SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૪૭ મું પણ ન નીકળે. ધમ વગર અકામ નથી, માટે ધર્મને શ્રેષ્ઠ માને છે. આ વાકય કાતુ હાય ? આપણે દયાનું પાષણ કરતા હાઈએ. બીજાએ હિંસાના સેંકડા વાકયા કહ્યા હોય. ૧૩૮ મનુસ્મૃતિમાં પાપાષણ કરનાર થન મનુસ્મૃતિ એટલે ધાડ પાડવાનું શીખવનાર, બ્રાહ્મણ કોઇનું લઇ ખાઈ જાય તા પેાતાનું ખાય છે, પીએ છે, આપી દે છે, તે તે પેતાનુંજ આપે લે ખાય છે. આ સ્થિતિના ઉદ્દેશ. બ્રાહ્મણુ ચાહે જેવા ગુન્હા કરે તા પણ ‘અવસ્થા પ્રાણળઃ : ' એ સાથે ‘ન માંનમાળે વાગે' માંસ ખાવામાં કે મદ્ય-મૈથુન સેવવામાં દેષ નથી. લાણા ઋષિએ કુતરીની ચેનિનુ માંસ ખાધુ છતાં પાપ નહી. બ્રહ્માજીએ સ્વપુત્રીની ઈચ્છા કરી, છતાં પાપે ન લેપાયા. જે વૈદની ક્રિયાવાળા બ્રાહ્મણુ માંસ ન ખાય તે એકવીશ ૯૫ સુધી ઢાર થાય, આ મનુસ્મૃતિ કહે છે. આવી મનુસ્મૃતિ છતાં એના બ્લેકમાં જે જીવ જીવાને અભયદાન કે તેને બીજા જીવાથી ભય થતા નથી. ‘જેવું દાન દેવાય તેવું ફળ મેળવાય' આવું વાકય હાય તે આપણે અહિંસાના પાષણમાં લઈ શકીએ. જે અભયદાનની વાતને આપણા પેષણમાં લઈ શકીએ છીએ. કારણ આપણે મનુને પેષણ કરવા ખેડા નથી. મનુને માનનારાઓને અભયદાનમાં લાવવા તેમને બ્લેક ખાલીએ છીએ. તમારી લૌકિક નીતિમાં એ છે કે ત્રણ વર્ગ સાધ્યા નગર ઢાર જેવા ગણાય છે, માટે તમારે ધમ કતવ્ય છે. ખીજા તરફથી પરમની પદવીને પોષણ મળે તે કહેવામાં અડચણુ નથી. એ મેક્ષ ન માને તેના સંબધ નથી. ધમ સિવાય અ ામ થતા નથી. તે અકામની ઈચ્છાવાળાએ ધમ કરવા જોઇએ. આપણી માન્યતા ધ હત ન્યતામાં છે. અહીં ઉપરના કથનને માટે શાસ્ત્રમાં પણ કહેવુ છે કે त्रिवर्गसंसाधनमन्तरेण पशेोरिवायुर्विफल नरस्य । સત્રાતિ ધર્મ, પ્રવર વન્તિ, નત વિના ચડ્મયતાડયેષ્ઠામાં | આથી અન્ય કામ માટે ધમ કરે તે શાસ્ત્રકારના ઉપદેશ નથી, જે માક્ષને ન માનનારા છતાં અર્થ કામની ઇચ્છાવાળાએ ધર્મ કરવા જોઇએ, આમ કહી ધર્મ કરવાના ઉપદેશ આપે છે. તે મૂળ વાતમાં આવે. નવતત્ત્વમાં અષા પદાર્થાની વ્યવસ્થા કરવાની હાવાથી પાપ આશ્રવ બંધ અજીવને પણ તત્ત્વ ગણાવ્યા. તેથી પાપાદિકમાં રમણતા કરવાનું કહ્યું હાય તેમ
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy