________________
પ્રવચન ૧૭૦મું રજપૂતે માફક બાહ્ય-સાધનને સમકિતી તુચ્છ ગણે
રજ તે હાથે કરી કુટુંબને ચિતામાં ધકેલી દે છે. ગામના જેટલા બેરા તેને બધાને ચિતામાં હેમી દે, બાળીને પછી તે શૂરા જુવાને તરવાર લઈને નીકળે છે. જેમ દારૂ પીઈને મેલી દે તે સીધા મરતા પહેલા જેટલા માર્યા તે ખરા? હું મરવા આવ્યો છું. મરતાં પહેલા જેટલા શત્રુ માર્યા તે ખરા? જેમ રજપૂતએ કેવળ કુલાભિમાનને જબર જસ્ત ગયું, તેની આગળ સ્ત્રીઓ છેકરા માલ મિલકત રાજ્ય જીવન ગણતરીમાં નહિં, પણ શીર ઝુકાવવું કુબૂલ નહિં. જેમ રશીયાએ ને પેલીઅનની ચડાઈ વખતે એક જ મુદ્દો રાખે કે બાળતા જાવ ને આગળ વધતા જાવ. નેપોલીયનને વગર લડયા ધૂળ ફકવી. પિતાનું ધન બાળવું વહાલું ન લાગ્યું હતું, પણ શત્રુને આધીન થવા કરતાં બાળી નાખવું બહેતર ગયું હતું. જેમ રજપૂતોને અભિમાન કે જાતિ દેશ કુળ અભિમાન આગળ બધી વસ્તુ તુચ્છ છે, તેમ અંતર જીવન આગળ બાહ્ય જીવનને તેના સાધને તુચ્છ છે. રજપૂત હંમેશાં કેસરીયા કરતા નથી પણ પ્રસંગે સમ્યદૃષ્ટિ કેસરીયા કરવામાં ચૂક નથી. અહીં જ્યારે અંતરાત્માને અંગે અત્યંતર જીવન કે તેના સાધનેને અંગે બધું ફના કરે છે. અત્યંતર જીવનને જ આત્મા ગણે. બાહ્ય જીવનને ઢીંગલા ઢીંગલીની રમત ગણે. સમ્યગદષ્ટિને આ હંમેશાં જોઈએ. પતિ છતાં સાળીની માગણી કરનાર ચડપ્રદ્યોતનને થાપ આપનાર મૃગાવતીએ શીલ અને બાલ-રક્ષણ કેવું કર્યું?
ચંડપ્રદ્યોતન રાજા કશાંબિક નગરી શતાનીકની રાણી મૃગાવતી રૂપમાં જબરજસ્ત છે. કેઈકે ચિત્ર કરી ચંડપ્રદ્યોતનને આપ્યું. ચિત્ર દેખતાં સાથે ઘેલો થઈ ગયે. ધણી જીવે છે છતાં બીજી બાજુ સગાંને સંબંધ છે. મેએ ચેડા મહારાજાના જમાઈ છે, એટલે સાળી છે. સાળીનું માગણું સાદું જીવતા કરે છે. એની ખરાબી કઈ સ્થિતિએ હાવી જોઈએ? હવે આને ઉત્તર શે મળે એ સમજીએ છીએ. સાળીની માગણી કરે તેમાં ખાસડા જવાબમાં હોય. ક્ષે કહ્યું કે ના કહે છે. લડાઈ કરૂં સાટુને મારીને સાળી લાવું એ નિશ્ચય કર્યો. ખુલે ખુલ્લે એટલેથી બા નહિં, પણ ચૌદ મુગટબદ્ધરાજાને દુષ્ટ અભિપ્રાય જણાવતાં શરમાય નહિં. કેટલું નીચકૃત્ય. પ્રથમ તે આ વિચાર બહાર