________________
આમ મહારક-પ્રવચન– વિભાગ પાંચમા શુરાઠવાને નથી, આંગણા લગી ઘટે કામને. અન્ય લેવાનું પણ કયાં સુધી? મોક્ષની મારી સુધી, બારી આવી તે પુન્ય છોડી દેવાનું. આ તરીકે નવતવન વિભાગ કર્યો. જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રા, સંવર, નિશ, બંધ, મેલ. આ શ્રવણ અને જ્ઞાન થયા પછી જાણવાલાયક હે ઉપાદેય તરીકે વિભાગ થયા. એનું નામ ત્રીજી વિજ્ઞાનભૂમિકા. કેટલાક કારે છે કે વિજ્ઞાન શું? તે આ વિજ્ઞાન આ પદાર્થો હેય, આ પદા ય, આપદાથે ઉપાદેય આ નિશ્ચય. દ્વાદશાંગીનું મુઠીજ્ઞાન | સર્વકાલે સર્વ અવસ્થામાં સર્વક્ષેત્રમાં આશ્રવ છાંડા લાયક, આ એક વસ્તુ આવી જાય તે કેઈપણ ક્ષેત્રે કાળે સર્વદા આજીવને આશ્રય
ઢવા લાયક છે. નિશાળમાં છોકરાને ભણાવવામાં આવે તે નિશાળ માટે નહિં, એની આખી જિંદગી ને જગત માટે. તેમ અહીં રામાશ્રય હેય છે, સંવર ઉપાદેય છે. બંધ નિર્જરા કેમ નથી લેતા? એ તે આશ્રવને દીકરા, આશ્રવ હોય ત્યાં જ બંધ છે. આશ્રવની પાછળ આવનાર છે. તેમ નિર્જરા સંવરની પાછળ આવનારી છે. સંવરનું ફળ નિજ છે. માટે બેને અંગે જ વાત કરે છે. રૂંવાડે રૂંવાડે એ પરથમી ગયું કે આશ્રવ હંમેશાં દરેક ક્ષેત્રમાં છેડવા લાયક ને સંવર રાદરવા લાયક છે. આ બે વસ્તુ તમારા મગજમાં રમી જાય તે આખું શાસન તમારા હાથમાં આવી ગયું. કારઃ સર્વ દે ૩ % + 4: ! તીવાત મુદરાઃ કપંથR | આ બે વસ્તુ થાનમાં આવી ગઈ તે આ અરિહંતના શાસનની મુર્ડિ, આખું શાસન મુઠ્ઠીમાં આ બુદ્ધિની મુડી સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આશ્રવ હેય, સંવર ઉપાદેય. આ બુદ્ધિ તે આહતી મુષ્ઠિ. બાકીનું બધું કથન ચૌદ પૂર્વ વિરે આને જ વિસ્તાર. સુખી જીવન. એક વાકય લઈ લે તે આખી જિંદગી તપાસી છે. આ સિવાય બીજુ શું? તમે રમ્યા નારયા મુદ્યા મહેલ, બાંધ્યા પર
યા તે બધું આને વિસ્તાર. તે જિંદગીની જિંદગીએ આ એક શબ્દ વિસ્તાર ગણાય. ચાહે રાજાની દેવતાની સર્વાર્થસિદ્ધની જિંદગી હોય તે આનું જ વિવેચન, તેમ આખા ચૌદ પૂર્વ ને બાર અંગે તમામ શાસ્ત્રોને મુણિજ્ઞાનમાં આ બે શબ્દ છે. સર્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં બાશ્રવ છોડવા વાયા , સંવર ઉપાય છે. પણ તે જ્ઞાન અહીં ઉપાશ્રય-રા માટે નવી આખ. તમારા જીવનમાં ઓતપ્રેત કરવા માટે આ છે મે વાક