________________
૨૦૦
પ્રવચન ૧૫૫ મું
પ્રાપ્તિ એ કયું ફળ ? પૌદ્ગલિક કે આત્મિક ફળ ? દુ॰તિનું નિવારણ એ પણ પૌલિક ફળ ગણવું કે નહિ ? ઊંડાણથી વિચાર કરીએ તે બન્ને પૌદ્ગલિક ફળ છે. તે ઉત્તમ મુનિની દશા કઈ લઈએ છીએ ?
માણે મવે આ સત્ર, નિવૃદ્દે મુનિન્નત્તમ : ।
ઉત્તમ મુનિની ભાવના
ચાહે માક્ષ હા કે સંસાર હા એ એમાં ગૃહારહિત હોય. આ પ્રુવ્ડા ઉત્તમ લઈએ તે સદ્ગતિની પ્રાપ્તિ અને દ્રુતિ નિવારણુ ખન્નેની ઈચ્છા ન હાવી જોઇએ. શારીરિક વાચિક ને માનસિક સુખા એ સદ્ગતિમાં છે માટે એ પૌલિક છે, તે પૌલિક અપેક્ષાએ ધર્મને કેમ એળખાન્ચે ? આવી રીતે ધર્મની એળખાણ પ્રવૃત્તિ સાબિત કરવામાં આ હથિયાર દ્વીધું તા હથિયાર પૌદ્ગલિક ખરું કે નહિ ? આત્મીય હથિયાર તે નિરુપાધિકપણું, દુગĆતિનું નિવારણ અગર સદ્ગતિની પ્રાપ્તિ અને પૌદ્ગલિક છે. કદાચ સદ્ગતિથી માક્ષ લે તે તેણે ધ્યાન રાખવાનું કે દુતિથી પ્રતિપક્ષપણે રહેલી સદ્ગતિ લેવાય છે. દેવ-મનુષ્ય ગતિને સતિના વ્યવહાર રાખેલા છે. ધર્મ દ્વારાએ થએલે પુણ્યમ ધ એ તે દેવતિરૂપ સતિને જ આપી શકે. પુણ્યબંધ એ એક્ષરૂપે સદ્ગતિને આપી શકતા નથી. ત્રીજી વાત એ કે શુભસ્થાનમાં ધારણું, જ્યાં સુધી ધર્મની શક્તિ હૈાય ત્યાં સુધી શુભ સ્થાનનું ધારણપણું છે તે દેવતાની સ્થિતિમાં જાણવું. સદૃગતિએ પૌગલિક ગતિનું અર્થાત દુતિનું નિવારણુ પૌદ્ગલિક પણ આંગળી ઉપર નજર લઇ જવાની જરૂર છે. તા શાસ્ત્રકારને દોષ લાગ્યા કે નહિ ? સતિરૂપ પૌદ્ગલિક ફળ બતાવ્યું તેથી પશુ ફળ બતાવવું અને ઉદ્દેશ કરવા એ એ વસ્તુ જુદી છે. ફળ કહેવામાં કાઇ જાતની અડચણ નહિ. ઘાસ માટે અનાજ વાવે. એમ કહેવામાં અડચણ છે. તેમ દુર્ગતિ ધર્મ કરવાથી રાકાશે, સદ્ગતિ ધર્મ કરવાથી મળશે એ કહેવામાં વાંધા નથી. એટલા માટે લક્ષ કયું ? નિરુપાધિકપણું એ લક્ષ્ય. આત્માના શુશુને ખેદાનમેદ્નાન કરનારા ઘાતિકમાં તેની જેટલી ઓછાશ તેટલે ધર્મ. આ મુખ્ય સ્વરૂપ ઉત્તરધ્રુવ તરીકે કહેા કે હાથી તરીકે કહે। તે લય; તે પછી નવકાર ગણુા. સામાયિક કશ, પડિકમણું કરા, પૌષધ કરે, ચાહે સ્નાત્ર ભણાવે તેમાં લક્ષ્ય ભૂલી જાવ તા હૈ!કા યંત્રમાં ભાંગી ગએલી સેાય હાય તે સ્ટીમરની દેડાદોડી કેટલી ફાયદો કરશે ? આપણે પણ નિરુપાષિકપણારૂપી સેાય ભાંગી ગઈ તા પણ ફેશરની