________________
:
શ્રીઆગમોદ્ધારક-પ્રવચન-શ્રેણી
ભવિષ્યના ભાગ છેડે તે ત્યાગી
આ વાત શય્યંભવ સૂરિએ નકકી કરી છે. ત્યાગ કરે તેજ ત્યાગી કહેવાય આ વાત તમારે આવું શ’કાકર કહે છે. જેએ સૂત્રના અર્ધાં ન જાણે લઈ પડે તેવાની વાતને શાસ્ત્રકાર અગર સત્ય વાત વાળા હિસાબમાં ગડ઼ે નહિ.
એ હિસાબે શ્રીમત કબૂલ કરવી પડશે. અને કેવળ અદ્ધર જાણવાની ઈચ્છા
जे अ कंते पीए भोए लद्रेवि पिट्टि कुब्बइ, साहीणे चयइ भोए से हु चाइति वुश्चइ || १ ||
કાંત અને મનહર એવા ભાગ, કામભાગ ખેલ્યે તા શખ્વાદિક પાંચ જેને પંચેન્દ્રિયપણું મળ્યું છે, તેને ઈષ્ટ શબ્દ સાંભળવાની હુ'મેશા છૂટ છે. ઈષ્ટરૂપ દેખવાની છૂટ છે. ઈષ્ટ ગોંધ ઈષ્ટ સ્પર્શ ઠંડી અગર ગરમ હવા લેવાની કાણુ બંધ કરે છે. અહી સામૈયા મળ્યા હાય, રાજ્ય મળ્યા હાય, જેને બાયડીએ શય્યા મલી હાય તે અહીં લીધા નથી. અહીં પહેલા નંબરે શબ્દાર્થમાં જઈ એ તે ઈષ્ટ વિષયા મલ્યા હાય તેને છેડે, પણ જેને ઈષ્ટ વિષય મળે નહિ એવી જાત માત્ર નારકી. બાકી મનુષ્ય પાપના ઉદ્દયમાં હ્રાય પણ પાંચ ઈંન્દ્રિયના યથાાગ્ય વિષયે તેને મળ્યા જ જાય. અડ્ડી' વિષયે લીધા છે. ઋદ્ધિ સમૃદ્ધિ રાજ્ય મહેલ સ્ત્રી શમ્યા એ તે અચ્છદામાં લીધુ છે. અહિં ન િ? અહી ત્યાગને અંગે ભાગેા એજ સંસારની ભયંકર ભટ્ટી છે. તે ભેગાના ત્યાગ કરનાર ત્યાગી છે. અહી ત્યાગબુદ્ધિ વસ્ત્રાદિકને અંગે નથી, તે વખત મૈવ કેમ કહ્યુ ? મે શબ્દ એ વખત શા માટે? વસ્ત્રવાળી ગાથામાં ભાગ શબ્દ નથી. અહી... ભાગ શબ્દ એ વખત છે. જેઓને ભાગ પ્રાપ્ત થયા હાય તે છેાડે અગર સ્વાધીન થવાનો સંભવ હોય તે પણ દેશડે. પ્રાપ્ત અને પ્રસબ્ય બન્ને ડે. આખી જિંદગીમાં અત્યારે દરિદ્ર દેખાતા હાય તેવાને ભવિષ્યમાં ભાગ નહિ મળે તેની ખાત્રી હતી ? ભવિષ્યના ભાગની આશા છેડવી એ દુષ્કર છે. મળે તા પણ લેવા નથી. મળેલા જોઈતા નથી, તે ધારવુ જેવું મુશ્કેલ તે કરતાં વધારે મુશ્કેલ આ છે. પોતાની જિગીમાં ભવિષ્યમાં મળે તે પણ જોઈતા નથી. એ સ્થિતિ લાવવી અત્યંત મુશ્કેલ છે.