________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૨૫ વિચાર કર્યો પણ બાંધે કોણ? તેમ અહીં તપસ્યા કરે કે પહેલા નંબરમાં તપસ્યા થાય શી રીતે ? કર્મને રોકી રાખે તે માસિમજી ચાવે જ નીરવ દિક્ષ છે. મલલ પ્રતિમલના ન્યાયે કઈ જગપર જીવ બળવાન થાય, ક્યાંક કર્મનું બળવાન પણું રહે. અરિહંતને વ્યક્તિ અને નિરૂક્તિ અર્થે
આથી જીવ કર્મ કરવામાં ને ભેળવવામાં સ્વતંત્ર છે આ વાત લક્ષ્યમાં રાખો તે નવકારનો મહિમાં ધ્યાનમાં આવશે. વિના નિત્યથri Harગુi બલી શકતે. વિધિ બેલી શકતે. પછી એ પદે ન રાખતાં ન મદિરા એ પદ કેમ રાખ્યું? ચુક્ષત્તિ અર્થે બાજુ પર રાખીએ. વ્યુપ્તત્તિથી પ્રાતિહાર્યથી જે પૂજાને લાયક તે અરિહંત. આથી જે પ્રતિમાની પૂજા થાય તેથી પ્રતિમાના નામે ભગવાનને ભેગી માનતા હોય તેણે અરિહંત પદ પર હડતાલ મૂકવી. અરિહંતના ૧૨ ગુણ, તે દેવપણાનું ચિહ્ન, અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ વિગેરે પ્રાતિહાર્યોથી ઉત્કૃષ્ટ પણું. ચામર વીજાય તે દેવપણાનું ચિહ્ન, ત્રણ છત્ર દેવપણનું ચિહ્ન. ચામર વીંજવામાં ખુદ ભગવાનનું ત્યાગીપણું હણાતું નથી, તે પછી મૂતિ ઉપર વાયાવિદ્યાને ઘરેણાં, અંદર રાખે રૂપું ને ઉપર દેખાડે છે. દેવતાઈ વસ્તુથી ત્યાગી રહ્યા અને અહીં ભગવ્યું એમાં રાગી થઈ ગયા? ચામરને વાયરો એતા અચિત નથી ને? પૂજાના સામાનથી ભેગી મનાય કે કેમ? તેના ઉત્તરમાં જણાવે છે કે મૂળ મ્યુતિ વિચારીએ તો આઠ પ્રાતિહાર્ય એજ પૂજા ગણવામાં આવી. આ ધાતુ દ્વારાએ પૂજ્યતા લે તે જ કાર્ફત શબ્દ બને, નહિંતર તિ
કાં રેતિ પૂજા કરે છે. અત્ એટલે પૂજા કરનારે એ અર્થ થશે. gશ gિiાથે સૂત્રથી પૂજાને લાયક છે. પૂજાને લાયક શબ્દ ઉપરથી મન શબ્દ બનાવ્યો. અતિશય દેખી મને માને તે કરતાં કર્મ તોડનાર તરીકે માને
હવે નિરૂક્તિ અર્થ લઈએ. અરિ એટલે કર્મ રૂપી શત્રુ તેને હણનારે તેનું નામ અરિહંત. પહેલાં પદમાં શું સૂચવે છે કે તમે મને માનનારા હોત કમને શત્રુ માનજો. કર્મને શત્રુ ન ગણે ને મારી પૂજા કરે તેની કશી કીંમત નથી. તમે કમને મિત્ર રાખે, કર્મને ભરોસો રાખે, જૈનીથી મારા કરમ બેલાય નહિં. શત્રુની કરેલી વાત અટકતી હોય કે આધાર