SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૭૮ મું ૧૧ ને રાખનાર કોઈ નહીં, ત્યાં દેશથી નિકળી ન જાય તે શું કરે? આપણે હતા ત્યાં નિવહ થાય તેમ ન હતું. આમાં ચાલ્યા તે બોધ પામ્યા તેટલે તે પાળી લ્યો. માર્ગ આરાધવાને ચાલુ રાખીશ તે આગળ માર્ગ મળશે આગળ લાંબી વાતે માગે તે ધરમદાસ ગણું કહે છે કે-લબ્ધ ધરમ જે કરતે નથી, ભવિષ્યમાં આમ હોય ત્યારે કરું તે એવા ઊંચ સ્થિતિના ધરમની આરાધનાથી તરત સિદ્ધિ મળી જતી નથી. કીંમત પડશે માટે કીંમત ભેલી કર, વિરાધક ભાવે મારગને આરાધતે રહીશ તો મારગ મળશે. આ કરતે રહે તે તેની પ્રાપ્તિ થાય, તેથી આને સફળ માન્યો. ક્ષાયિકભાવ ન થયા હોય તો સાચાપરામિક ભાવ છતાં જે શ્રદ્ધા કિયા જ્ઞાન આવે તે ઘણા ભાગે પડી જવાના. બીજા ભવમાં કેઈકને સમ્યગ દર્શન જ્ઞાનથી એકમાં નવાણું પડવાના, ચારિત્ર તે દરેકને પડે છે, પણ ડે નીચે પડેલે વખત આ બરોબર ઉછળવાને નીચે ઠોકેલે દડે નીચે નહિં રહે. તેમ લાયોપશમિક ભાવે સમ્યગ્દર્શનાદિ પાછા ઉછળીને જરૂર આવવાના. જે મેળવ્યા મેળવેલા ખરેખર બીજા ત્રીજા થા ભવમાં યાવત્ નિગોદમાં ઉતરી જાવ તે ત્યાંથી નીકળે એટલે તૈયાર શી રીતે બને? બે માણસને મગજમાં ગરમી ચડી, સનેપાત થયે. એક મુરખ ને એક પ્રેફેસરને સનેપાત થયા છે. સનેપાત વખતે બન્ને જણ સરખા છે. પણ જ્યારે ગરમી ઉતરી જાય, સાજો થાય ત્યારે મુરખ તે મુરખ ને વિદ્વાન તે વિદ્વાન. સનેપાત ખસ્યો એટલે બને સરખા નહિં. તેમ કમૅદયને લીધે નિમેદને સનેપાત થાય ત્યારે બન્ને સરખા. નિગોદને ને અહીંથી ગએલે બને નિગદીયા ચરખા, પણ નીકળે ત્યારે ? ધર્મ આરાધના કરી કરમ સંજોગે નિગોદમાં ઉતા પણ ડાહ્યાને સનેપાત પર થયે પછી ડાહ્યો જ છે, તેમ અહીં એક વખત ધર્મ પામેલે ઊંચો આવે ત્યારે રસ્તામાં આવી જાય છે. આથી અર્ધપુદ્ગલમાં જરૂર એક વખત સમ્યકત્વ પામેલો જરૂર મોક્ષે જવાને. આ આત્માને જે ત્રણ રત્ન મળે તે આપણે છેડી દઈએ, ધકકે માર્યા પણ જાય નહિં. નિગોદમાંથી પાછા આવીએ તો પાછા હાજર. આ પથરાના ભાઈ હીરા ગયા ફેર આવે જ નહિં. આ હીરા–આત્માના ભાઈ હીરા તેને છેડી દો, ખસેડી ઘો તે પણ તમારી સંગત કરે. આવા રતનને વેપારી છે. જૈન ઝવેરી અનાર્ય ઝવેરીને કહે છે કે મારા ધંધે ખોટી થાય મારે માલ ૨૧
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy