________________
૧૭૬
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે
બેમર્યાદાપણું એક દીયર, માતા સમાન ગણાતી મોટી ભાભી, ખરાબ વિચારના વિષયમાં બોલે છે. યાવતુ સંસારમાં સરકવાનું કહે છે. એકજ સતી એના સંગની એકાંત સ્થિતિની પ્રલેભનની અસર ન થઈ, દઢ થઈ. રથનેમિની કઈ કોટિ બાકી નથી. સાધુના લેબાશમાં તીર્થ". કરને કુટુંબી સગો ભાઈ પણે માતા સમાન ગણાતી સાર્ધ તરીકે રાજીમતી, તે આગળ આ વિચા, અધમતા લાયકાત ફળ વિચાર્યા વગર જાહેર કરે તે કઈ સ્થિતિમાં આવેલ છે જોઈએ. એ છતાં ઉત્તમ પુરુષ ગ. એક જ કારણ આપ્યું? એના મન વચનને બચાવ કરી શકીએ તેમ નથી. શાસ્ત્રકાર ત્યાં નિરુપાય ગણાવે છે. એક જ બચાવ કરીએ છીએ કાયાથી સાબીત રહ્યા. તેમાં સામાન્ય પુરુષ " કહેતાં ઉત્તમ પુરુષ કહીએ છીએ, એક ક્ષત્રિય કુળને સુભટ અબળા જા ને એકાંતમાં દેખે છે, તે નિઃશસ્ત્ર નિરાધાર એક દેવાંગનાને હરાવે તેવા રૂપવાળી, પરિચયમાં આવેલી, લજજાને વહાલી ગણનારી, સંબંધમાં આવેલી એવી અબળાના એકાંત સ્થાળમાં થએલા સંગને અંગે પુરૂષ વાંછનપણું ન કર્યું, નહીંતર અધમ બન્યું હતું તે શી સ્થિતિ છે તે પ્રમાણે વર્તનમાં ઉતર્યો હતે તે એને મને ચપટી હતું. પણ ઉત્તમ ભાગ્યશાળી કે આટલે વિચારે ગએલે છતાં પણ સતીના વચન માત્રથી ઠેકાણે આવ્યા. આવી સ્થિતિએ આવે ગુરો સતીના વચનથી ઠેકાણે આવે. તે તેનામાં ઉત્તમતા ન હોય તે બને નહિં.
एवं करंति सबुद्धा पंडिया पवियक्खणा । વિજિગતિમાસુ જ એ પુરુષોત્તમ ઉત્તા ફાજિક, કાયાને કાબુમાં રાખતાં મન-વચન આપોઆપ કાબુમાં આવી જશે
ભેગથી નિવૃત્તિ પામી ગયા. મનવચનને અંગે શાળામાં કાળી સાઈડ, છતાં કાયાની સાઈડ ઉજળી રહેવા ખાતર ચૌદ પેવીં શ્રત કેવળીઓએ રથનેમિને ઉત્તમ પુરુષ ગણ્યા. આપણે કિયાથી અલિત થઈએ તો પાછી કરો; પણ મન બગડે છે તે કંઈ નહીં, પણ ક યાને કાબુમાં રાખે તે મન વચન એને આધીન છે. આટલા માટે ક્રિયાકાંડ કાયાથી થતા હોય, મારું મન વચન બગડવા દેવાનું કહેવું નથી, પણ મન વચનના બગાડાને લીધે કાયાને ન બગાડજે, કાયાને મજબુત પકડી રાખે. આ સ્થિતિએ ક્રિયા કરવાને જે વિચાર કરવો તે તે માત્ર