SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૮૫ સું ૨૦૫ પુણ્ય ખસેડવાનો પ્રયત્ન કરે પડતું નથી જગ જગ પર પુન્યનાં ફળે, સાધુપણાનાં ફળ તરીકે દેવગતિ બતાવી. દેવગતિ ખરાબ ચીજ તે ફળ તરીકે કેમ લો છો? ષમાં પર: ધર્મ એ સ્વર્ગ અને અપવર્ગ એટલે મોક્ષ ફળ આપનાર તરીકે બતાવે છે. તે અધમ ફળ દેવલોકનું કેમ બતાવે છે ? ધપે ખા બંધ થ તે પ્રથમ નંબર, પણ ધક્કા ને ધપે બે મળે તે કરતાં ધક્કા વગરને ધપ. નરક તિર્યંચમાં ધક્કો ને ધ બે થાય છે, તેથી આનુષંગિક ફળ ઘાસ જેવું. અનાજ વાવનારને ઘાસ છાંડવાલાયક કે આદરવા લાયક ? ઘાસની દરકાર ન કરવી? થાય તે, કાપી ન નાખવું અનાજ વાવનાર ઘાસ કાપી નાખતું નથી. જે કે એની ઈચ્છાએ વાવે નહિં પણ કાપે નહિં. તેમ પુણ્યની ઈચ્છાએ ધર્મ ન કરે, પણ પુણ્ય ફેંકી દેવા લાયક નથી. આથી પાપને ક્ષય, આશ્રવ બંધ પા૫ છાંડવાલાયક, સંવર નિજર મેક્ષ આદરવા લાયક, પુન્ય ભાડુતી તરીકે લેવું, કામ પડે તે ઉપયોગ કરે, કામ ન પડે તો આપોઆપ બંધ થવાનું. પાપ તેઓ તેજ જાય. તેડયા વગર પા૫ જાય નહિં. તીર્થંકર આચાર્યો કે ઉપાધ્યાય તે ભવે મોક્ષે ગયા તે છેલ્લા સમયે મનુષ્યગતિ આયુષ્ય બધા પુણ્યને ક્ષય કરે છે. અહીં ભવને છેડે ને પ્રકૃતિને છેડો આપોઆપ થાય છે. છેલ્લે સમયે પુન્ય પ્રકૃતિ ખસનારી છે. પાપ પ્રકૃતિ પઢો માય જાય તેવી નથી. પાપ દુર્જનની સ્થિતિનું, નાક કાપે તે પણ ન ખસે. પુન્ય સજજનની સ્થિતિનું પુન્ય દેખીને બારણું બંધ કરીએ તે બીજી વખત ન આવે. શાસ્ત્રમાં પાપ સત્તામાં ન હોય તે એકલા પુન્યવાળાને જન્મ લે પડ હોય તે દાખલે એકે નથી. પાવ પ્રકૃતિની જડ કઈ હતી? ઘાતિની જડ બંધાયું ત્યારે હતી. એક પણ જાતિ એવી નથી, ગતિ એવી નથી જેમાં પાપ ન હોય ને પુન્ય હેય ને જન્મ લે. તે માટે જે પુત્ય પ્રયત્નો કરીને ખપાવવું પડતું નથી, પાપ પ્રયત્નથી ખસેડવું પડે છે. પાપને જ હલકા પક્ષ તરીકે મેર્યું તેનું કારણ એ જ કે એને માટે ઉદ્યમ કરે. પુન્ય જોગવા ત્યાં લગી ભેગવટામાં રહેશે, સમુદ્દઘાતમાં સાફ થઈ જશે. પાપ જવાને લીધે સામર્થ્ય આવે છે. સમુદ્દઘાતનું સામર્થ્ય પાપક્ષયના સામર્થ્યથી આવે છે, આથી પુન્ય સાધન તરીકે, સાયની સિદ્ધિના સાધન તરીકે રાખવાનું છે મુસાફરી કરતાં વેડે રાખ પડે પણ તેને ઘરમાં
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy