________________
૧૬૪
મીઆગમાદ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમા
જ્ઞાન આવરણુ ખસે ત્યારે થાય, આમ શાસ્ત્રકારે કહ્યું છે. પણ માત્મા વકીલ બન્યા છે, આરેાપી કે પ્રતિવાદીની થ્રીક્ લીધી છે. મેલી દેવુ... હુકમનામું થાય તે પ્રતિવાદીને ઘેર, ક્રાયળી ભરવાની તા વાદીને, વકીલને ઘેર ફાયદેા નુકશાન થવાના નથી. હાયેર્યાં તે યુ ફરીયાદીનું બચાવ કરવામાં ખામી આવી તે ગયું. કાનું? વકીલને શુ? આશ્રવ દ્વારની બંધની વાતા કરીએ, આ શુ કરે છે ? વકીલની પ્રીક્ લઈ ને બેઠા છે. તારા કરમ આમ કરે છે, તારા મ્જાયા આમ સ્થિતિ રસ વધારે છે, તે તને પેાતાને લાગ્યુ છે ? પેાતાના આત્મા માટે તેના ઉપયોગ કરે તા વિજ્ઞાનભૂમિ. જે વસ્તુના ત્યાગ કરવાના ઉપદેશ દેવા ઢાય તેના પાતે ત્યાગ કરવા જોઈએ. વનને અગે એ સ્થિતિ છે. આત્મીય પરિણતિને અંગે એ સ્થિતિ નથી. નહીંતર ગૌતમસ્વામીથી પ" હજાર કેવળી થઈ શકતે નહીં. પેાતે છદ્મસ્થ છતાં બીજા કેવળી કેમ થયા? દ્વીપક સમ્યક્ત્વ એ દીવા પાછળ અંધારું. દીવાથી સોનુ ઝવેરાત બધુ... પારખે છે. દીવા પાતાને કેટલા પારખે છે? અત્યારે સમજવાનુ એ કે વતનને અંગે ઉપદેશક વર્તતા હાય તે જ અસર કરે. શ્રોતાની સમજમાં વન ન હુંય તે વન નહીં છતાં અસર થશે. નાટકીયા નાટક કરે છે, શ્રોતાએ આગળ પાછળની સ્થિતિ ધ્યાનમાં ન લે. હરિશ્ચંદ્રની સ્થિતિ ભજવાતી દેખે તેા કેઈકને પાણી આવી જાય છે. શાસ્ત્રો માટે વકીલ ન બને અસીલ અના
મૂળ વાતમાં આવેા શાસ્ત્રોનાં જે જે વાયા તે દરેક વાકી સૂત્રા ગ્રંથા માટે વકીલ ન બને, અસીલ ખનેા. વકીલ વગર જેખમે કામ લેવા માંગે છે. જણે તે જોષીના ને મરે તા માચીના. તેમ શારુનાં વચના મારે બીજાને સંભળાવવાં છે, મારે કઈ નથી, એ સ્થિતિ હશે તેા વિજ્ઞાન ભૂમિકામાં નહીં આવેા. મારુ' આત્માનુ ોખમ-નુકશાન-ફાયદો, તેના સચોટ અનુભવ ખાત્રી વિચારો. હુંમેશાં ખાનેકુ' સ્વાદ તે સરેકુ ખીલાવ.’ મહાનુભાવ ! તમે પણ આથી ખર્ચા, એકલુ' પર પકારીનું કાર્ય ન કરા. શાસ્ત્રનાં વાક્રયાથી પોતે ખચી લ્યા, પછી પાપકા માટે બીજાને જાવા. રાજ્ય તરફથી રાકાતા વકીલે પેાતાની વકીલાત ને લેખ મદારી પણુ સમજે. એલચી જવાખદારી ને જોખમદારી એ સમજીને વાત કરે છે. તેમ શાસનના વકીલ માત્ર ન ખના, પણ કાઉન્સીલર-એલચી અને. કાઉન્સીલર પેાતાની જાતને ને રાજ્યને બન્નેને બચાવી લે. ખીજી