SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથેા સમકીતીની કરણી બગડી જાય. અનુમાદન નિર્દનમાં અપ્રશસ્ત અંશ પ્રશસ્ત અંશ પાષાવા કે ભગાડવા ન જોઈએ. ખીન જરૂરી કરીએ તે વેદન કરવું પડે. દાન દેતાં સાધુને ધારી રસેાઈ કરીએ ને એ રસેાઇ વહેારાવીએ તે ‘અલ્પ પાપને બહુ નિરા’ તે અલ્પ પાપ વેદનમાં ન આવે તેવું, એ જગેા પર શુદ્ધ આહાર પાણી તે હિંસા વગર થતાં નથી, પણ તે વહેરાખ્યું. ઉનું હોય ને ઢાંકણું ઉઘાડયું, તમે ચાલ્યા, તપેલા લેઢાના ગાળા જેવું ગૃહસ્થનું હલન, તેમાં વેદનમાં પાપ ન લીધું. તેમાં કર્મ બધાય પણ તરત ત્રુટે, વેદન નહીં. કેટલાનું એવું કહેવું છે કે બંધ વખતે શુભ ભાવના છે. જે વખતે બંધાવવાનું કહેા તે વખતે શુભ ભાવના હાવાથી તે છે. જે તીથંકરની મુદ્રા દેખાતાં પૂજન કર્યા પછી જે આહ્લાદ થાય તે આણ્વાદ પહેલેથી હેતે નથી, માટે તે વખને જે શુભ ભાવ થાય તે લાગતા કર્મને તેડવાને સમથ નથી. કેટલાક આ મતના છે. કાકાળે તેડવાનું, કેટલાક કારણ કાળે તેાડવાનું કહે છે. અલ્પબંધ કયાં ? જરૂરની બહાર, કાચું પાણી વહેરાવ્યું. સાધુને ઠંડીમાં ધ્રૂજતા દેખી લાકડા સળગાવી ભક્તિ કરે તેને શું ગણવું ? અવસ્થા સમજવી. જરૂરી, બીનજરૂરી પરિસ્થિતિમાં શ્રાવકને ભક્તિમાં શે લાભાલાભ ? ७७ જંગલેના સીધા લાંખે તે છે. વચમાં પાણીની સવડ નથી. તમે જોડે પાણી લીધું છે. વચ્ચેવચ સાધુને દેખ્યા. તરસથી પીડાતા, કેવળ તરસે તર છે. સાધુ બેભાન થએલે છે. જંગલ છે, અચિત્ત કરવાનું સાધન નથી. અગર તમે તે સમજતા નથી. તે વખતે તમે પાણી પાઈ દીધું, તમને શું થયું? તમે દુર્ગતિ ખાંધી કહેવું? પરિસ્થિતિ દશા ધ્યાનમાં લ્યેા. શાસ્ત્રકારો કહે છે કે સાધુ માટે રસેાઇ પાણી કર્યા ત્યાં સાધુ કહે કે તે ભક્તિ અનુકંપાથી લાભ મેળવ્યે મારે પતું નથી માટે લેતા નથી. સાધુ તરીકે ભક્તિ અને ખીજું કંઈ સાધન નથી, માટે તેનું શું થશે ? તેથી અનુકંપા. સાધુ માટે અગ્નિ સળગાવ્યા, સાધુ ના કહે, પણ તે ભક્તિ-અનુક ંપાથી લાભ મેળવ્યેા. આ ખીનજરૂરી. જરુર અત્યારે નથી. હવે ખીન જરૂરીમાં આવે. જ્યાં ગામ છે, ખીજુ મળે એવુ છે, છતાં કાણુ રખડે–તપાસ કરે, માટે ઠોકને, આ બીનજરૂરી. તેમ પૂજામાં ખીનજરૂરી હિંસા–જૂઠ કરે, કરે તે વેદન કાળનું અલ્પ પાપ બાંધે, કર્યું છે ખુદ પૂજાને અંગે, પાણી સચિત આપ્યું તે સાધુને અંગે, છતાં વેદન
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy