________________
પ્રવચન ૧૫૭ મુ
ભાગાને હલાહલ ઝેર ગણનાર જ ભવિષ્યના ભાગાને ત્યાગ કરે
ભવિષ્યના ભાગને બંધ કરવાની મરજી. ભાગને હલાહલ ઝેર દ્વેષે તે જ ભવિષ્યના ભાગ છેાડવા તૈયાર થાય. ભાગ આવ્યા કે મારા ભાગ મત્સ્યેા. એ વમાનના લેગમાં શી રીતે લલચાવાના ? જેને વમાન માં ભાગની ભયંકરતા ન લાગે તેને ભવિષ્યની ભયંકરતા ભાસવી મુશ્કેલ છે. માટે પાંચ ઇંદ્રિયાના જે વિષયા પ્રાપ્ત થયાં છે, જે વિષ્યમાં પ્રાપ્ત થવા લાયક હૈાય તે બધાને ભઠ્ઠી જાણી વાસરાવે. ચક્રવતી હાય કે દરિદ્ર હાય તે બન્નેને સરખું છે. ઇંદ્રિયની અપેક્ષાએ ભવિષ્યના ભાગે ભયંકર ગણાવી કાષ્ટહારક-કઠીયારાનું દૃષ્ટાંત દીધું. જે પાણી અગ્નિ સ્ત્રી છેડે તેને ત્રણ ક્રોડ સેાનૈયા આપે છે. તે ત્રણ પ્રતિજ્ઞા છે, પણુ જોડે આ પણ જોઈતું નથી. પ્રાપ્તવ્ય ભાગ ત્યાગ છે. આ વાત આપણે યુકિતપ્રધાનમાં કરી લીધી. વ્યાખ્યાકાર પાતે શું કહે છે, ચૂર્ણિકાર ચાકખાં શબ્દોમાં કહે છે તે હું ત્યાં હું અપિ અથ માં છે, જ અને પશુ, આ બે ને આકાશ પાતાળનું આંતરૂ છે. ફલાણા જ શાહુકાર એટલે બીજા બધા દેવાળીયા. ફલાણું પણ શાહુકાર એટલે બધાને ફાવતુ' આવે. આથી પ્રાપ્ત અને પ્રાપ્તવ્ય ભાગને છેડે તે જ ત્યાગી કહેવાય. ભગવાન હિરભદ્રસૂરિજીએ કહ્યું છે કે—સેવિતે પણુ ત્યાગી કહેવાય. એટલે સ્વાધીન ભેગ ન હોય અને પચ્ચખાણ કરે ત તે ત્યાગી જ છે. ભાગા પ્રાપ્ત એટલા ઈંદ્રિયના માત્ર વિષયે ન લેવા પણ ભાગના સ`પૂર્ણ સાધના લઈ મહિક લીધા, લેપ કહી તે પશુ ત્યાગી કહેવાય તેમ કહ્યું. વાકય હ ંમેશાં નિણૅય કરવા માટે હાય. અહીં નિણૅય ન થયા તે પણ અને બીજા પણ ત્યાગી કહેવાય તેા આ ગાથાનું કામ શું? કામ એટલા માટે કે જે આવા સમૃદ્ધિવાળાને ત્યાગી ગણાવે છે. તેને કહે છે. ૧૦૦ ઉંદર મારી હજ કરવા ચાલ્યા. પહેલા બધા આરંભ સમારંભ વિષય કષાય કરી હવે પાટે બેઠા, તે અપેક્ષાએ કહેવાની જરૂર હતી. પૂર્વ અવસ્થામાં પાપેા થયા હાય, પાછળથી વાસરાવનાર પણ ત્યાગી થઈ શકે છે. જેઓ પાછળ પણ સાવચેત થયા. આશ્રવ કષાય બંધ કર્યા, તે પણ દેવલાકે જઈ શકે છે. એક દિવસની પ્રવજ્યા માક્ષ ન દે તા દેવલેાક તા જરૂર આપે છે. પાછળ થી પણ ત્યાગી થાય તે પણ તે ત્યાગી છે. ઈચ્છા રહેતા ત્યાગી છતાં