Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti Catalog link: https://jainqq.org/explore/006438/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ VYAKARAN PRASAN OHS NA SUTRA શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #4 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराज विरचितया सुदर्शिन्याख्यया व्याख्यया समलङ्कृतं । हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् ॥प्रक्षव्याकरा PRASHNAVYAKARANA & SUTRAM βφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφέ नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानिपण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः पालि(मरवाड)निवासि-श्रेष्टिनः श्रीमतः मुकनचन्दजी बालिया, महाशय तथा अ.सौ. तद्धर्मपत्नी सुकनबाई-प्रदत्त-द्रव्यसाहा. य्येन अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथमा-आवृत्तिः वीर-संवत् विक्रम संवत् ईसवीसन प्रति १००० २४८८ २०१८ १९६२ मूल्यम्-रू० २०-०-० oooooooooooooooooooooooooooooooo Oppppppppppppppppppa Page #5 -------------------------------------------------------------------------- ________________ - મળવાનું ઠેકાણ: શ્રી અ, ભા. , સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, છે. ગરેડિયા કૂવા રેડ, ગ્રીન લજ પાસે, રાજકોટ, (સૌરાષ્ટ્ર ). Pablished by : shri Akhil Bharat s. s. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road,RAJKOT, (Saurashtra), W. Ry, India. પ્રથમ આવૃત્તિ: પ્રત ૧૦૦૦ વીર સંવત્ : ૨૪૮૮ વિક્રમ સંવત : ૨૦૧૮ ઈસવી સન : ૧૯૬૨ : મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટિગ પ્રેસ, ઘીકાંટા રેડ : અમદાવાદ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ प्रश्नव्याठराया सूत्र ठी विषयानुभशष्ठा अनु. विषय पाना नं. १ भंगलायर २ अवतरशिष्ठा प्रथम अध्ययन - प्रथम भाग १० ૧૩ १७ २० ૨૧ 23 २४ 3 आस्व और संवर लक्षायो ठा नि३पाया ४ पहला अधर्मद्वारा नि३पाया। ५ भृषावा३प ठूसरा अधर्मद्वार छा नि३पाया ६ यथात् नाम डे तीसरा अधर्मद्वार छा नि३पारा ७ स्थलयर यतुष्पट प्राशीयों छा नि३पारा ८ उरः परिसर्प डेमेटों छा नि३पा ८ मुष्ठ परिसर्प डे भेटों छा नि३पारा १० जेयरवों छा नि३पारा ११ प्राणीयों हे वध डे प्रहार छा नि३पारा १२ यतुरिंद्रिय छवों ही हिंसा हरने वालों हे प्रयोन उा नि३पा १३ पृथिवीष्ठाय छवों हिंसा ठेठारा छा नि३पारा १४ अप्ठाय छवों ठी हिंसा उरने ठे प्रयोन ठा नि३पारा १५ वायुठाय छवों डी हिंसा उरने ठे प्रयो नठा नि३पाया १६ वनस्पतिष्ठाय छवोंठी हिंसा उरने हे प्रयोग नठा नि३पाया १७ स्थावराहिछवों छो से २ भावों से युन्त होटर हिंसठन भारते है उनष्ठा नि३पाया १८ अतिनिर्देशपूर्व भंसुद्धि वाले लो ठौन २ छवों छो भारते है उनठा नि३पारा १८ ठौन २ व पाप उरते है उनष्ठा नि३पाया २६ ૩૨ 33 भा ४० ४१ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #12 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ४४ ४८ ४८ 40 પ૧ પ૩ પ૪ २० से २ धर्भ उरते है वैसा ही इस प्राप्त होनेठा नि३पारा २१ नरमें उत्पत्ति हे अनन्तर वहां दुःजानुभव छा नि३पारा २२ पापि छव नरष्ठों में उसी २ वेहना छो हितने छाला भोगते है उनठा नि३पारा २३ नारठीय व ज्या २ उहते है वह वार्यान २४ परभाधार्मिठ नारठीय शवोंठे प्रति ज्या २ उरते है उनष्ठा ध्थन २५ वेटनाओं से पीडित नारठावों आउंछा नि३पापा २६ परभाधार्मिष्ठों छेद्वारा ठी गछ यातनाओं हे प्रष्ठार ठा नि३पारा २७ यातना डे विषयमें आयुधों (शास्त्रों) हे प्रष्ठारों छा नि३पारा २८ परस्पर में वेटना छो उत्पन्न उरते हमे नारठीयों ही हशा ठा वर्शन २८ नारठवोंठे पश्चाताप ठा नि३पारा उ० तिर्थगति छवो डेटःजो ठा नि३पारा १ यतुरिन्द्रिय अवों दुःज ठा नि३पारा ३२ त्रिन्द्रिय छवों छेटुःज ठा नि३पा 33 द्विन्द्रिय छवों दुःज ठा वर्शन उ४ सेठेन्द्रिय छवटज छा वर्शन उ4 दुःजो प्रष्ठार डा वर्शन उ६ भनुष्यभव में दुःजो रे प्रहार छा नि३पारा पप ५७ ५८ ૬૧ www ६८ ठूसरा अध्ययन ७ ७५ ७८ ८० उ७ सीवयन ठा नि३पारा 3८ सलीध्वयन डे नाभ ठा नि३पा 3८ जिस भाव से अली वयन हा पाता है उसठा नि३पारा ४० नास्तिवाहियों छे भत ठा नि३पाया ४१ अन्य मनुष्यों भृषाभाषा छा नि३पारा ४२ भृषावाहियों व धातठवयन ठा नि३पारा ४3 भृषावाहियों ठो नरठ प्राप्ति३प इस प्राप्ति ठा वर्शन ४४ मीठ वयन छा इलितार्थ नि३पारा U ૯પ १०७ ૧૧૨ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #13 -------------------------------------------------------------------------- ________________ तीसरा अध्ययन ४५ अत्ताहान ट्ठे स्व३प डा नि३पा ४६ अत्ताहान तीस नामों का नि३पा ४७ पश्र्चम अन्तर्द्वारगत तस्रों (योंरों ) डावन ४८ परधनसुध राभखों के स्व३पा नि३पा ४८ परधनमें सुज्ध राष्ट्र्जो दे संग्राम डावन ५० अत्ताहान (योरी) डे प्रकार का नि३पा सागर स्व३ प्रा निपा पर तस्रार्थ प्रानिपा 43 अहत्ताहान ट्ठे इस प्रा नि३पा ४ योर लोड या इस पाते है उनका नि३पा ५ अत्तग्राही थोर कैसे होडर कैसे इस पाते है उनका नि३पा ५६ अहत्तग्राही थोर स इस प्रो पाते है उसका नि३पा ५७ अहत्तग्राही थोर डी परसोड में डौन गति होती है उनका निपा व ज्ञानावरए आहि अष्टविध प्रर्भों से अंधशा प्राप्तडर संसारसागर में रहते है इस प्रकार का संसारगागर स्व३प प्रा निपा डिस प्रकार के अहत्ताग्राही थोरों प्रो डिस प्रकार डाइल मिलते है ना निपा ६० तीसरे अध्ययना उपसंहार थोथा अध्ययन ६१ अह्म ऐ स्व३प प्रा नि३पा ६२ अल नाभों प्रा और उसके लक्षणों का निप ६३ भोह से मोहित सुद्धिवालों से अल डे सेवन डे प्रकारों निपा ६४ यद्रुवत्र्त्याहिङों डा और उनके लक्षणों का वर्षान ६५ जलहेव और वासुदेव डे स्व३प डा नि३पा શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧૪ ११७ ૧૧૯ १२२ ૧૨૪ ૧૨૯ १३० ૧૩૨ ૧૩૬ १३८ १४० १४७ ૧૫૦ ૧૫૨ ૧૫૯ ૧૬૩ ૧૬૪ ૧૬૬ ૧૬૮ १७० १७५ Page #14 -------------------------------------------------------------------------- ________________ ६६ सम्रह्म सेवी ठौन होते है ? उनष्ठा नि३पाया ६७ युगलिष्ठों स्व३५ ठा नि३पारा ६८ युगलिनीयों स्व३५ ठा नि३पारा ६८ यौथे सन्तभर छा नि३पारा ७० योथा अध्ययन ठा उपसंहार ૧૮૨ ૧૮૩ ૧૯૦ ૧૯૬ २०० पांयवा अध्ययन ७१ परिग्रह स्व३५ ठा नि३पारा ૨૦૧ ७२ परिग्रह छे तीस नाभों हा नि३पारा २०४ ७3 पिस प्रहार से छव परिग्रह उरते है उनठा नि३पारा २०७ ७४ भनुष्य परिग्रह ठा नि३पा ૨૧૩ ७५ परिग्रह व छो ठिस इस डी प्राप्ति होती है उनष्ठा नि३पा २१८ ७६ पांयवा अध्ययन ठा उपसंहार ૨૨૧ टूसरा भाग - पहला अध्ययन ૨૨૩ ૨૨૬ ૨૩૧ ૨૩૩ २४६ ७७ पांथसंवर द्वारों डे नाभ और उनठे लक्षाशों छा नि३पारा ७८ प्रथमसंवरद्वार छा नि३पारा ७८ अहिंसाठे महात्म्य छा नि३पाया ८० महिंसा धारा उरने वाले महापुष स्व३५ ठा नि३पारा ८१ अहिंसा छो पालन उरने छो उद्धत होने वालों पुर्तव्य ठा नि३पारा ८२ अहिंसाव्रत छी छसिभिति नाम ही प्रथम भावना छा नि३पारा ८3 भनोगुप्ति नाभ ठी ठूसरी भावना ठा नि३पारा ८४ वयनसभिति नाभठी तीसरी भावनाठे स्व३५ ठा नि३पा ८५ मेषशासभिति नाभछी यौथी भावना डे स्व३पठा नि३पारा ८६ निक्षेप नाभठी पांयवी भावना ठा नि३पारा ८७ प्रथम अध्ययन डा उपसंहार ૨પર ૨પપ ૨પ૭ ૨૫૮ ૨૬૨ ૨૬૪ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ दूसरा अध्ययन ८८ सत्य हे स्व३पानिपा ८८ अनुविचिन्त्य समिति नाभट्ठी प्रथम भावना ठे निपा ८० डोधनिग्रह३प दूसरी भावना डा नि३पा ८१ सोलनिग्रह३ तीसरी भावना प्रा नि३पा ८२ धैर्य नाभी यौथी भावना ठे स्व३ प्रा निपा કે ८3 पांथवी भौन भावना हे स्व३प प्रा निपा ८४ अध्ययन का उपसंहार स्व३प तीसरा अध्ययन ८ अत्तानविरमा स्व३प डा नि३पा ८६ सा मुनि अत्ताघनाहि व्रत डा आराधन नहीं डरते उसा निपा ८७ ऐसा मुनि स व्रत प्रा पालन पर सङते है उसका नि३पा ८८ विवस्तवसतिवास नाभडी प्रथम भावना प्रानि३पा ८८ अनुज्ञातसंस्तार नाभडी दूसरी लावना का नि३पा १०० शय्यापरिऽर्भ वन ३प तीसरी भावना प्रा नि३पा १०१ अनुज्ञातभत नाभ यौथी लावना का नि३पा १०२ विनय नाभट्ठी पांयवी लावना १०३ अध्ययना उपसंहार निपा यौथा अध्ययन શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર १०४ ब्रह्मयर्थ डे स्व३प प्रा नि३पा १०५ ब्रह्मयर्य आराधना इस १०६ ब्रह्मयारी हो जायगीय और अनायशीय साहि ठा निपा १०७ असंसत वासवसति नाभट्ठी प्रथम भावना प्रा नि३पा ૨૬૬ २८२ २८४ ૨૮૬ २८८ ૨૯૦ ૨૯૨ ૨૯૫ ૨૯૯ ३०२ ३०८ ૩૧૧ ૩૧૩ ૩૧૫ ३१७ ૩૧૯ ३२२ 330 333 ૩૩૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ १०८ स्त्रीप्रथा विरति नाभी दूसरी भावना प्रानिपा १०८ स्त्री३प निरीक्षा वन नाभडी तीसरी भावना प्रा नि३पा ११० पूर्वरत पूर्वडीडिताहि विरति नाभडी चौथी भावना डा निपा १११ प्रशीतलोभनवन नाभडी पांयवी भावना प्रा नि३पा ११२ यतुर्थ अध्ययना उपसंहार पांथवा अध्ययन ११ परिग्रहविरमा डा नि३पा ११४ प्रसस्थावर विषय अपरिग्रह प्रावर्शन ११५ अल्पनीय वस्तु नि३पा ११६ डल्पनीय अशनाहिं प्रा नि३पा ११७ संयतायार पाल की स्थिति प्रा नि३पा ११८ निस्पृहा नाभी पहली भावना प्रा निपा ११८ यक्षुरिन्द्रि संवर नामडी दूसरी भावना प्रानि३पा १२० धापोन्द्रियसंवर नाभडी तीसरी भावना प्रानि३पा १२१ हिवेन्द्रियसंवर नाभी यौथी भावना प्रानि३पा १२२ स्पर्शेन्द्रियसंवर नाभडी पांयवी भावना प्रा नि३पा १२३ अध्ययन प्रा उपसंहार १२४ दृशभाजंग में श्रुतस्धाहि डा नि३पा १२५ शास्त्रप्रशस्ति શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર || AHTA || 33८ ३४१ ३४२ ૩૪૫ ३४७ ३४८ ૩૫૩ ૩૫૬ ૩૫૯ ३६४ ३७१ ३७५ ३८२ उ८५ ३८८ ३८२ ३८४ उप Page #17 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ પ્રશ્નવ્યાકરણસૂત્રના ગુજરાતી અનુવાદ મગળાચરણ— હું તે સિદ્ધ ભગવાનેાને હંમેશા નમસ્કાર કરૂ છું કે જે નિરજન અષ્ટક મળરૂપ અજનથી તદ્ન રહિત થઈ ગયાં છે, અને એ જ કારણે જે મુક્તિરૂપ ભવનની મધ્યમાં વિરાજમાન થયેલ છે, જેમને બતાવેલ સન્માર્ગે ચાલવાથી જીવાને સ્થિર સિદ્ધિરૂપી રાજ્યની પ્રાપ્તિ થાય છે. જેઓ પોતે અત્યંત વિશુદ્ધ ખની ગયેલ છે, અને સિદ્ધિ નામની ગતિને પ્રાપ્ત કરી ચૂકયાં છે. ॥ ૧ ॥ હુ' તે ગૌતમ ગણધરને મન, વચન અને કાયાથી નમસ્કાર કરૂ છું કે જેમણે તપસ્યાના પ્રભાવથી અનેક લબ્ધિયાને પ્રાપ્ત કરી છે, સુર અને અસુરો આવીને જેમને નમન કરે છે, જેમના પ્રભાવથી જીવેાના સંદેહ તથા મેાહુના નાશ થઈ જાય છે, જે શરીરની કાંતિથી જાજવલ્યમાન રહે છે, જે શાસનના દિવાકર સમાન છે, જે ભગવાન મહાવીરના અન્તિમ ગણધર છે, રાગાદિ દોષોથી જે તદ્ન વિશુદ્ધ અની ચૂકયા છે, જીવાની મુશ્કેલીઓને જે દૂર કરનારા છે, કેવળજ્ઞાનના પ્રભાવથી જેમણે સમસ્ત જીવાદિક વસ્તુઓને સારી રીતે જાણી લીધી છે, જે તેજવી છે તથા જેમણે મુક્તિ પ્રાપ્ત કરી લીધેલ છે. ॥ ૨ ॥ હું તે દયાળુ ગુરુવરને નમસ્કાર કરૂ છુ કે જેમનાં મનેહર ચરણુ, કમળનાં સમાન કામળ છે, અને જે વિમળજ્ઞાન દેનાર બેાધના દાતા છે, તથા જેમનું મુખ સદા ઘેરા સહિતની મુહપત્તિથી શેાભે છે. ॥ 3 ॥ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ અવતરણિકા તીર્થકર પ્રભુની વાણુને નમન કરીને હું, “ઘાસિલાલમુનિ આ પ્રશ્નવ્યાકરણ સૂત્ર પર આ “સુશિની' નામની ટીકા બનાવું છું. મેં ૪ II આ અતિ વિચિત્રાકાર, અનિયત સ્વભાવવાળા, અપાર, અસાર સંસારમાં ધન આદિ વિવિધ ઉપાયોથી સુખ પ્રાપ્ત કરવા માટે સમસ્ત સંસારી છે પ્રયત્ન કરતા રહે છે, છતાં પણ આ સંસારમાં કઈપણ જીવ વાસ્તવિક સુખને અનુભવ કરી શકતું નથી. તેનું શું કારણ છે, એ વિચાર જ્યારે કરવામાં આવે છે ત્યારે એવું લાગે છે કે આ સંસારનાં જેટલાં સુખ છે તે વાસ્તવિક સુખ નથી, પણ સુખને આભાસ જ છે. કારણકે તે ઇન્દ્રિય અને મનથી ઉન્ન થાય છે. વાસ્તવિક સુખ તે મેક્ષમાં જ છે. કારણકે તે સુખ નિરતિશયરૂપ છે. વૈકાલિક દુઃખના અત્યંત અભાવવાળી જે પરમાનંદ સદુભાવરૂપતા છે, તેને જ નિરતિશયતા કહે છે. એવા પ્રકારનું નિરતિશયરૂપ જે સુખ છે તે સંસારમાં મળતું નથી. કારણકે સાંસારિક સુખ દુઃખાનુષક્ત છે. મોક્ષનું સુખ તેવું નથી. તેથી જ સૂક્ષ્મ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીનાં સમસ્ત પ્રાણી સુખની ઈચ્છાવાળાં અને દુઃખથી વિમુખ થતાં દેખાય છે. તેથી તે નિર્ણય કરે જરૂરી થઈ પડે છે કે તે નિરતિશય સુખનું સાધન કયું છે? જ્યારે તે પ્રકારને ઊંડે વિચાર કરવામાં આવે છે ત્યારે એ જ નિશ્ચય પર અવાય છે કે તે સુખનું સાધન કેવળ મેક્ષ જ છે, સંસાર નથી. કારણકે જે સુખ સંસારજન્ય હોય છે તે ઈન્દ્રિય અને મનના સંગથી પેદા થયેલ હોવાથી ઉત્પત્તિ અને નાશને પ્રાપ્ત કરનારું હોય છે, અને તેથી તે વચ્ચે વચ્ચે દુઃખથી મિશ્રિત રહ્યા કરે છે. તેથી તે મૃગજળનાં ઊંચાં નીયાં જળતરના વિશ્વમનાં જેવું અસાર હોય છે. તે કારણે નિરતિશય સુખનું સાધન સંસાર થઈ શકતો નથી પણ એક માત્ર મોક્ષ જ તેનું સાધન બની શકે છે. એવી જ મહામુનિની માન્યતા છે. તેથી જે પ્રાણીને તે નિરતિશય સુખ પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તેમણે મેક્ષ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવા જોઈએ. અને મોક્ષની પ્રાપ્તિ જ્ઞાન અને ક્રિયાના સેવનથી જ થાય છે. તેથી જ્ઞાન અને ક્રિયા એ બને તેના કારણરૂપ હોવાથી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #19 -------------------------------------------------------------------------- ________________ સાધન તરીકે યેગ્ય છે. નહીં તે મોક્ષની પ્રાપ્તિ થશે નહીં અને એમ થવાથી સુખની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ બની જશે. જ્ઞાન હોય તો જ ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોને ઉપાદાન-(ગ્રહણ) અને ત્યાગ કરવા બાબતમાં જીવેની બુદ્ધિ કામ કરી શકે છે, જ્ઞાન ન હોય તો નહીં. ત્યારે તે (તે જ્ઞાનના અભાવે) ફક્ત આસ માં જ રોકટોક વિના પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. તે કારણે જ્ઞાનને અત્યંત આદરણીય બતાવ્યું છે. એવું તે જ્ઞાન સ્વ અને પરનું ઉપકારક હોવાથી અહીં શ્રુતરૂપે ગ્રહણ કરવામાં આવેલ છે. અહીં પ્રશ્નવ્યાકરણ જ તે શ્રુતજ્ઞાન છે. શંકા-શાસ્ત્રની શરૂઆતમાં, મધ્યમાં, અને અસ્તે કરવામાં આવેલ મંગળાચરણ નિવિદને તેની પરિસમાપ્તિને માટે હોય છે. તથા જે તે શાસ્ત્રનું અધ્યયન કરનાર હોય છે તેઓ તે શાસ્ત્રની ધારણાથી સુશોભિત રહ્યા કરે છે, અને એ રીતે તે શાસ્ત્ર શિષ્યોપશિષ્યની પરંપરા સુધી પહોંચે છે. તથા શાસ્ત્રના આરંભમાં, મધ્યમાં અને અને મંગળાચરણ કરવું તે શિષ્ટ પુરુષને આચાર પણ છે. છતાં પણ સૂત્રકારે આ સૂત્રમાં મંગળાચરણ કેમ કર્યું નથી? ઉત્તર–આ પ્રકારની આશંકા યંગ્ય નથી, કારણ કે ભગવાન દ્વારા કહેવામાં આવેલ આ શાસ્ત્ર જ સાક્ષાત્ મંગળસ્વરૂપ છે, તેથી તે પોતે જ મંગળરૂપ છે. તેથી સ્વયં મંગળરૂપ બનેલ શાસ્ત્રમાં મંગળરૂપતા હોવાથી શાસ્ત્રકારે તેને સૂત્રરૂપે બાંધવાની અપેક્ષાએ મંગળાચરણ કર્યું જ છે. વળી સાંભળે શાસ્ત્રકારે આ શાસ્ત્રમાં “સંપૂ રૂમો આ પ્રમાણે ભગવાનના આમંત્રણથી આદિ મંગળ, પ્રથમ સંવરદ્વારમાં ભગવતી અહિંસાના વર્ણનરૂપ મધ્યમંગળ, અને “નાચત્તા વીરેન માવા પચાસ” અન્તમાં એ પ્રકારનાં કથનથી અંત્યમંગળ કર્યું છે, એમ સમજી લેવું. હવે આ વિષયમાં વધુ કહેવાથી શું લાભ? શંકા–“પ્રશ્નવ્યાકરણ”ને શબ્દાર્થ શું છે? ઉત્તર--અંગુષ્ઠ આદિ વિદ્યાઓનું નામ પ્રશ્ન છે. તે પ્રશ્નોનું આ સૂત્રમાં વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેથી તેનું નામ પ્રશ્નવ્યાકરણ પડ્યું છે. તેમાં ૧૦૮ પ્રશ્ન, ૧૦૮ અપ્રશ્ન, અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન છે. જે વિદ્યાઓ અથવા મંત્ર, પૂછવામાં આવતાં શુભ અને અશુભનું કથન કરે છે, તેમને પ્રશ્ન કહે છે. પૂછળ્યા વિના જ શુભ અને અશુભ બતાવનારને અપ્રશ્ન કહે છે. તથા જે મિશ્રરૂપે–પૂછવામાં આવતાં શુભ અને અશુભ બનેને પ્રગટ કરે છે તે પ્રશ્નાપ્રશ્ન કહેવાય છે. એ જ રીતે બીજા પણ નાગકુમાર, સુપર્ણકુમાર તથા અન્ય ભવનપતિઓની સાથે, સાધુઓના ઘણા સંવાદ આ સૂત્રમાં બતાવવામાં આવ્યા છે. નંદીસૂત્રના વાચનકાળમાં પ્રશ્નવ્યાકરણમાં પિસ્તાળીશ અધ્યયન સમુપલબ્ધ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #20 -------------------------------------------------------------------------- ________________ (પ્રાપ્યો હતો. તે વાત “હે વિનં gogવાર થી લઈને “રે તે પvganળા સુધીના આ નંદીસૂત્રના પાઠથી સિદ્ધ થાય છે. ત્યારબાદ સ્થાનાંગસૂત્રના વાચનકાળમાં પિસ્તાળીશ અધ્યયનમાંથી ફક્ત દસ જ ઉપલબ્ધ હતાં. તે વાતનું સ્થાનાંગસૂત્રના આ પાઠથી પ્રતિપાદન થાય છે-“Twાવાળા હર માં gછત્તા સંગા” ઈત્યાદિ. પણ અત્યારે તે ઉપમા, સંખ્યા, ઋષિભાસિત, આચાર્ય. ભાસિત, મહાવીરભાસિત આદિ દશ અધ્યયન પણ ઉપલબ્ધ નથી, કારણકે તેને વિચ્છેદ થઈ ગયું છે. તેથી પાંચ આસવ અને પાંચ સંવર સંબંધી આ દશ અધ્યયનો જ ઉપલબ્ધ છે. અનુત્તરપપાતિકસૂત્ર નામનું જે નવમું અંગ છે તેમાં એવું વર્ણન કરવામાં આવેલ છે કે તપ સંયમની આરાધના કરનાર જીવ સૌધર્મ આદિદેવલોકોમાં ઉત્પન્ન થાય છે, તથા જે ઉત્કૃષ્ટ તપ સંયમની આરાધના કરે છે તેઓ એ જ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે, પણ જેનું આયુષ્ય સાતલવ પરિમિત છે, હીન છે, તેઓ કર્મોને ક્ષય કરી શકતાં નથી. તેથી કર્મક્ષયને અભાવે તેઓ વિજયાદિક વિમાનમાં ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટ તપ સંયમની આરાધનાથી સંયમશાળી જીવેને અંગુષ્ઠ વિદ્યા. દર્પણ વિદ્યા આદિ વિદ્યા પ્રાપ્ત થાય છે. તેમની મદદથી તે પ્રતિવાદીઓના પ્રશ્નોના ઉત્તર આપે છે. તેમની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) આ સમયમાં તેમને વિચ્છેદ થઈ જવાથી થઈ શકતી નથી. હાલમાં તે પાંચ આસવ અને પાંચ સંવરનું પ્રતિપાદન કરનાર ફક્ત આ પ્રશ્નવ્યાકરણ જ ઉપલબ્ધ થઈ શકે છે. પાંચ આસવ અને પાચ સંવરનું જ્ઞાન થયા વિના ઉત્કૃષ્ટ તપ સંયમની આરાધના થઈ શક્તી નથી. તે કારણે આસવ અને સવરના સ્વરૂપનું નિરૂપણ કરનાર આ પ્રશ્નવ્યાકરણનું નિરૂપણ કરવામાં આવે છે. એ જ નવમાં અંગ સાથે તેને સંબંધ છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #21 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્નવ્યાકરણમાં પાંચ આસવ અને પાંચ સંવર વિષેનાં દસ અધ્યયન છે, તેથી તેના બે ભાગ પાડવામાં આવ્યા છે. આસ્રવા બંધના કારણરૂપ હોવાથી આસવાનું વર્ણન પહેલા ભાગમાં કરવામાં આવ્યું છે, અને સંવર આસવના પરિત્યાગને માટે ઉપાયરૂપ હોવાથી તેમનુ વર્ણન આસ્રવન વર્ણન પછી બીજા ભાગમાં કરેલ છે. ગમે તેવા બુદ્ધિશાળી માણસ હોય પણ જો તે દુઃખના સ્વરૂપથી અજાણ રહે તે તેને પરહાર કરવાના ઉપાયરૂપ માની પ્રાપ્તિ તે કરી શકતા નથી. તથા જેમ જ્વર આદિ રોગામાં તેનું પૂર્ણ નિદાન કર્યા વિના તેનું શમન કરવાના ઉપાય જડતા નથી તેમ આસ્રવતત્ત્વનું પરિજ્ઞાન જ્યાંસુધી જીવને થાય નહીં, ત્યાંસુધી તેમને રોકનાર-તેમના નિરોધક-સ’વરરૂપ માને જાણવાની જિજ્ઞાસા તેનામાં ઉત્પન્ન થઈ શકતી નથી. તેથી સૌથી પહેલાં ઉદ્દેશપ્રાપ્ત પાંચ આસ્રવેાના નામ સૂત્રકાર પ્રગટ કરે છે. તેમનુ સ્વરૂપ આગળ જતાં વિસ્તારથી સ્પષ્ટ કરવામાં આવશે. તે પાંચ આસ્રવામાં પણ સૂત્રકાર સૌથી પહેલાં હિસારૂપ આસ્રવનું નિરૂપણ કર્યુ છે તેનું કારણ એ છે કે હિંસા સિવાય મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ, એ જે આસવ દ્વાર છે, તેમના વડે હિંસા જ ઉત્પન્ન થાય છે. તે કારણે તે હિંસામાં પ્રધાનતા આવવાથી, સૂત્રકાર સૌથી પહેલાં એજ હિંસારૂપ આસ્રવદ્વારનું નિરૂપણ કરે છે-“નવૂ ળમો’ઇત્યાદિ આ સૂત્રના સંબંધને માટે તેમાં તેનું વાળ” ઈત્યાદિ ઉત્પ્રેષક વાકયના સ'ખ'ધ એડી દેવા જોઇએ. એટલે કે તે કાળે અને તે સમયે ચપા નામની એક નગરી હતી. કાણિક રાજા ત્યાંના રાજા હતા. તેમની રાણીનુ નામ ધારિણી દેવી હતું. તી કર પર પરાનુસાર વિહાર કરતાં કરતાં ત્યાં સુધર્માંસ્વામીનું આગમન થયું. ઈત્યાદિ પ્રકારનું આખું વન જેમ ઔપપાતિક સૂત્રમાં કરાયુ છે તે પ્રમાણે સમજી લેવું અને તેને “સઁધૂ ળમો ” આ સૂત્રના સબંધને માટે અહી જોડી દેવુ જોઇએ. સુધર્માસ્વામી અને જમ્મૂસ્વામીનું વર્ણન જ્ઞાતાસૂત્રના પહેલા અધ્યયનમાં કરેલ છે. તે તે પણ ત્યાંથી સમજી લેવુ' જોઈ એ. હવે જ ખૂસ્વામી અને સુધર્માસ્વામી વચ્ચે આ પ્રશ્નવ્યાકરણસૂત્રને વિષે જે પ્રશ્નોત્તરરૂપે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ વાતચીત થઈ છે તેને સૂત્રકાર પ્રગટ કરે છે–“નરૂm મંતે !ઈત્યાદિ. ' હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીર, કે જેમણે સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરી લીધું છે, તેમણે અનુત્તરપપાતિક દશાંગ નામના નવમા અંગને જે આ પ્રમાણે અર્થ પ્રરૂપિત કર્યો છે, તે તે સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરેલ શ્રમણ ભગવાન મહાવીરે પ્રશ્નવ્યાકરણ નામના દસમાં અંગને યે અર્થ નિરૂપિત કર્યો છે? તે પ્રશ્નનો ઉત્તર આપતા સુધર્મા સ્વામીએ તેમને આ પ્રમાણે કહ્યું–હે જંબૂ ! તમારા પ્રશ્નને જવાબ આ પ્રમાણે છે––સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરેલ શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રશ્નવ્યાકરણરૂપ દસમાં અંગનાં બે દ્વાર પ્રરૂપિત કર્યા છે, તેમાં પહેલું આસવ દ્વાર છે અને બીજું સંવર દ્વાર છે. “હે ભદન્ત! સિદ્ધિગતિને પ્રાપ્ત કરેલ શ્રમણ ભગવાન મહાવીરે કેટલાં અધ્યયન પ્રરૂપિત કર્યા છે ?” આ પ્રમાણે જંબુસ્વામી વડે પૂછવામાં આવતા સુધર્માસ્વામીએ તેમને કહ્યું– હે જ બૂ! સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલ શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ દ્વારના પાંચ અધ્યયન પ્રરૂપિત કર્યા છે.” આસ્રવ ઔર સંવર કે લક્ષણો કા નિરૂપણ પ્રશ્ન–“બીજાં દ્વારનાં કેટલાં અધ્યયન પ્રરૂપિત કર્યા છે?” ઉત્તર–-એટલાં જ અધ્યયન બીજા દ્વારા પણ પ્રરૂપિત કર્યા છે. ” જ બૂસ્વામીએ ફરીથી સુધર્માસ્વામીને પૂછ્યું કે-હે ભદન્ત ! સિદ્ધિગતિ નામના રથાનને પામેલ શ્રમણ ભગવાન મહાવીરે તે આસ્ત્ર અને સંવર સંબંધી અધ્યયને અર્થ કે પ્રરૂપિત કર્યો છે? આ પ્રમાણે અણગાર જ બુસ્વામી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #23 -------------------------------------------------------------------------- ________________ વડે પૂછાતાં સ્થવિર આર્યસુધર્માએ તે જંબૂ અણગારને કહ્યું-“જૂ ફળનો ઈત્યાદિ. ટીકાર્થ–આ સૂત્રમાં “ગંગૂં પદ સંબોધન અર્થમાં વપરાયું છે. તેથી એ લક્ષિત થાય છે કે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે “કંબૂ ફળો” હે જંબૂ! આ નીચે પ્રમાણેનું પ્રશ્નવ્યાકરણરૂપ શાસ્ત્ર વોરા”િ તમને કહીશ. “ગોચરવિંછિયં” આ શાસ્ત્રમાં આસ્રવ અને સંવરદ્વારના નિર્ણય તેમનાં લક્ષણે અને ભેદાદિના કથનપૂર્વક કરવામાં આવ્યા છે. “વિનિર્થિ ” પદનો અર્થ વિશેષરૂપે નિર્ણિત કરે; તથા આસવને અર્થ કર્મબંધના કારણરૂપ પ્રાણાતિપાતાદિક થાય છે. તેમના દ્વારા જ આત્મારૂપી તળાવમાં જળ સમાન કર્મોનું આગમન થયા કરે છે. જેમ તળાવમાં પાણી આવવા માટે નાળાં હોય છે, તે જ પ્રમાણે આત્મામાં પણ પ્રાણાતિપાત આદિપ નાળા દ્વારા જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપ જળનું આગમન થતું રહે છે. અથવા આવવું તે આઅવે છે. તે આસવ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારને બતાવ્યું છે. પાણીમાં પડેલી નૌકામાં છિદ્રો દ્વારા જે જળનું આગમન થાય છે તે દ્રવ્યાસવ છે. પ્રાણાતિપાત આદિ અશુભ ક્રિયાઓ દ્વારા આત્મામાં જે કર્મોના આગમન થાય છે તે ભાવાસ્ટિવ છે. તેનું તાત્પર્ય એટલું જ છે કે સંસારરૂપી સાગરની અંદર આ આત્મારૂપી નાવમાં પ્રાણાતિપાત આદિ છિદ્રો દ્વારા કમરૂપી જળનું જે આગમન થયા કરે છે તેને આસ્રવ કહે છે કર્માગમનના કારણરૂપ તે પ્રાણાતિપાત આદિ પાંચ પ્રકારના આસ્રવ છે. કમરૂપ જળ જે કિયાઓથી આત્મારૂપ સરોવરમાં પ્રવેશ પામતું અટકે છે તે ક્રિયાઓને સંવર કહે છે પ્રાણાતિપાત આદિ કિયાઓનું વિરમણ થવું એ જ કર્મોને રોકવાના ઉપાયભૂત સંવર છે, અથવા સંવર એટલે રેકવું. તે સંવર પણ દ્રવ્ય અને ભાવની અપે. ક્ષાએ બે પ્રકારનો છે. પાણીમાં તરતી નૌકાના જે છિદ્રોમાંથી પાણી પ્રવેશ કરતા હોય તે છિદ્રોને ચીકણી માટે આદિથી બંધ કરી દેવા તે દ્રવ્યની અપેક્ષાએ સંવર છે, તથા પ્રાણાતિપાત વિરમણ આદિ ઉપાયોથી આત્મામાં પ્રવેશ કરતાં કમેને રોકી લેવાં તે ભાવની અપેક્ષાએ સંવર છે. તે સંવર પણ પ્રાણાતિપાત શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #24 -------------------------------------------------------------------------- ________________ આદિન વિરમણથી પાંચ પ્રકારનો છે. એ પાંચ આસ્ત્રોનું અને સંવરનું આ શાસ્ત્રમાં સૂત્રકાર પિતે જ લક્ષણ પ્રદર્શનપૂર્વક વિસ્તારથી આગળ જતાં વર્ણન કરશે. એજ વાત “ખુવાવિનિરિઝર્ચ ” પદથી સૂત્રકારે સમજાવી છે. આ પ્રશ્નવ્યાકરણ “ઘવચળણ” પ્રવચનરૂપ પુષ્પમાંથી નીકળેલ રસના જેવું સારભૂત છે. જે:પ્રવચનપુષ્પ ભગવાન તીર્થકર મહાવીર પ્રભુરૂપી કલ્પવૃક્ષ પર વિકસિત થયેલ છે. માધુર્ય અને પ્રસાદગુણરૂપ વિશિષ્ટ શોભાથી તે યુક્ત છે, ભાવનારૂપ સુગંધિથી તે ભરેલું છે, આત્માનુભવરૂપ પરમ સ્વાદથી તે યુક્ત છે. તેનું તાત્પર્ય એ છે કે જેમ પુષ્પને સાર તેનો રસ મનાય છે, તે જ પ્રકારે આ પ્રશ્નવ્યાકરણ તીર્થકર પ્રભુના પ્રવચનમાં સારરૂપ મનાયું છે. ભવ્યજીવોનું તેના અધ્યયનથી એ સકષ્ટ પ્રયજન સધાય છે કે તેઓ પોતાના આત્માનો અનુભવ કરતા શીખી જાય છે. “નિરર્થ” આ પદથી એ પ્રગટ કરવામાં આવ્યું છે કે આ અંગમાં જે કંઈ પ્રતિપાદિત કરવામાં આવશે, તે મોક્ષના પ્રોજનરૂપ થશે, તે કારણે આ પદને એ પણ અર્થ થઈ શકે છે કે સૂત્રકાર એનું જે પ્રતિપાદન કરી રહ્યા છે તે એ હેતુથી જ કરી રહ્યા છે કે તેનું અધ્યયન કરનાર મુક્તિની પ્રાપ્તિ કરે. “મÉિ સુમાસિલ્ય” આ પદે દ્વારા એ વાત પ્રતિપાદન કરીને પ્રગટ કરવામાં આવી રહી છે કે તીર્થકર ગણધર આદિ દેએ જે વિષયઆસ્રવ સંવરરૂપ અથવા સકળ કર્મોનો ક્ષયને ઉપલક્ષિત અને નિરતિશયરૂપ ક્ષાયિક સુખના આસ્વાદ સ્વરૂપ નિર્વાણુ–મક્ષ તેમાં કહેલ છે, તે પિતે કલ્પનાથી કલ્પને ગ્રથિત કરેલ નથી પણ કેવળજ્ઞાનરૂપ દષ્ટિથી સારી રીતે વીણીવીણીને તે દરેક વિષયનું નિર્દોષ પ્રતિપાદન કર્યું છે. તીર્થકર સર્વજ્ઞપ્રભુએ કેવળજ્ઞાનથી પહેલાં તે વિષયને પિતાના જ્ઞાનના વિષયભૂત બનાવીને તેનું બાર પ્રકારની પરિષદમાં કથન કર્યું હતું, અને તેનું શ્રવણ કરીને અને મનમાં બરાબર ઉતારીને તે પ્રમાણે જ ગણધરાદિ દેવોએ ગ્રથન કર્યું છે. આ રીતે ઉકત વિશેષણોની સાર્થકતા ટીકાકારે પ્રગટ કરી છે. આ ગાથાને સંક્ષેપમાં એટલે જ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #25 -------------------------------------------------------------------------- ________________ અર્થ છે કે આ પ્રશ્નવ્યાકરણ શાસ્ત્ર પ્રવચનરૂપ વિકસિત પુ૫ના રસ જેવું સારભૂત છે. અને આ વિવેચન તીર્થકર પરંપરા પ્રમાણે જે પ્રમાણે થતું આવ્યું છે. તે પ્રમાણે જ થયું છે. ભાવાર્થટીકાકારે આ રીતે આસવ અને સંવરની વ્યુત્પત્તિ કરી છે— “ Taવંતિ-જાતિ , વર્મગwાનિ ચિતે શાસ્ત્ર: ” (જેના દ્વારા કર્મ જળ આવે છે તે આસ્ત્ર કહેવાય છે.) અથવા “શાસ્ત્રવાન્ ભવ:” (આવવું એટલે આસવ) “સંત્રિયન્ત-તિરુદ્ધમત્તે વિશર્મગજાનિ તે સંવરઃ ” ( જેના વડે કર્મળ પ્રવેશ પામતું અટકે છે તે સંવર છે ) અથવા “વળ સંg ( સંવર એટલે જવું) તેમાંથી પહેલી વ્યુત્પત્તિ પ્રમાણે કર્મબ ધનાં કારણરૂપ પ્રાણાતિપાત આદિ ક્રિયાઓને આસવ બતાવ્યાં છે. બીજી વ્યુત્પત્તિ પ્રમાણે આગમન માત્રનું નામ આસવ બતાવ્યું છે. તે તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારના કહેલ છે. દ્રવ્યાસવ કર્મબંધનું કારણ નથી. કર્મબંધનું કારણ તે ભાવાસવ જ છે, કારણકે પ્રાણાતિપાત આદિપ ભાવથી જ કર્મનું આગમન થાય છે. એ જ પ્રમાણે સંવરને વિષે પણ સમજવું. સંવર આસવને નિરોધક (રેકનાર) હોય છે, છિદ્રો દ્વારા નૌકામાં જળનું પ્રવેશવું તે આસવના સ્થાન સમાન છે અને તે છિદ્રોને બંધ કરી દેવા તે સંવરના સ્થાન સમાન છે. પ્રાણાતિપાતાદિરૂપ ભાવ, પ્રાણાતિપાત આદિ વિરમણરૂપ ભાવસંવરથી અટકે છે. અને એમ થવાથી જ નવીન કર્મોનું આગમન રેકાય છે. “નિશ્ચયાર્થ ”માં “ના” શબ્દનો અર્થ “દૂર થવું” થાય છે. તથા “વચન અર્થ જ્ઞાનાવરણીયાદિ કર્મjજ છે. તે કર્મjજ જે સ્થાનથી દૂર થઈ ગયું છે તેવું સ્થાન મેક્ષ છે. અને તે મોક્ષ જેનું પ્રજન છે તે નિશ્ચયાર્થ શાસ્ત્ર છે. અથવા નિશ્ચયને અર્થ મેક્ષ પણ થાય છે. એ મેક્ષની પ્રાપ્તિને માટે જ આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. તે સૂ. ૧ / શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #26 -------------------------------------------------------------------------- ________________ પહલા અધર્મદ્ગાર કા નિરૂપણ 66 ઉદ્દેશ પ્રમાણે જ નિર્દેશ થયા કરે છે તે ન્યાયે સૂત્રકાર ફળ અને નામની અપેક્ષાએ હવે આસવેાના પ્રકારોને પ્રગટ કરે છે—— ‘વવો પાસો” ઈત્યાદિ ટીકા –“નિäિ” જિનેન્દ્ર દેવે “” અંત પ્રભુના શાસનમાં, એટલે કે આ સસારમાં ૮ ” આસ્રવાને ‘ગળાતીબો ” અનાદિ “ વત્તો ” પ્રજ્ઞક્ષ ગદ્દો ’ (ખતાવ્યા) કર્યાં છે. હિંસામોમÄ યમ” ના વિદ્દો ચેવ” તે હિંસા, અસત્ય, ચારી, કુશીલ અને પરિગ્રહ એમ પાંચ પ્રકારના છે. રાગાદિ આંતરિક દુશ્મનાને જે જીતે છે તેને જિન કહે છે. જિન પ્રભુએ આસ્રવાને અનાદિ ખતાવ્યા છે તેનું કારણ એ છે કે આ સ`સાર અનાદિ અને અપર્યવસિત અન’ત છે. જો કે ભવ્યજીવેાની અપેક્ષાએ સ`સારમાં અનાહિતા હોવા છતાં પણ અપ વસિતા ખનતી નથી, છતાં પણ નાના જીવાની અપેક્ષાએ તે બને છે. આસ્રવ સંસારી જીવાને જ થાય છે, મુક્ત જીવાને થતા નથી. સંસારમાં રહેનાર જીવા જ સસારી જીવ છે. આ સસાર પ્રવાહ અને નાના જીવાની અપેક્ષાએ જે અનાદિ અનંત છે તે એ વાત પણ નક્કી થઈ જાય છે કે આસ્રવ પણ અનાદિ અનન્ત છે. અથવા જો એમ પણ કહેવામાં આવે કે આસવ જ સસાર છે અને સંસાર જ આસ્રવ છે, તેા એ રીતે પણ આસ્રવમાં અનાદિ અનંતતા સુઘટિત થઇ જાય છે. કારણકે તેની પ્રથમ ઉત્પત્તિ તે સ'ભવી શકતી નથી. જો આસવને એકાન્તતઃ સાદિ અને સપવસિત (સાન્ત) જ માનવામાં આવે તે તે પરિસ્થિતિમાં તે આસ્રવ જ્યાં સુધી સંસારીજીવમાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ ન થાય ત્યાં સુધી તે જીવ સિદ્ધોની જેમ કર્મબંધનથી મુક્ત જ રહેશે. તથા સપર્યાવસિત માનવામાં પણ તે જ મુશ્કેલી નડશે. એ રીતે સંસારી જીવમાં પણ કર્મબંધનના અભાવની સ્થિતિ આવી જશે. તેથી એમ જ માનવું જોઈએ કે તે આસ્રવ પ્રવાહ નાના છની અપેક્ષા એ અનાદિ અનંત છે. “અપર્યવસિત” પદ મૂળ ગાથામાં નથી. છતાં પણ અનાદિ પદથી તેનું ઉપલક્ષણ કરવામાં આવ્યું છે. પ્રમાદના વેગથી જીવની હત્યા થવી તે હિંસા ગણાય છે. પ્રમાદના વેગથી અસત્ય બોલવું તેનું નામ જૂઠ–મોર છે. પ્રમાદના ગથી પારકાનું દ્રવ્ય ગ્રહણ કરવું તેને અદત્તાદાન–ચેરી કહેવાય છે કામ સેવન કરવાને પરિત્યાગ કરે તેનું નામ બ્રહ્મ છે. આ બ્રહ્મને અભાવ હોવો તે અબ્રા છે. એટલે કે મિથુન સેવન કરવા રૂપ અશુભ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેવું તે અબ્રહ્મ કહેવાય છે. પરિગ્રહ એટલે ગ્રહણ કરવું. તે પરિગ્રહ નવ પ્રકારને છે–(૧) ધન, (૨) ધાન્ય, (૩) ક્ષેત્ર, (૪) વાતુ, (૫) ચાંદી, (૬) સુવર્ણ (૭) કુખ્ય, (૮) દ્વિપદ અને (૯) ચતુષ્પદ. “ર” શબ્દ અહીં સમુચ્ચયાર્થક છે છે, અને “ga” શબ્દ અવધારણાર્થક છે. તેનાથી એ વાતને પુષ્ટિ મળે છે કે આસવ, હિંસા આદિના ભેદથી પાંચ જ પ્રકારના છે. વધારે કે ઓછા નથી. આ કથનથી સૂત્રકારે દશ અધ્યયનવાળા આ પ્રશ્નવ્યાકરણ શાસ્ત્રના શરૂઆતનાં પાંચ અધ્યયન સૂચિત કર્યા છે. જે સૂ. ૨ . હવે સુધર્માસ્વામી “પ્રથમ અધ્યયનમાં કેટલાં દ્વાર છે.” એ પ્રકારના જ બૂસ્વામીના પ્રશ્નને ઉત્તર દેવાને માટે દ્વારનિરૂપણને નિમિત્તે કહે છે – કારિતો ગં નામ” ઈત્યાદિ. ટીકાર્થ-આ પ્રાણવધરૂપ આસ્રવ “કારિતો” જેવો છે, “= નામા” જેટલાં તેનાં નામ છે, “જાગો” પ્રાણીઓ દ્વારા તે મંદ, તીવ્ર આદિ પરિણામેથી કરાતા રારિ દર્દ હૈ” જે પ્રકારનું તેમને નરકાદિરૂપ ફળ આપે છે, તથા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ છે કે રિઝ પાના ઘાવદં તિ” જે પાપી આ પ્રાણવધ કરે છે, તે સમસ્ત વિષય આ પહેલા આસવદ્વારમાં કહેવામાં આવશે. તે “સો તે નિનામા » હે જંબૂ! તું તે સાંભળ. ભાવાર્થ—-સુધર્માસ્વામી આ ગાથા દ્વારા એ સમજાવે છે કે હે જબ! આ હિંસારૂપ પ્રથમ આસ્રવદ્ધારનું સ્વરૂપ, નામ અને ફળ એ ત્રણેનું રે, વડે નિરૂપણ કરવામાં આવશે. તથા તેની સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવશે કે એ પ્રાણવધ કર્યો (પાપી) જીવ કરે છે. આ ગાથામાં “પાળવા” એ પદથી જેને પ્રાણ હોય છે તેવાં એકેન્દ્રિયાદિક પ્રાણી ગ્રહણ કરાયેલ છે. તેમને જે વધે છે તેને પ્રાણવધ કહે છે. તે સૂ. ૩ હવે સૂત્રકાર “કારિસો ” આ દ્વારનું વર્ણન કરતાં પ્રાણવધનું સ્વરૂપ કહે છે–“Tળવો રામ ” ઈત્યાદિ. ટીકાઈ_“ો પાળવEો નામ” આ પ્રાણવધ “નિહિં” જિનેન્દ્ર દેવે (૧) “ઘાવો પાપ પ્રકૃતિના બંધનું કારણ હોવાથી પાપરૂપ, (૨) “વંst” ક્રોધને પદા કરનાર હોવાથી ચંડરૂપ, (૩) “ો” રૌદ્ર રસથી પ્રવર્તિત હોવાને કારણે રૌદ્રરૂપ, (૪) “હુદ્દો” ક્ષુદ્રજને દ્વારા આચરિત હોવાથી મુદ્રરૂપ, (૫) સાત્તિો અવિચારી મનુષ્ય દ્વારા કરાતું હોવાને કારણે સાહસિકરૂપ, (૬) “ઝારિશો?’ અનાર્ય કો દ્વારા કરાતા હોવાને કારણે અનાર્યરૂપ, (૭) વિઘળો” દયારહિત હૃદયવાળા લોકો દ્વારા કરાતો હોવાથી નિર્ઘણરૂપ, (૮) નિરં” કૂર કર્મવાળા લેકે દ્વારા કરાતો હોવાને કારણે નૃશંસરૂપ, (૯) “મમ મહાન ભયને જનક હોવાથી મહાભયરૂપ, (૧૦) “vમો” સમસ્ત પ્રાણીઓને ભયને હેતુભૂત હોવાને કારણે પ્રતિભયરૂપ, (૧૧) “નમો ” જાનના જોખમરૂપ હોવાથી અતિભયરૂપ, (૧૨) “વEળવો” ને ઉત્પન્ન કરનાર હોવાથી ભયકારકરૂપ, (૧૩) “તાપો * અચાનક ક્ષોભના કારણરૂપ હોવાથી ત્રાસનકરૂપ, (૧૪) “ Tળન” અવૈધ હોવાથી–અનીતિરૂપ હોવાને કારણે અન્યાયરૂપ, (૧૫) “ ચા” હૃદયમાં ઉદ્વેગ પેદા કરનાર હોવાથી ઉદ્વેગકારક, (૧૬) “નિરવચરલો” પર પ્રાણીના પ્રાણની રક્ષા કરવાની ઈચ્છાથી રહિત હોવાને કારણે નિરપેક્ષરૂપ, (૧૭) “ળિો ” મૃત-ચારિત્રરૂપ ધર્મથી રહિત હેવાને કારણે નિર્ધમરૂપ, (૧૮) gિવારો ” પ્રાણીઓનાં પ્રાણ તરફ મમતા ભાવથી રહિત હોવાને કારણે નિષિપાસારૂપ, (૧૯) “નવસ્તુળો” દયાભાવથી રહિત હોવાથી નિષ્કરુણારૂપ, (૨૦) “નિરવારનિધન /મળો” તથા નરક ગમનજ જેનું અંતિમ ફળ છે, એ હોવાને કારણે નિરવાસ નિધનગમનરૂપ, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૧) “મોમ મચાચરો” તે પ્રાણવધ, મોહ-અજ્ઞાનરૂપ મહાભયને પ્રવર્તક છે, અને (૨૨) “મરમળો” તેનાથી પ્રાણીઓમાં મૃત્યુરૂપ કારણને લીધે દીનતા આવે છે, તેથી તે મરણમનસ્વરૂપ છે, એવું “મળિો ” ભગવાને ભાખેલ છે. ભાવાર્થ-આ સૂત્ર દ્વારા પ્રાણવધરૂપ આસ્રવ કેવો છે તે વાતનું સૂત્રકારે સ્પષ્ટીકરણ કર્યું છે. તેઓ કહે છે કે તે પ્રાણવધરૂપ આસવ પાપ પ્રકૃતિના બંધનું કારણ છે. કારણ કે હિંસા કરનાર જીવ પ્રમાદના યુગથી પ્રાણોને નાશ કર્તા હોવાથી પાપપ્રકૃતિને બંધક હોય છે, તેથી તે પ્રાણવધ પાપરૂપ છે. પરની હિંસા કરતી વખતે આત્મામાં કોંધપરિણતિ તીવ્રરૂપે રહે છે, કારણ કે હિંસ્યજીવ જેમ જેમ પિતાના રક્ષણ માટે પ્રયત્ન કરે છે તેમ તેમ હિંસકજીવ ફોધના આવેશમાં તલ્લીન થઈને તેને નાશ કરે છે, તે કારણે પ્રાણવધને ચંડરૂપ કહેલ છે. એ જ રીતે રૌદ્રરૂપતા આદિ તેનાં લક્ષણે પણ ભિન્ન ભિન્ન કારણોને લઈને ઘટાવી શકાય છે. આ રીતે તે પ્રથમ આસ્ત્રવરૂપ અધર્મ દ્વાર છે. તેમાં પ્રાણીવધનું કેવું સ્વરૂપ છે તે સમજાવવામાં આવ્યું છે કે સૂ. ૪ મૃષાવાદરૂપ દૂસરા અધર્મદ્યાર કા નિરૂપણ પ્રાણીવલનું આ પ્રકારનું સ્વરૂપ સમજાવીને હવે સૂત્રકાર તેનાં કેટલાં નામ છે તે પ્રગટ કરે છે –“તરણ ૨ રૂમાજિ” ઈત્યાદિ. ટીકાર્થ–“તરણ નોળિ રૂમાનિ નામાનિ તીરં ટૂંતિ” તે પ્રાણવધના ગુણ પ્રમાણે ત્રીસ નામ છે “સંત” તે ભેદ આ પ્રમાણે છે –(૧) “TળવE” જીવહત્યા, (૨)“ગુરુના વૃક્ષને ઉખાડવાની જેમ શરીરમાંથી જીવની ઉજૂલના,(૩) શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ વીસંમો” અવિશ્રમ, (૪) “હિંસવિહિના” હિંસ્યવિહિંસા, (૫) “ક્રિાં” અકૃત્ય, (૬) “વાચા ” ઘાતના, (૭) “મારા ” મારણ, (૮) “વફા ” હનન, (૯) “વળા” ઉપદ્રવણ, (૧૦)નિવાયાનિપાતના, (૧૧) “માનમો” આરંભસમારંભ, (૧૨) “ સાવચક્ષુવવો મેળિદ્રુવાળા એ સંવ સં ” આયુકમને ઉપદ્રવ, ભેદ, નિષ્ઠાપન, ગાલના, સંપ્રવર્તક, સ ક્ષેપ, (૧૩) “મજૂ” મૃત્યુ, (૧૪) “બસામો” અસંજમ, (૧૫) “કામ” કટક મર્દન, (૧૬) “ફોરમ” સુપરમણ, (૧૭) “ પરમસિંtમારો” પરાભવ સંક્રમકારક, (૧૮) “કુમારૂપવાનોદુર્ગતિ પ્રપાત, (૧૯) “જાવવો” પાપકેપ, (૨૦) “વાવોમો” પાપલેભ, (૨૧) “જીવ છેછવિ છેદ, (૨૨) “બીપિ ચંતા ” જીવિતાન્તકરણ, (૨૩) “મા” ભયંકર, (૨૪) “vi ” ઝણકર, (૨૫) “વો” વજર્ય, (૨૬) “પિતાવના પ્રવ્રુકો” પરિતાપનાશવ, (ર૭) વિના ' વિનાશ, (૨૮) “નિઝવળા” નિર્યાપના, (૨૯) “જુના” લેપના, અને (૩૦) “ગુખાળે વિરાણા” ગુણેની વિરાધના, “વાહજિઈત્યાદિ. વીસ” ત્રીસ “વાઘેઝારું નામ પ્રાણવધના “હૃતિ” છે. તે પ્રાણવધ “સ્ટ્રસરસ” પાપરૂપ છે. તેના આ ત્રીસ નામ “વહુ સારું” અશુભ પરિણામના જ બેધક છે. આ પ્રકારનું આ “વંનામા” એ નામનું દ્વિતીય પ્રાણવધ દ્વાર ભાંખેલ છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રાણવધના ગુણાનુસાર કેટલાં નામ છે અથવા હોઈ શકે છે તે બતાવ્યું છે. તે પ્રાણવધનું પહેલું નામ પ્રાવધ છે. પ્રાણવધને અર્થ આ પ્રમાણે છે—પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, આયુ અને શ્વાસો વાચ એ સંભવિત દશ પ્રાણોને વિયાગ કરે તેને પ્રાણવધ કહે છે. એકેન્દ્રિય જીવને ચાર પ્રાણ, દ્વિઈન્દ્રિય જીવને છ પ્રાણુ, ત્રિઈન્દ્રિય જીવને સાત પણ, ચતુરિન્દ્રિય જીવને આઠ પ્રાણુ, અસંજ્ઞી પંચેન્દ્રિય જીવને નવ પ્રાણ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવને દસ પ્રાણ હોય છે. આ રીતે જુદા જુદા માં સંભવિત એ પ્રાણોનો પ્રમાદના યેગથી વિયેગ કરે તેને પ્રાવધ કહે છે. આ પહેલે ભેદ થયા. પ્રાણવધને તે પર્યાયવાચી શબ્દ છે. પ્રથમ પ્રાણવધ તે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય અર્થ બોધક હોવાથી સામાન્ય શબ્દ છે અને તેને પર્યાયવાચી પ્રાણવધ શબ્દ વિશેષ અર્થને બેધક હોવાથી વિશેષ શબ્દ છે. આ રીતે એ બધાં નામમાં ગુણયુકતતા સમજી લેવી. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છેજમીનમાંથી જેમ વૃક્ષને ઉખાડી નાખવામાં આવે છે એ જ પ્રમાણે શરીરમાંથી જીવને કાઢી નાખવે તે જીવની શરીરથી ઉમૂલના કરી કહેવાય છે. તે ઉન્મલનામાં જીવન પર્યાયને વિનાશ થાય છે, અને જીવને કષ્ટ થાય છે, તેથી તે પ્રાણવધ ગણાય છે. આ બીજો ભેદ થશે. જે જીવ હિંસક, નિર્દય, હત્યારા હોય છે. તેમનામાં જીવને વિશ્વાસ હેતે નથી, તે કારણે હિંસાને અવિશ્વાસનું કારણ ગણીને તેમાં અવિશંભને વ્યવહાર કર્યો છે. આ ત્રીજે ભેદ . હિસ્યવિહિંસા-અજીની હિંસા થતી નથી. હિંસા તે જીની જ થાય છે, તેથી અહીં હિંસ્ય એટલે જે જીવોની હિંસા થાય છે તે છે એ પ્રમાણેને અર્થ ગ્રહણ કરવામાં આવ્યું છે. તે હિંસ્ય જીના પ્રાણોને વિગ તે પ્રાણવલમાં થાય છે તેથી તેને હિંસ્યવિહિંસા કહેવામાં આવેલ છે. આ ચોથો ભેદ થયો. પ્રશ્ન–જીવ તે અરૂપી છે-જે અરૂપી હોય છે તેની હિંસા થતી નથી. તે પછી હિંસ્યવિહિંસાનું આરોપણ પ્રાણવધમાં કેમ કર્યું છે? ઉત્તર–શંકા બરાબર છે એ તે અમે પણ કહીએ છીએ કે જીવરૂપ અરૂપ પદાર્થની હિંસા થતી નથી. પણ અહીં સંભવિત પ્રાણોને વિયેગ કરે, એવું હિંસાનું તાત્પર્ય લેવામાં આવ્યું છે. પાંચ ઇન્દ્રિયકાન, નેત્ર, નાસિકા, રસના અને સ્પર્શેન્દ્રિય, ત્રણ બળ-મનબળ, વચનબળ, કાયબળ આયુ અને શ્વાસોચ્છવાસ એ પ્રાણને જે પ્રવૃત્તિઓથી વિયોગ થાય તેનું નામ હિંસા છે. તથા સા–સિદ્ધાંતમાં પ્રભુએ જેની હિંસા કરવાને નિષેધ કર્યો છે, કારણ કે તે કૃત્ય ન કરવા યોગ્ય છે, તેથી તે રીતે તે અકૃત્ય હોવાથી પ્રાણવધને અકૃત્ય કહ્યો છે. આ પાંચમે ભેદ થયે. ઘાતના એટલે કે ઘાત કરે તે છઠો ભેદ છે. પ્રાણને વિયેગ કર તે જ કેવળ હિંસા નથી, પણ જે કૃત્યથી પ્રાણીઓના પ્રાણેને પીડા પહોંચે છે એવા કર્યો પણ હિંસા જ છે તે વાત “મારણા પદથી સૂત્રકારે પ્રગટ કરી છે. આ સાતમે ભેદ થયે. હનન–વધ કરે તે આઠમે ભેદ છે. ઉપદ્રવણ વિનાશ કરે તે નવમે ભેદ છે. નિપાતના–જે જીવેને જેટલાં પ્રાણ હોય છે તેટલાં પ્રાણોને વિનાશ આ પ્રાણવધ દ્વારા થાય છે તેને નિપાતના શબ્દથી ગૃહીત કરાયેલ છે. અથવા આ પદની જગ્યાએ “ સિવાયના પદ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ માની લેવામાં આવે તે તેની છાયા ૮ ખ્રિવાસના ” થશે. અને ત્યારે તેના અ મન, વચન અને કાયના ધ્વંસ કરવા, એ પ્રમાણે થશે. આ દસમેા ભેદ છે. આરભસમારભ-આરંભ શબ્દથી જેમને વિનાશ કરાય એવાં અથવા વિનાશ કરાય છે જેમના તેવા પ્રાણી એવા અથ થાય છે. તેમને જે સમારંભ પરિતાપ તેને આરંભ સમારંભ કહે છે. પ્રાણવધમાં જીવાને પરિતાપ થાય છે, તે વાત સ્પષ્ટ તથા અનુભવગમ્ય છે. અથવા ખેતી આદિ કર્મીનું નામ પણ આરંભ છે. તે આર'ભથી જીવાનાં પ્રાણાને પીડા પહોંચે છે. આ અગિયારમે ભેદ છે. એજ પ્રામણે જીવના આયુના ઉપદ્રવ-સમુચ્છેદ, ભેદ–વિનાશ, નિષ્ઠાપન–અંત, ગાલના નિકાલવું, સંવત ક–સમસ્ત ખળ સામર્થ્ય આદિના સાચ કરવે, સંક્ષેપ-તેમને અભાવ કરવા, તે ખારમેા ભેદ છે. મૃત્યુ-મરણ તેરમે ભેદ છે. ઇન્દ્રિયસંયમ અને પ્રાણસંયમ ધારણ કરવાથી પ્રાણીઓની રક્ષા થયા કરે છે. અસંયમી જીવથી તે રક્ષા થઈ શકતી નથી, તેથી અસયમને પ્રાણવધનું અંગ કહેલ છે. તે કારણે જ તેને અહીં પર્યાયવાચી નામ ગણેલ છે. સાવદ્યઅનુષ્ઠાનનું નામ જ અસયમ છે. આ ચૌદમા ભેદ છે. કટકમન શબ્દના અર્થ આ પ્રમાણે છે.-કટક-સૈન્ય દ્વારા હિંસાના ઉદ્દેશથી ખીજા ઉપર આક્રમણ કરવું. આ સૈન્યમન પ્રાણિવધના કારણરૂપ હાય છે. છતાં પણ તેને જે પ્રાણવધરૂપ કહેલ છે તે ઔપચારિક રીતે જ મ્હેલ છે એમ સમજી લેવુ'. આ પરક્રમે ભેદ થયેા. જીવને પ્રાણથી વિયુક્ત—રહિત કરવા તેને ન્યુપરમણુ કહે છે, આ સેાળમે ભેદ છે. પ્રાણવધને જે પરભવ સંક્રમકારક કહેલ છે તેનું તાત્પર્ય એ છે કે તે પ્રાણવધ નરકનિગાદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે, આ સત્તરમે ભેદ છે. આ પ્રાણધના પ્રભાવથી જીવ નરકાદિ દુતિયામાં જ જઈને જન્મ લે છે, તેથી તેને દુર્ગતિ પ્રપાતરૂપ કહેલ છે. આ અઢારમે ભેદ છે. સકળ પાપાને તે કાપક-ઉત્પાદક છે, તે કારણે તેને પાપકપરૂપે દર્શાયે છે. અથવા પાપ, કેપનું કાર્ય હાય છે. તે કારણે આ પ્રાણવધ કાપસ્વરૂપ છે, એમ પણ કહી શકાય છે. આ એગણીસમા ભેદ છે. એ પ્રાણવધ કરનાર વ્યક્તિ કેવળ પાપનું જ આલિંગન કરે છે-પાપકમે આધે છે, તે કારણે તે પ્રાણવધ પાપલેાભરૂપ છે. આ વીસમે ભેદ છે. વિચ્છેદ-વિ એટલે શરીર, તેનું છેદન તે છવિચ્છેદ કહેવાય છે. પ્રાણવધમાં શરીર અથવા શરીરના અવયવેાનુ છેદન થાય છેજ તેથીતેને અવિચ્છેદ્યરૂપકહેલ છે. આ એકવીસમા ભેદ છે. પ્રાણવધ જીવનના શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ 6: વખ ”ની 46 ,, અંતકર–વિનાશક હાવાથી જીવિતાન્તકરણરૂપ મતાન્યા છે. આ ખાવીસમે ભેદ છે. પ્રાણવધના પ્રસંગ ઉપસ્થિત થતાં જીવાને ભય થાય છે, તેથી તે ભયકારક હાવાથી તેને ભયંકર કહેલ છે. આ તેવીસમે ભેદ છે. એ પ્રાણવધ કરનાર પ્રાણી અનેક ભવામાં અનેક પ્રકારનાં દુઃખા ભાગળ્યા કરે છે, છતાં પણ તેના કારણે ઉત્પાદિત પાપરૂપ ઋણને તે ફેડી શકતું નથી. તે કારણે તેને ઋણકર નામ આપ્યુ' છે. આ ચાવીસમા ભેદ છે. વિવેકી વ્યક્તિ એ પ્રાણવધથી સદા દૂર રહે છે, તેથી તેને વજય-છેડવા લાયક કહેલ છે. અથવા સંસ્કૃત છાયા वज्र પણ થઈ શકે છે. વજ્રા જે રીતે મેટુ હોય છે તે પ્રકારે પ્રાણવધ પણ, તે કરનાર પ્રાણીને અધઃપાત-નરક નિગેાદ આદિમાં પતન થવાનું કારણ હાવાથી વજ્રના જેવા ભારે હેાય છે. આ પચીશમે। ભેદ થયા. જે કરવાથી વ્યક્તિને દરેક ભવમાં સતાપરૂપ પરિતાપના-પીડા સહન કરવી પડે છે, તેથી તેને પરિતાપનારૂપ આસ્રવ કહેલ છે આ છવીસમે ભેદ છે. વિનાશ પ્રાણના વિધ્વંસ કરવા, તે સત્યાવીસમે ભેદ છે. નિય્યપના-પ્રાણીઓના પ્રાણાને નિકાલવા, તે અચાવીસમા ભેદ છે. લેાપના-પ્રાણીઓના પ્રાણાને લેાપવા-દૂર કરવા, તે આગણત્રીસમા ભેદ છે. અને ગુણિવરાધના-શ્રુતચારિત્ર ગુણાના ભંગ કરવા, તે ત્રીસમેા ભેદ છે. આ રીતે પ્રાણવધના ૩૦ પર્યાયવાચી શબ્દ તેમના ગુણુ સહિત પ્રગટ કરવામાં આવ્યા છે. ॥ સૂ, પ ॥ યથાકૃત્ નામ કે તીસરા અધર્મદ્વાર કા નિરૂપણ હવે સૂત્રકાર કુળ ’’ઈત્યાદિ. * ઉપશમ ટીકા”—“ફ પાવા” કેટલાક પાપપ્રકૃતિવાળા અëજ્ઞય” અસમાહિત ઇન્દ્રિયવાળા, “અવિદ્યા ” અવિરતિ યુક્ત, ‘અનિન્નુચfરળામયુવકોના ’ રહિત પરિણામેાવાળા, અને ઇન્દ્રિય અને મનના દુષ્ટ વ્યાપારવાળા ‘વસ્તુવતુવાચળવસત્તા” પર પ્રાણીને માટે દુઃખેત્પાદનમાં પરાયણ એવા જીવા ‘‘સંપ પુળ” 66 ન ચ મા” એ તૃતીય દ્વારનું વર્ણન કરે છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 66 तं च ૧૭ Page #34 -------------------------------------------------------------------------- ________________ "" આ ‘મયર” ભયપ્રદ, વર્તુવિદ્યું ” મહુવિધ અને “વહુવર્” અનેક ભેદ પ્રભેદ સહિત, “ જાળવવું ” પ્રાણવધ કરે છે, “ મેર્િં તસથાËિ નીદું એ પ્રત્યક્ષીભૂત ત્રસ અને સ્થાવર જીવેાની રક્ષા કરવાની ખાખતમાં ‘‘qfgળિવિદ્યુત' દ્વેષયુક્ત થઇને પ્રાણવધ કરે છે, “તે ” તેએ શુ શુ કરે છે એ વાતને હવે સૂત્રધાર પાટી ” ઈત્યાદિ પદો દ્વારા પ્રગટ કરે છે-“વાટીન-તિમિ-તિમિનિટબળેજ્ઞિિવજ્ઞારૂ-મદુધ-તુવિષ્ઠમ-વ-મળ-તુવિાદ-ટ્રિRsિવેઢય-મંકુચસીમાનાર—પુજીય-સુ સુમાર-બદુવારા ” એવા જીવા નીચે પ્રમાણે છે—પાઠીન, તિમિ, તિમિંગલ, અનેકઝષ, અનેક જાતિના દેડકા, બન્ને પ્રકારનાં કાચબા, નક, મગર, દ્વિવિધગ્રાહ, તથા ક્રિલિવેષ્ટક, મન્દુક, સીમાકાર, પુલક, શિશુમાર, એ પાંચ ગ્રાહ વિશેષ, એ બધા જળચર જીવેાના પ્રકાર છે. તેમને એ દૃષ્ટ મનુષ્યા માર્યા કરે છે. તથા “ જ્ઞમાનજીનવિદાળાદ્ચ” પૂર્વકિત પાટીન આદિ જીવેા સિવાયના ખીજા` પણ જે જળચર જીવે છે તેમની પણ તે દુષ્ટ મનુષ્યેા હત્યા કર્યા કરે છે. ભાવા—સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ સ્પષ્ટ કર્યુ છે કે જે જીવ સ્વભાવથી પાપી હોય છે, અથવા જેમનુ' જીવન સયમરૂપી લગામથી રહિત હાય છે. જે ઇન્દ્રિયાના ગુલામ હેાય છે. પાપકમ પ્રત્યે જેને ઘણા હાતી નથી, જેમની વૃત્તિઓ ઉપશમ ભાવથી રહિત હાય છે, જેમની માનસિક વિચારધારા સદા મલિન હોય છે, તથા જે ખીજાને દુઃખી જોઈ ને અથવા દુઃખ દઇને આન દિત થાય છે, એવા જીવેાને ત્રસ, સ્થાવર જીવા પર દયા આવતી નથી. તે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 66 ૧૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ તેમની સાથે મન ગમતું વર્તન કરતાં જરા પણ સંકેચ રાખતા નથી. તેઓની માન્યતા એવી જ હોય છે કે મનુષ્યના ઉપયોગને માટે જ આ બધા જીવો છે. તેથી મનુષ્ય ઈ છે તે રીતે તેમને ઉપયોગ કરી શકે છે. આ સંસાર ત્રસ અને સ્થાવર જીથી ભરેલું છે. ત્રણ સ્થાવર છો અનેક પ્રકારના હોય છે. તેમની જાતિઓ જુદી જુદી રીતે અનેક પ્રકારની છે. તિર્યંચ જાતિના જીવ કે જે પચેન્દ્રિય છે, તેમના ત્રણ પ્રકાર છે–જળચર, નભચર અને સ્થલચર, તેમાં જળમાં રહેતા જીવને જળચર કહે છે. તેમને વિષે સૂત્રકારે અહીં પિતાને અભિપ્રાય પ્રગટ કર્યો છે, “પાઠીન” નામનું એક ખાસ પ્રકારનું મત્સ્ય હોય છે. તિમિ પણ એક પ્રકારના મત્સ્યનું નામ છે, તેનું કદ મોટું હોય છે. એ તિમિને જે ખાઈ જાય છે તેને તિમિંગલ કહે છે, અને તે પણ એક જાતને મસ્ય જ છે. બીજી પણ નાની નાની જે માછલીઓ હોય છે તેનું “મને ” શબ્દ દ્વારા અહીં ગ્રહણ કરાયેલ છે. કચ્છપ એટલે કાચ, તેના અસ્થિક૭૫ અને માંસ કરછપ એવા બે ભેદ છે. શુંડાગ્રહ અને અમુંડાગ્રાહ, એ પ્રકારના ગ્રાહના પણ બે ભેદ હોય છે. એ જ રીતે દિલિષ્ટક, મન્ક, સીમાકાર” પુલક, અને શિશુમાર પણ ખાસ પ્રકારનાં જળચરે છે. એ બધાંની તે નિર્દય વ્યક્તિ હિંસા કર્યા કરે છે, અને તે સિવાયનાં બીજા જે જળચર જ હોય છે, તેમની પણ હત્યા કરવામાં તેમને મજા આવે છે. સૂ-દા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્થલચર ચતુષ્પદ પ્રાણીયોં કા નિરૂપણ હવે સૂત્રકાર સ્થળચર તિર્યંચોમાં જે જાનવરોના પ્રકારે છે તેમને આ સૂત્ર દ્વારા પ્રગટ કરે છે–કુરંત ઈત્યાદિ. ટીકાર્થ-“કુ” હરણને કુરંગ કહે છે. “” રુરુ પણ મૃગને એક ખાસ પ્રકાર છે. “રમ” સરભ અષ્ટાપદ નામના પ્રાણીને કહે છે. તે શરીરે વિશાળ હોય છે તેનું બીજું નામ પરાસર પણ છે. તે મેટા હાથીઓને પણ પિતાની પીઠ પર બેસાડી શેકે છે. “જનર” ચમરી ગાયને ચમર કહે છે. તેમના વાળમાંથી ચામર બને છે. “સંવર” સંબરને સાબર કહે છે. તેના શીંગડામાંથી બીજી અનેક ઉપશાખાઓ ફટે છે. તેમનાં શીંગડાંઓની જે ભસ્મ બને છે તેને વિષાણ ભસ્મ કહે છે. તેમને બે ખરી હોય છે, અને તેઓ જંગલમાં જ રહે છે. રમ” ઉરભ્ર નામ ઘેટાનું છે. “પર” શશક નામ સસલાનું છે. “ર” પ્રશર એક જાતનું જાનવર છે, તેને બે ખરી હોય છે. અને તે જંગલમાં રહે છે “રોહિ” “હિત” પણ એક ચોપગું પ્રાણી છે. “ચ” હય એટલે ઘોડે, “જ” ગય એટલે હાથી, “ર” ખર એટલે ગધેડે, “નામ” કરભ એટલે ઊંટ, “જ” ખંગી એટલે ડે, તેને એક જ શીંગડું હોય છે, તે જંગલમાં જ રહે છે, તેને ચાર પગ હોય છે. જ્યારે તે ચાલે છે ત્યારે તેની બંને તરફ પાંખ જેવી ચામડી લટકતી રહે છે. “વાર” વાનર કપીને કહે છે. “વ” ગવય એટલે રોઝ, તે ગાયના જેવું હોય છે અને તેની ડેક ગેળ હોય છે. “” વૃક એક જંગલી પ્રાણી છે. તેને રીંછ કહેવામાં આવે છે. “રિવાર શ્રગાલ” એક જંગલી પ્રાણી છે, જે રાત્રે “ હુઆ હુઆ ?” બોલે છે. તેને ગુજરાતીમાં શિયાળ કહે છે. “ોત્રશુળg” કોલ–શકર અને “મંા” માર હિંસક જાનવર છે. “કેલ શુકર” તે શકરનો જ ભેદ છે, અને તે સામાન્ય શકર કરતા શરીરે મોટું હોય છે, “લિવિત્રવત્ત” શ્રીકન્ડલક અને આવતું એ પણ જાનવરે છે અને તેમને એક ખરી હોય છે તે બંને સમાન જાતિનાં છે. “#ત્તિ” લકડીને કેકતિક કહે છે, તે ઘણી ચાલાક હોય છે. “જો ” ગેકર્ણ એક પ્રકારનું પશુ છે. “મિય” મૃગ “મણિ” મહિષ અને “વિચ,” વ્યાઘ હિંસક પ્રાણીઓ છે અને તે સિંહ જેવાં જ હોય છે. “છ” બકરા બકરીને અજ કહે છે. “સોવિથ દ્વીપિકા માંસાહારી શિકારી પશુ છે. તેને તેંદુઆ કહે છે. તે ચિત્તા જેવું હોય છે. જંગલી કૂતરાઓને શુની-કુત્તા કહે છે, “ળ” શબ્દથી અહીં તે જંગલી કૂતરાઓ સમજવાના છે. “તાઈ ગઈ, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ મનુ” તરક્ષ, અચ્છ ભટ્ટ, તે રીનાં જ નામ છે. “સહૂઁ” શાર્દૂલ, “સી” સિંહ અને “વિજ્ઞજી” ચિત્રક એ સઘળાં માંસભક્ષી જાનવરેા છે, અને સ્થળચર છે. Iસૂ, ગા ઉરઃ પરિસર્પ કે ભેદોં કા નિરૂપણ 66 હવે સૂત્રકાર “ સર્વિ’પેટે ચાલનારા સર્પોના ભેદ બતાવે છે ર અચળ-ગોળલ ' ઇત્યાદિ. (2 ટીકા - અચાર” અજગર-તે અહુજ વધારે માટા સાપ છે, તે ધીમે ધીમે સરકે છે. જે રીતે સામાન્ય સાપે! સહેજ પણ આવાજ થતાં તરતજ ભાગી જાય છે તેમ તે ભાગી શક્તા નથી. “ોળ” ગાણશ-તે પણ એક પ્રકારનેા સાપ જ હાય છે, પણ તેને ક્રૂણ હાતી નથી. વ્યવહારમાં લેાકા એવું કહે છે કે તેને એ મુખ હાય છે, તેનું ખીજું નામ ‘ ૬મુહી ’ પણ છે. “વžિ” ધરાહ–તે એવા સપ` છે કે જેની દૃષ્ટિમાં જ વષ રહે છે, જેને તે જીવે છે તેને તેનું ઝેર ચડે છે, તેનું બીજું નામ દૃષ્ટિવિષ સર્પ પણ છે. ‘માવજી” મુકુલી તે એવી જાતના સપ છે કે છે પેાતાની ફેણને ચેડા પ્રમાણમાં જ ફેલાવે છે, કારણકે વધારે પ્રમાણમાં ફેવાવવાની શક્તિ તેનામાં હાતી નથી. દાજો” કાકાદર સામાન્ય સર્પનું નામ છે. એજ પ્રમાણે “મનુ” દપુષ્પ પણ એક એવા પ્રકારના સપ` છે કે જે સામાન્ય રીતે ફણાથી યુક્ત હાય છે, પણ તે પાતાની ફણાને ફેલાવતા નથી, મારલી મજાવવામાં આવે તે પણ તે ફણાને વિસ્તાર્યો વિના મૂળ સ્થિતિમાં જ રહે છે. “સહિય” આશાલિક, પણ સર્પોની એક ખાસ જાતિ છે. તે ચક્રવર્તી, વાસુદેવ, ખલદેવ આદિના સૈન્યના નિવાસસ્થાનમાં અથવા ગામ નગર આદિમાં ભૂમિની નીચે ઉત્પન્ન થાય છે, તેમના વિનાશ કાળે સામુદાયિક કર્મોના ઉદ્દય થાય છે. સ્કન્ધાવાર છાવણી તથા ગામ નગર આદિ જમીનમાં ઉતરી જાય છે. સામાન્ય રીતે મરી જાય છે. તે અસ'ની મિથ્યાદૃષ્ટિ હોય છે. તેમને જન્મ સમૂચ્છિમ થાય છે, તેમને પાંચે ઇન્દ્રિયો હાય છે. તેમનું આયુષ્ય અન્તમુહૂર્ત પ્રમાણ છે, તેમના શરીરની અવગાહના જધન્યથી અંશુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે, તથા ઉત્કૃષ્ટ ખાર ચેાજન પ્રમાણ હોય છે. અન્તર્મુહૂત પછી તેમનું મરણ થઈ જાય છે. महोरगा " શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ મહોરગ, તે એવા સહાય છે કે જેમનુ શરીર એક હજાર ચેાજનનુ હાય છે, તથા તે મનુષ્ય ક્ષેત્રથી મહારનાં ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. આ બધા ઉર:પરિસર્પાના ભેદ છે. પાપી જીવા તેમની હત્યા કરે છે. સૂ.૮ વિજ્ઞાનાત્રચ’ ભુજપરિસર્પ કે ભેદોં કા નિરૂપણ હવે ભૂજ પરિસના ભેદોને સૂત્રકાર પ્રગટ કરે છે—“ છીરસર’વ ” ઈત્યાદિ. ટીકા་-કીરત્ન, સરવ, લે, સેફળ પોષા પ ુર, ગઇ, સર૪, ના, મઘુર, વાદાિ, ચાકળચ, રોજિયા, સીલિય, નળે ચ મારૂં” ક્ષીરલ, શસ્ત્ર, સેહ, તે જીવા કાંટા થી યુક્ત શરીરવાળા હાય છે. સેહને ગૂજરાતી ભાષામાં સાહુડી કહે છે. તેને દેખાવ શિયાળ જેવા હોય છે, તેના શરીર પર તીક્ષ્ણ, અણીદાર, કાળા અને સફેદ રંગના કાંટા હોય છે. તે ભુજપરિસર્પોના ભેદ છે. ગોયા ” પાટલા ઘાને કહે છે. તે દિવાલ પર એટલી સજ્જડ ચોંટી જાય છે. કે તેને પકડીને રાત્રે ચાર ચારી કરવાને માટે એ ત્રણ માળના મકાનપર ચડી જાય છે, તે કબન્ધની જેમ ભીંતપર લટકી જાય છે. ‘વસ્તુ” એટલે ઉંદર. 4‘કણ’ એટલે નેાળીચેા, “વા” એટલે કાચિંડા. તેનું ગળું લાલ હોય છે અને તે બેઠ બેઠા પેાતાનું શિર હલાવ્યા કરે છે, ગરાળી જેવા તેના આકાર હોય છે. મારવાડ આદિ રાજસ્થાનમાં તેને “ કરગેટથા ” કહે છે, જાહક, એ એક જાતના લુજરિસના ભેદ છે. તેમના શરીર પર કાંટા હોય છે. મ`શુસ પણ એજ પ્રકારે ભુજપરિસર્પ છે, “વાંદ”િ એટલે ખિસકોલી તેના શરીરપર જે રૂંવાટી હોય છે તે સફેદ અને કાળી રેખાથી યુક્ત હાય છે, તે વૃક્ષેા પર રહે છે. તે ચાતુપદિક, ચાર પગ વાળુ ભુજપરિસર્પ વિશેષ છે. ‘ ઘરેાલિયા ' તેમને ગૂજરાતીમાં ગરાળી કહે છે. તે મકાનેાની અંદર ભીંત તથા છત પર ચાટી રહે છે. નિર્દય હિસક લેાકેા તેમની તથા તેમના સિવાયના બીજા પણ ကို રિસ વિશેષ છે તેમની હત્યા કરે છે । સૂ-હા , ભુજપુ 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ ખેચર જીવોં કા નિરૂપણ હવે જે બેચર-નભચર તિર્યા છે તેમના ભેદને સૂત્રકાર પ્રગટ કરે છેજિં, વસ્ત્રા” ઈત્યાદિ. ટિકાW—-“ ર” કાદમ્બ-કલહંસ “ ” કંક–એક જાતનું પક્ષી, “વઢવા” બલાકા-બગલું “ના” સારસ-એ નામનું પ્રસિદ્ધ પક્ષી “મા” આડા-જળમાં તરનારૂં એક પક્ષી જેને સંસ્કૃતમાં “આડા” કહે છે. “સેડી સેટી “કુર” કુલલ “ગુરુ” વંજુલ “ વ” પરિપ્લવ એ પક્ષીઓની ખાસ જાતે છે. “ર” કીર-પોપટ “” શકુન-પક્ષીની એક જાત “હરિ દીપિકા-દેવચકલી “પહંસ–નીરક્ષીરને જુદા કરનારું પક્ષી “પત્ત ધાત રાષ્ટ્રક–જેમનાં ચરણ અને ચાંચ કાળા હોય છે તેવા હંસ “મા”ભાસ અને “કુછીશો” કુલીકોશ-પક્ષીની ખાસ જાતે “હું” કોંચપક્ષી -જે શરઋતુમાં મદોન્મત્ત થાય છે અને મધુર ધ્વનિ કર્યા કરે છે. “તું” દગતુંડ, “ળિયાના” હેણિકાલક “સૂર્ણ” સૂચીમુખ “વિત્ર” કપિલ એ પક્ષીની ખાસ જાત છે. “જિંપાનવ” પિંગલાક્ષ-પીળાં નેત્રવાળું એક જાતનું પક્ષી “જિં?” કારંડકબતક “વીજા” ચક્રવાક-ચકવા “ ” ઉજ્જોશ-કુરર “જ” ગરુડ “T૪ પિંગલ-લાલ પોપટ “સુર” શુક–લાલ ચાંચવાળા પોપટ “વળિ” બહિં– પીછા વાળે મેર “ચા ” મદનલાલ-મેના “Gરીક” નદીમખ “રનાના” નન્દમાનક અને “ોરંજ” કે રંક નામનાં પક્ષીઓ “મિનારા” ભંગારકભિગેડી “#ળા” કોણાલક એક જાતનું જળચર પક્ષી “નવનવ” જીવંજીવક-ચાતક “ત્તિત્તિર” તિત્તિર–તેતરપલી “વદા” વર્તક-બટેર “સ્ત્રાવ લાવક–લાવા “પિંગા ” કજિલક–એ નામનું પક્ષી “વોત” કપતકકબૂતર “વ” પારાવતક-પારેવું કબૂતરની જાતનું પક્ષી “ચટકચકલી “કિંજ' ઝિંક પક્ષી “કુરૂણ' કુકકુટ-કૂકડો “મેર” મેસંર “Hકર” મયૂર અને “જ ” ચકેર એ બધાં જુદી જુદી જાતનાં પક્ષીઓ છે. “ચઊંara” હદપુંડરીકતે નામનું જળચર પક્ષી “ર” કરક-પક્ષિવિશેષ “વીર” ચીરä-સમડી “ળ” સ્પેન–બાજ “વાચક્ષત્રિા” વાયસ વિધાન કાગડાની એક જાત “સિગવાતચોષ પક્ષી “વ િવશ્લીવાળ “ક્રિસ્ટ ચમલિ –૨મગાદડ “વિતતાકિa” વિતતપક્ષી “મુરાર” સમુદ્રપક્ષી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ રવાર, વિહાળા ” તે મનુષ્યથી દૂર રહેનાર પક્ષી છે. એ બધા ખેચર જાતિના પ્રકારે છે. તેમને તથા “gવમા” તે સિવાયના બીજા પણ જે “જ્ઞ૪થઇ હવાળિો પંવિત્તિ પશુને જળચર, સ્થળચર અને ખેચર પંચેન્દ્રિય પશુઓ છે તેમને તથા એજ પ્રમાણે “વિતિય જર્જરિત રદ્વીન્દ્રિય, ત્રિઈન્દ્રિય, ચતુરિન્દ્રિય એવાં “વિવિદે નવે” વિવિધ પ્રકારનાં છે કે જેમને “જિજીgિ” પિતાના પ્રાણ પ્રિય છે અને “મરણ તુamરિત્રે મરણજન્ય દુખેથી જે સદા ડરતાં રહે છે, તે દુઃખે જેમને પ્રતિકૂળ છે, અને જે “arg દીન છે તેમને “દુર્તવિચિમા” અત્યંત દુષ્ટ આચરણ વાળા મનુષ્યો “” હણે છે સૂ-૧ના પ્રાણીયોં કે વધ કે પ્રકાર કા નિરૂપણ આ પ્રમાણે પ્રાણવધના પ્રકારે વિષે વાત કરીને હવે સૂત્રકાર તેના કયા કયા હેતુઓ હોય છે તે બતાવે છે-“હિં વિવિ”િ ઈત્યાદિ. ટકાથ-જે અબુધ-અજ્ઞાની મનુષ્ય છે તેઓ “જિં” આ પ્રમાણે “વિવિ હિં વિવિધ પ્રકારનાં “ હિં” પ્રજનને વશ થઈને “હિંસતિ તરે છે” ત્રસ જીવેને ઘાત કરે છે. આ પ્રકારનો સંબંધ ૧૩ માં સૂત્રમાં કહેલ “કા ડ્રણ હિંસતિ તરે છે ” આ પદેની સાથે ત્યાં જેડ જોઈએ. “વિક જે હેતુને ખાતર અજ્ઞાની–જીવ ત્રસ જીવેની હિંસા કરે છે તે હેતુઓ ક્યા ક્યા છે-એ વિષયને સૂત્રકાર “ -વ-મંત-મેય” ઇત્યાદિ પદે દ્વારા સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે કે “, વસા, કંસ, મેચ, સોળિય, ના, શિક્ષણ, મધુરં ચિ, અંત, પિત્ત , સંતા” અબુધ લેકે તે પ્રાણીઓની જે હિંસા કરે છે તેને હેતુ કેટલાંક પ્રાણીઓની બાબતમાં તેમનું “મ” ચામડું પ્રાપ્ત કરવાનો હોય છે, કેટલાંક પ્રાણીઓની “વફા” ચરબી પ્રાપ્ત કરવા માટે તેમને વધ કરાય છે, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨ ૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાણિયોનું “મંામાંસ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી તેમને વધ કરાય છે કેટલાંક પ્રાણીઓનો વધ તેમની “ચ” મેદ જે દેહની ચતુર્થ ધાતુ છે તેને પ્રાપ્ત કરવા માટે કરાય છે, કેટલાંક પ્રાણીઓને વધ તેમના “37” યકતને-પેટના જમણા ભાગમાં આવેલી માંસ ગ્રંથિને પ્રાપ્ત કરવા માટે કરાય છે, કેટલાંક પ્રાણીઓને વધ તેમના આંતરડામાં રહેલ માંસ વિશેષને પ્રાપ્ત કરવા માટે કરાય છે, કેટલાંક પ્રાણીઓનો વધ તેમનાં “શુદ્ધિા” માથાંમાંના મગજને પ્રાપ્ત કરવા માટે કરાય છે, કેટલાંક પ્રાણિઓને વધ તેમનાં “ફિ” હૃદય માંસ પિંડ કે જેને કાળજે કહે છે તેને પ્રાપ્ત કરવાને માટે કરાય છે, કેટલાક પ્રાણીઓને વધ તેમનાં “સંત” આંતરડાં પ્રાપ્ત કરવા માટે કરાય છે, કેટલાંક પ્રાણીઓને વધ તેમનાં “પર” પિત્તાશય પ્રાપ્ત કરવાને માટે કેટલાંક પ્રાણુઓને વધ તેમનાં જો શરીરનું એક ખાસ અવયવ પ્રાપ્ત કરવાને માટે, અને કેટલાંક પ્રાણીઓનો વધ તેમનાં દાંત પ્રાપ્ત કરવાને માટે થાય છે. તથા “ટ્રિ, લિંગન રચા, UT, છું, ના, ધમણિ, હિંગ, વાઢિ, પિજી, વિશાળ, વાવ” કેટલાંકને વધ તેમનાં “અ”િ અસ્થિ-હાડકાં પ્રાપ્ત કરવાને માટે કેટલાંકને વધ તેમની “મંા” મજજા નામની છટ્ટી ધાતુને પ્રાપ્ત કરવાને માટે, કેટલાંકનો વધ તેમના “ના” નખને પ્રાપ્ત કરવાને માટે, કેટલાંકને વધ તેમનાં “ના” નેત્ર પ્રાપ્ત કરવાને માટે, કેટલાંકનો વધ તેમના “ઇ” કાન પ્રાપ્ત કરવાને માટે કેટલાંકને વધ “જ્ઞાન” સ્નાયુઓને અંગ પ્રત્યંગને બાંધનારી કઈ નસ પ્રાપ્ત કરવાને માટે, કેટલાંકનો વધ તેમનું “નશ” નાક પ્રાપ્ત કરવાને માટે કેટલાંકને વધ તેમની “ધમળિ” ધમનીઓ-નાડીઓ પ્રાપ્ત કરવાને માટે, કેટલાંકને વધ તેમનાં “હિં” શિંગડાં પ્રાપ્ત કરવા માટે, કેટલાંકનો વધ તેમની “ઢિ” દાઢે પ્રાપ્ત કરવાને માટે, કેટલાકને વધ તેમનાં “વિજી” પીંછાં પ્રાપ્ત કરવાને માટે કેટલાકનો વધ તેમનું “વિર” કાલકૂટ આદિ વિષ પ્રાપ્ત કરવાને માટે. કેટલાંકનો વધ તેમના વિષાણ હાથી દાંતને પ્રાપ્ત કરવા માટે, અને કેટ લાંકને વધ તેમના “વા વાળ પ્રાપ્ત કરવાને માટે કરાય છે તે ઉદ્દેશ–પ્રયે જનને માટે અબુધ કે તેમની હિંસા કરે છે. સૂર-૧૧ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ ચતુરિંદ્રિય જીવોં કી હિંસા કરને વાલોં કે પ્રયોજન કા નિરૂપણ હવે ચતુરિન્દ્રિય આદિ જેની હિંસા કરનારનું શું પ્રયોજન હોય છે, તે સૂત્રકાર પ્રગટ કરે છે-“હિંíતિ ચ મમમદુરારિને ” ઈત્યાદિ. ટીકાઈ–“હેમુ જિ” જે અબુધ-અજ્ઞાની લેકે મધુ-મધ આદિ રસમાં લાલુપ થાય છે તેઓ તે મધ આદિ રસને પ્રાપ્ત કરવાને માટે “મમમદુરાણે હિત્તિ” ભ્રમરે તથા ભમરીઓના સમૂહની હત્યા કરે છે. ભ્રમરીએ એટલે અહીં મધ એકત્ર કરનારી મધમાખીઓ સમજવી “તદેવ” એજ પ્રમાણે “વિવો” બિચારા “તેરિણ” જૂ, માકડ આદિ તેઈન્દ્રિય જીની હત્યા “ad. રોકાણવા” પિતાના શરીરના ઉપકારને માટે એટલે કે સૂતી વખતે માંકડ આદિ જે જતુઓ કરડે છે અને ઉંઘમાં ખલેલ પહોંચાડે છે તે દુઃખના નિવા. રણ માટે તેઓ તેમની હિંસા કરે છે. એ જ રીતે “gિ” શંખ શુક્તિકા આદિ જે બિચારા દ્વિન્દ્રિય જીવેની પણ “વોટરપરિમંડળ” વસ્ત્ર. ઉપગ્રહ લઘુઘરની શોભાને નિમિત્તે હિંસા કરે છે કૃમિરાગથી વસ્ત્રોને રંગવા તે વસ્ત્રોનું પરિમંડન કહેવાય છે શંખ, શુક્તિકાના ચૂનાથી નાનાં નાનાં ઘરોને લીંપવા તે ઉપગ્રહ પરિમંડન કહેવાય છે. અથવા “અર્થ ' શબ્દનો દરેકની સાથે સંબંધ જોડવાથી આ પદનો એ પણ અર્થ થઈ શકે છે કે વસ્ત્રને માટે, ઉપગ્રહને માટે અને મંડન-હાર આદિ ભૂષણને માટે. પટ્ટસૂત્ર આદિ વસ્ત્ર બનાવવામાં કમ્યાદિ જીવેનો ઉપઘાત થાય છે, ઉપગ્રહોની રચનામાં માટી, જળ આદિમાં રહેલ લટ આદિ કિંઇન્દ્રિય જીને ઘાત થાય છે, તથા હાર આદિ આભૂષણો બનાવવામાં શુક્તિ આદિ જીની હત્યા થાય છે. ભાવાર્થ–બ્રમર, મધમાખી આદિ જે ચાર ઇન્દ્રિય વાળા જીવે છે, તથા જ, માકડ આદિ જે ત્રણ ઈન્દ્રિયવાળા જીવે છે, અને શંખ છીપ આદિ જે બે ઇન્દ્રિયવાળા જીવે છે, તેમની હિંસા કરવા પાછળ કોને હેતુ હોય છે તે સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રગટ કર્યું છે. જે માણસ રસમાં વૃદ્ધ-લેપ બનેલ છે તેઓ ભ્રમર આદિ રસ એકત્ર કરનારા જે જીવે છે તેમની તથા જે લેક પિતાના શરીર આદિના સુખને જ વિચાર કરનારા છે તેઓ જૂ, માકડ આદિ ની અને જે લોકો વસ્ત્ર, ઉપગ્રહ આદિના નિર્માણની અભિલાષાવાળા છે તેઓ શંખ, છીપ આદિ કન્દ્રિય જીવોની હિંસા કરતાં બિલકુલ વિચાર કરતાં નથી. જે સૂ૧૨ .. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #43 -------------------------------------------------------------------------- ________________ હજી પણ સૂત્રકાર કહે છે-“ અળ’િઈત્યાદિ. 66 अयि एवमाहिं बहुहिं कारणसएहिं अबुहा इह हिंसंति तसे पाणे " ઈત્યાદિ ખીજા પણ એવાં જ પ્રકારનાં સેંકડો વિવિધ કારણેાથી અજ્ઞાની જીવ આલાકમાં દ્વીન્દ્રિયાક્રિક ત્રસ જીવેાની હિંસા કરે છે. તથા “ મેચ ” આ પ્રમાણે તે “ વે ” અનેક પ્રકારના “ વાર્ ” બિચારા “ વૃત્તિ ટ્વિÇ ’ પૃથિવીકાય, અસૂકાય, તેજઃકાય, વાયુકાય, વનસ્પતિકાયરૂપ એકેન્દ્રિય જીવાની અને ત્તવૃક્ષિણચેવ’” તેમના આશ્રયે રહેલા “ અળે ” ત્રીજા પૂર્વોક્ત ત્રસજીવે ઉપરાંતના '' "" તનુસરીને ' નાનાં શરીરવાળા “તમેય ” ત્રસજીવની “ સમારંËત્તિ ” હિંસા કરે છે. તેમની હત્યા કરતાં તે અજ્ઞાની જીવાને સંકાચ થતા નથી કારણ કે “ અત્તાને ” તે એકેન્દ્રિયાક્રિક જવાનું રક્ષક કાઈ નથી. તેથી રક્ષકને અભાવે તે બધા ત્રાણુહીન—( નિરાધાર) છે. “ સરળે ” તે પૃથિયાદિ જીવા ભાગી જઈ શકતાં નથી, તેમને આશ્રિત ૠજીવ જે ભાગીને કોઈપણ જગ્યાએ જાય તા પણ કાઈ એવું નથી કે જે તેને શરણ આપે, તેથી શરણદાતાને અભાવે તેએ અશરણ છે. બળદે ” કાઇ તેમના સ્વામી નથી, તેથી સ્વામીને અભાવે તેઓ બિચારા અનાથ છે. “ વષવે” કષ્ટમાં તેમને સહાય કરનાર કાઇ નથી, તેથી સહાયકને અભાવે તે અધવ છે. “ જન્મનિનબંધે ’તે પ્રકારનાં કર્મના સહાવ થવાને કારણે કરૂપી બેડી વડે તેઓ બંધાયેલ છે. પરિળામ-મંનવુત્તિનળયુવિજ્ઞાન ' અકુશલ પરિણામવાળા મદબુદ્ધિયુક્ત લાકો દ્વારા તે દુર્વિજ્ઞેય-સમજવું-મુશ્કેલ છે. જેમના અતઃકરણમાં તત્ત્વ અને અતત્ત્વના વિવેક જાગૃત થાય છે તે કુશલ પરિણામવાળા જીવ છે. આ પ્રકારનું કુશલ પિરણામ જેમનું હાતું નથી, એટલે કે સઘળા જીવા ઉપર જેમની દૃષ્ટિ આત્મવતુ નથી, અને જે એ વાતને પણ જાણતા નથી કે હિંસા કરવાથી નરક, નિંગાદ આદિ અનત ભવામાં ભ્રમણ કરવા રૂપ કડવાં ફળે ભાગવવા પડે છે, अकुसल - શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૭ Page #44 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારના જ્ઞાન વિનાના જી મંદબુદ્ધિ છે. તે લેકે દ્વારા મિથ્યાત્વના ઉદયથી “આ હીન દીન પ્રાણીઓ રક્ષા કરવાને એગ્ય છે હિંસાને યોગ્ય નથી.” એ વાત પણ સમજી શકાતી નથી. તે કારણે એવા જી દ્વારા તે જીવને જાણી શકાતા નથી, તેથી તે અજ્ઞાની જીવ “પુવિમg” પૃથ્વીકાય છની તથા “પુષિસંgિ” પૃથ્વીને આશ્રયે રહેલ અળસિયાં આદિ કન્દ્રિય જીવન, એ જ પ્રમાણે “નસ્ટમ” જલકાયિક જીની તથા “ ” જલકાયિક જીને આશ્રયે રહેલ પૂતરકાદિ ત્રસજની, તથા “વાળઝાળ૪તાવરણમાં રિ”િ અગ્નિકાય જીવોની અને અગ્નિકાયને આશ્રયે રહેલ ત્રસ જીની, વાયુકાય જીવોની અને તેમને આશ્રયે રહેલ ત્રસ જીવેની, તૃણરૂપ વનસ્પતિકાય જીવન અને વનસ્પતિકાયના ભેદ પ્રભેદેના આશ્રયે રહેલ ત્રસજીવોની હિંસા કરે છે. એ જ વાત “તમેચ તરશીવ” ઈત્યાદિ પદે દ્વારા કહેવામાં આવે છે—“તમ તકળીવા” પૃથિવી કાયિક જીવને તથા પૃથિવી આદિને આશ્રયે રહેલ જીવોને “તારે” જે જીવોને તે પૃથિવી આદિ આધારભૂત છે એવા જીને અથવા પૃથિવી આદિ જ જેમને આહાર છે એવા ને “તાવરિય Gooઘરાવદિવે” તથા પૃથિવી આદિકનાં વર્ણ ગંધ, રસ, સ્પર્શોથી જેમને શરીરરૂપ સ્વભાવ પરિણત થઈ રહ્યો છે, તથા “જાવુ ” જે ચક્ષુ ઈન્દ્રિયના વિષયરૂપ નથી, અને “જે ચક્ષુ ઇન્દ્રિયના વિષયરૂપ પણ છે એવા ત્રસ જીવેને ઉષ્ણતા આદિથી દુઃખ પામીને જે છાયા આદિના સેવન માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, અથવા ત્રસ નામકર્મના ઉદયથી જે ચુક્ત છે, તેઓ ત્રસ ગણાય છે. એવા ત્રસ જીવેને, તથા “મiણ થાવર ર અસંખ્યાત સ્થાવરકાને-સ્થાવર નામકર્મને ઉદય જેમને છે તે સ્થાવર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #45 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. અથવા જે શીત, તાપ આદિની મુશ્કેલીઓ પડવા છતાં પણ અન્યત્ર ગમન કરવાને અશક્ત છે, પિતાની ઈચ્છાથી હલનચલન કરી શકતાં નથી. તે સ્થાવર છે. એવા જે સ્થાવર પૃથિવી, અપૂ, તેજ, વાયુ અને વનસ્પતિ જીવે છે તે જીવોને, તથા ““મુકુમ, વાયર, ઉત્તેય, સરીર નામનારબે” સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક શરીરરૂપ નામકર્મના ઉદયવાળા જીવોને, તથા સાધારણ શરીર નામકર્મના ઉદયવાળા જીને, ચર્મચક્ષુઓ વડે જે દેખી શકાતાં નથી તે સૂક્ષ્મ જીવે છે, તથા જે ચર્મચક્ષુઓ દ્વારા જોઈ શકાય છે તે બાદર જીવે છે. તે સૂક્ષમ અને બાદર પૃથિવી આદિ એકેન્દ્રિય જીવના હોય છે. “પ્રત્યેક જીવ એ જ છે કે જેમનાં અલગ અલગ શરીર હોય છે, પૃથિવ્યાદિક જીવ એવા હોય છે કારણકે તેમને પોત પિતાનું ભિન્ન ભિન્ન શરીર હોય છે. તે જીવોને, તથા સાધારણ છ એ છે કે જે અનંત જીવોનું એક જ શરીર હોય છે, એવા જીવો કંદમૂળ આદિ વનસ્પતિકાયેક હોય છે. તે જીવે તે પ્રકારનાં કર્મોદયને કારણે એક સાથે જ ઉત્પત્તિ દેશમાં રહે છે, એક સાથે જ તેમની શરીર–પર્યાપ્તિ પૂર્ણ થાય છે. એ રીતે એક સાથે જ પર્યાપ્ત થઈને તે અનંત જીવ એક સાથે જ પ્રાણાપાનાદિ ગુગલેને ગ્રહણ કરે છે. તેમાં એક જીવને જે આહાર હોય છે તે જ આહાર અન્ય અનંત જીવોને પણ હોય છે. આ પ્રકારના “તે અનંત સાધારણ જીને કે–“વિના” “જે તે નથી જાણતાં કે એ ઘાતક લેકે અમને મારી નાખશે” એ પ્રકારના જ્ઞાનથી જે રહિત છે એવા એકેન્દ્રિય જીને, તથા “જિમો ૨ ગી” જે પિતાના વધાદિ સંબંધી દુઃખને જાણે છે એવા પ્રિન્દ્રિય આદિક જીવોને, “હિં” આ હવે પછીના પદેમાં દર્શાવેલ “વિ”િ વિવિધ પ્રકારનાં જોરે પ્રયજનથી “તિ” મારે છે. “જિતે?” તે પૃથ્વીકાય આદિની હિંસાનાં ક્યાં કયાં કારણે છે તે “પિતા” ઈત્યાદિ હવે પછીના સૂત્ર દ્વારા કહેવામાં આવે છે. ભાવાર્થ–જે પ્રાણીઓ આત્મબંધથી રહિત છે તેઓ સ્થાવર અને ત્રસ જીની અનેક પ્રકારના પ્રજનથી દેરાઈને હિંસા કરે છે. પૃથિવીકાય આદિ સ્થાવર જીવ છે, કારણકે તેમના સ્થાવર નામકર્મનો ઉદય થયો હોય છે. દ્વિીન્દ્રિયાદિક ત્રસ જીવ છે, કારણકે તેમના ત્રસ નામકર્મને ઉદય થયે હોય છે. એ જ પ્રમાણે સ્થાવર જીવ પિતાની ઈચ્છા પ્રમાણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. ત્રસજીવ પિતાની ઈચ્છા પ્રમાણે હરીફરી શકે છે. સૂ. ૧૩ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ પૃથિવીકાય જીવોં કે હિંસા કે કારણ કા નિરૂપણ હવે સૂત્રકાર તે કારણાને બતાવતા પ્રથમ પૃથિવીકાયની હિંસાનાં કારણેા આપે છે— તિળયોની - ઇત્યાદિ. ટીકા-દક્ષિળ'' કૃષિ-ખેતીને નિમિત્તે '' વોલિિન” પાકખરિણીપુષ્કરિણીને નિમિત્તે નિ” વાપી-વાવને નિમિત્તે વિ” વાવડીને નિમિત્તે “” કૂવ-કૂવાને નિમિત્તે “સ” સર-કૃત્રિમ જળાશયને નિમિત્તે “તહાન” તલાગ–તળાવને નિમિત્તે “વિ” ચિતિને નિમિત્ત Àચ'' ચૈત્યને નિમિત્તે વાચ” ખાતિકા ખાઈને નિમિત્તે આરામ” આરામ-બગીચાના નિમિત્તે “વિજ્ઞા” વિહારને નિમિત્તે “ઘૂમ” સ્તૂપને નિમિત્તે “વા” પ્રાકારકિલ્લાને નિમિત્તે “રા” દ્વારને નિમિત્ત “ોર” ગાપુરને નિમિત્તે “. “અટ્ઠાજીન’ અટ્ટાલિકાને નિમિત્તે “રચિ” ચરિકાને નિમિત્તે “સે” સેતુ-પુલને નિમિત્તે Ë” સક્રમને નિમિત્તે “સાવ” પ્રાસાદ–રાજમહેલને નિમિત્તે વિ’ વિકલ્પ-વિકલ્પને નિમિત્તે “મવળ” એટલે કે એક પ્રકારના રાજમહેલ માટે, “ઘર” ઘરને નિમિત્તે “સર” શરણ-સામાન્ય ગૃહને નિમિત્તે “ચ” લયન પતતિ પાષણ ઘરને નિમિત્ત “આગ” આપણ-દુકાનને નિમિત્તે “વેચક વેદિકા-ચાતરાને નિમિત્તે ટ્રેવલ” દેવકુલ-યક્ષાયતનને નિમિત્તે વિત્તસમા’ ચિત્રસભા-ચિત્રયુક્ત સભાને નિમિત્ત “ ,, पवा પ્રપા-પરખ નિમિત્ત આચચળ’’ આયતન યજ્ઞશાળાને નિમિત્ત “બાવસ” આવસથ-તાપસેાના અશ્રમેાને નિમિત્ત ‘‘મૂનિવર્” ભૂમિગૃહને નિમિત્તે ‘મવાળન્દ્ર” મડપને નિમિત્તે, તથા “માચળ મંટોવળળસ ચ વિવિસ ચ અડ્ડાણ પુષિ સિંતિ મંત્રુઢિયા” અનેક પ્રકારના ભાજન, ભાંડેાપ્રકરણને નિમિત્તે મંદ બુદ્ધિવાળા લાકે પૃથ્વીકાય જીવેાનીહિંસા કરે છે, ભાવા —પૃથ્વીકાયિક જીવા એક ઇન્દ્રિયવાળા હોય છે, એ એકેન્દ્રિય જીવની હિંસા કરવાનાં નિમિત્તો, પ્રયેાજને કયાં કયાં ાય છે, તે વિષે સૂત્ર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ કાર આ સૂત્રમાં સ્પષ્ટીકરણ કરે છે. અહીં મંદબુદ્ધિજનેને અર્થ, પિતાનું અને પારકાનું હિત ન જાણનાર લેકે થાય છે. જેમને સ્વ અને પરને વિવેક હોતું નથી એવા જીજ કૃષિ આદિ ઉપર કહેલ કારણોને વશ થઈને પૃથિવી કાયિક જીવની હિંસા કર્યા કરે છે. કૃષિકર્મ પ્રસિદ્ધ છે. એટલે તેને વિષે સ્પટીકરણની જરૂર નથી. જેના ચાર ખૂણા સમાન હોય, જેમાં કમળ વિકસ્યાં હેય, જેણું ઊંડું પાણી ભરેલું હોય વિવિધ પ્રકારના કલરવથી જેને તટ પંડિત હોય એવા સુંદર જળાશયને પુષ્કરિણી કહે છે. જેને વિસ્તાર લાંબો હોય તેવી વાવને વાપી કહે છે. હિંદીમાં તેને વાવડી કહે છે, અનાજ વાવવાનું જે સ્થાન હોય છે તેને ક્ષેત્ર-ખેતર કહે છે. કૃત્રિમ જળાશયને સર કહે છે. ચિતાને ચિતિ કહે છે, જે મૃત શરીરને અગ્નિદાહ દેવાને માટે લાકડાંના ઢગલા રૂપે ખડકવામાં આવે છે. કેઈમૃત વ્યક્તિના સ્મરણાર્થે જે ભવન આદિ બનાવાય છે તેને ચૈત્ય કહે છે. કિલ્લાની દિવાલની ચારે તરફ જે ઊંડી ખાઈ હોય છે, અને જેમાં પાણી પણ ભરેલું રહે છે. તે ખાઈને ખાતિકા ખાઈ કહે છે. ઘર પાસેના બાગને આરામ કહે છે, નગરથી દૂર જે લોકોનું કીડા સ્થાન હોય છે તેને વિહાર કહે છે. સ્મારક તંભને સ્તુપ કહે છે. કિલ્લાને પ્રાકાર કહે છે. નગરમાં પ્રવેશ કરવાનું જે મુખ્યદ્વાર હોય છે તેને ગપુર કહે છે. બે માળના આદિ મકાનની અગાશીને અટારી કહે છે. દુર્ગ અને નગરની વચ્ચે જે આઠ હાથ પહોળે માર્ગ હોય છે, કે જ્યાં થઈ હાથી આદિ આવે જાય છે, તે માર્ગને ચરિકા કહે છે. પાણીના પ્રવાહને ઓળંગવાને માટે તેના પર પથ્થર અથવા લાકડાને જે માર્ગ બનાવવામાં આવે છે તેને સંક્રમ (પુલ) કહે છે. એવા સ્થાને નદી, નાળાં, આદિ જળાશ પર બનાવેલાં હોય છે. રાજમહેલ શબ્દ જાણીતો છે. તેને સંસ્કૃત ભાષામાં પ્રાસાદ કહે છે. ભવનની ઊંચાઈ પ્રાસાદ કરતાં ઓછી હોય છે. ભવન કરતાં પ્રાસાદની ઊંચાઈ બમણી હોય છે. સામાન્ય ઘરને શરણ કહે છે. પર્વતની પાસે પથ્થરનાં જે ઘરે હોય છે તેમને લયન કહે છે. દુકાનને હટ્ટ અથવા હાટ કહે છે. ચોતરાને વેદિકા કહે છે. દેવકુલ-ચક્ષાતન પક્ષના સ્થાનને કહે છે. જે સભાસ્થાનમાં ચિત્ર હોય છે, તે સભાસ્થાનને ચિત્રસભા કહે છે. જ્યાં તેને પાણી પાવામાં આવે છે તે જગ્યાને યાઊપરબ કહે છે થશાળાને આયતન, તાપસના આશ્રમને આવસથ, જમીનની અંદર બનાવેલ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઘરને ભૂમિઘર અથવા તલઘર અને તબૂને પટઘર અથવા મ`ડપ કહે છે. ચાંદી સાનામાંથી બનાવેલ વાસણાને ભાજન અને માટીમાંથી ખનાવેલાં વાસણેાનેભાંડ કહે છે. ખાંડણિયા તથા સાંબેલાં આદિને અહીં ઉપકરણથી ગ્રહણ કરેલ છે ॥ સૂ.૧૪ ॥ અકાય જીવોં કી હિંસા કરને કે પ્રયોજન કા નિરૂપણ હવે અસૂકાય (જળકાય)ની હિંસા કરવાના પ્રયેાજનને સૂત્રકાર સ્પષ્ટ કરે “નર્જી જ મળ ચ ” ઈત્યાદિ. સ્નાન, पाण પાન “ સોયન '' ભાજન, ૮ વશ્યોવળ” વધાવા, “ સોચા ” શૌચ ઇત્યાદિ કારણેાને લીધે અવૃત્તાચ જળકાયની હિંસા થાય છે સૂ॰ ૧૫ા ટીકા — मज्जणय "" ,, "C હવે અગ્નિકાયની હિંસા કરવાનાં પ્રત્યેાજનોને સૂત્રકાર બતાવે છે— વાયુકાય જીવોં કી હિંસા કરને કે પ્રયોજનકા નિરૂપણ 26 ઃઃ पयणपयावण ” ઇત્યાદિ. ટીકા ચળ, ચાવળ, બજળ, નહાવળ, વિષ્ણળેદિ' બળિ” જાતે ભાજન બનાવવાને, બીજા પાસે ભેાજન બનાવરાવવાને, પોતે અગ્નિ સળગાવવાને, અન્ય પાસે અગ્નિ સળગાવરાવવાને, તથા દીવા સળગાવીને પ્રકાશ કરવા, ઈત્યાદ્ધિ પ્રત્યેજનાને માટે અગ્નિકાયની હિંસા કરે છે. સૂ.૧૯૫ હવે વાયુકાયની હિંસા કરવાનાં પ્રયાજનેને સૂત્રકાર પ્રગટ કરે છે – મુળ વિચળ ' ઇત્યાદિ. 66 ટીકા'મુળ, ત્રિયળ, સાહિટ, પટ્ટુળ, મુદ્દે, ચરુ સાવૃત્ત વત્થ મારૂäિ નિરું જ્યારે સૂપડા વડે ઝાટકીને અનાજ સાર્ક કરાય છે ત્યારે, વાંસની સીએ આદિમાંથી બનાવેલા પખા વડે જ્યારે હવા ખવાય છે ત્યારે, તાડનાં પાનાંમાંથી બનાવેલ પપ્પા વડે જ્યારે પવન નખાય છે ત્યારે, મારનાં પીછાંમાંથી બનાવેલ પંખા વડે જ્યારે પવન નખાય છે ત્યારે, જ્યારે કોઇ નિમિત્તે મુખથી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ કુંક મારવામાં આવે છે ત્યારે, જ્યારે ખુલ્લે મેઢે બોલવામાં આવે છે ત્યારે જ્યારે હાથ વડે તાળી વગાડવામાં આવે છે ત્યારે, જ્યારે શાકનાં પાનને સાફ કરવાને માટે હાથથી ઝાટકવામાં આવે છે. ત્યારે. તથા વીજળી આદિના પંખા વડે જ્યારે હવા ખાવામાં આવે છે ત્યારે વાયુકાય જીવોની હિંસા થાય છે. તેનું તાત્પર્ય એ છે કે હવા ખાવામાં જેટલાં સાધને છે તેમનાથી વાયુકાય જીની હિંસા થાય છે. સૂ. ૧૭ હવે વનસ્પતિકાયની હિંસા કરવાનાં પ્રજનેને સૂત્રકાર પ્રગટ કરે છે. વનસ્પતિકાય જીવોંકી હિંસા કરને કે પ્રયોજનક નિરૂપણ “અTI, ઉરિવાર-મ ” ઈત્યાદિ. ટીકાર્થ–“મા”અગાર-ગૃહ “વિચાર” પરિચાર-જીવિકા અથવા તલવાર આદિનું મ્યાન “મra” ભક્ષ્ય-લાડુ આદિ ખાવા લાયક દ્રવ્ય “મોચ” ભોજનભાત આદિદ્રવ્ય “સંચાલન” શયનાસન-ખાટલે પલંગ આદિ શય્યાનાં સાધને, ભદ્રાસન આદિ આસન “હા” ફલક-લાકડાની પાટ, પાટિયું “પુર સાંબેલું, ઉદુખલ-ખાંડણિયે “તર” તત વણા આદિ વાદ્ય “પિતા” વિતત-મુરજ ભેરી આદિ વાત્ર જાતોન્ના” આદ્ય-એક પ્રકારનું વાદ્ય વિશેષ “ગ” વહન પિત નૌકા આદિ વાહન–પાલખી આદિ “માં” ભંડક ગૃહનાં ઉપકરણે, “વિકિદમવા” વિવિધ ભવન-સર્વતોભદ્ર આદિ મકાન “તોર” દ્વારની શોભા વધારનાર વંદનમાલા આદિ “વિજ” વિટંક-છ “ઢ” ચક્ષગ્રહ “ના” જાલક-નવાસ બારી “ નિહા ” ખારી “ચ ” અર્ધચન્દ્ર-અર્ધચન્દ્રાકાર સોપાન વિશેષ, નિસ્પૃહક–બારણાની ઉપર બહારની બાજુએ લગાડેલ ઘોડા આદિના આકારના કાષ્ઠ વિશેષ “ચંદ્રશાસ્ત્રિ” ચંદ્રશાલિકા–પ્રાસાદના ઉપરની શાળા “” વેદિકા-આંગણામાં બેસવા માટેને ચોતરે, “નિ”િ નિઃશ્રેણી નિસરણી, “” દ્રણ નાની નૌકા “ જરી” ચંગેરી-તૃણાદિમાંથી બનાવેલ પાત્રવિશેષ જેને ચંગેર પણ કહે છે. “ ખૂટે “વ” મંડપ–તંબૂ અથવા દ્રાક્ષાદિને મંડપ “મા” સભા–માણસોને બેસવાનું સ્થાન “વપ્રપા પરબ “નવસહઆવસથ-તાપને આશ્રમ “ધ” ગંધ-સુગંધિ દ્રવ્ય “મણgવાં, મલ-માલ્ય કુસુમ આદિની માળા, અનુપન ચંદન, અમ્મર વસ્ત્ર “ગુn” સરા સરી “નંગસ્ટ” લાંગલ હળ “મેચમેતિક વખર જેનાથી ખેડેલું ખેતર એક શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ સરખું કરવામાં આવે છે. “જિ” કુલિક એક પ્રકારનું હળ “સં” સ્પંદન એક જાતનો રથ “સીયા” શિબિકા પાલખી “ર” રથ “સારુ, શકટ ગાડું “જ્ઞાન” યાન વાહન વિશેષ “વોરા” યુગ્ય બે પ્રાણથી ખેંચાતાં વાહને બદાર” અટ્ટાલક કિલ્લાની ઉપરનું ખાસ પ્રકારનું સ્થાન “વરિ” ચરિકા નગર કોટની વચ્ચે આઠ હાથની પહોળાઈને માગ વિશેષ “ર” દ્વાર “પુર” ગોપુર શહેરનું મુખ્ય દ્વાર “જિરા” પરિઘા આંગળિયો “સંત” યંત્ર ચૂલિકા “સ્ટિવા” શૂળીએ ચડાવવા માટેનું કાષ્ઠ “ઢ” લકુટ યષ્ટિ છડી “મુઢિ” મુસંઢી શસ્ત્રવિશેષ “ પી” શતક્ની એકતનું શરૂ જેનાથી એક જ વારમાં સે માણસે મારી શકાય છે, તથા “વહુપદ અનેક પ્રહરણ શસ્ત્ર ખડગ તેમર તીર આદિ “ વરyવવIME » આવરણ ઉપસ્કર કપાટ આદિ ઘરમાનાં ઉપકરણે એ બધાને માટે તથા “અરે વપf” તે સિવાયના “ વહુવુિં વારHપ”િ બીજા પણ અનેક પ્રજનેને માટે “મણિ અમg ” કે જે અહીં કહેવાય છે કે નથી કહેવાયાં “વમા” તે બધા તરુગણ વનસ્પતિ સમૂહની લેકે હિંસા કરે છે. સંસારી અબુધ કે પૂર્વોક્ત વસ્તુઓ બનાવવાને નિમિત્તે વૃક્ષોને કાપે છે. વૃક્ષોને કાપવા એ જ વનસ્પતિ જીવોની હિંસા છે ઉપર કહેલી વસ્તુઓ વૃક્ષનાં કાષ્ઠમાંથી થાય છે. કે સૂ. ૧૮ ] સ્થાવરાદિ જોં કો કૈસે ૨ ભાવ સે યુક્ત હોકર હિંસક જન મારતે હૈ ઉનકા નિરૂપણ ત્રસ સ્થાવર જીને કેવા કેવા ભાવથી યુક્ત થઈને હિંસકજન મારે છે તેનું આ સૂત્રદ્વારા સૂત્રકાર સ્પષ્ટીકરણ કરે છે–“ સત્તાવઝિરઈત્યાદિ. ટીકાઈ-“ઢા” જે અતિશય વિવેકથી વિલ છે. જેમનાં વિવેકરૂપ ચક્ષુઓ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ પર અજ્ઞાનને પર્વો પડેલ છે, અને “રામ” જેમની વૃત્તિઓ અત્યંત ક્રૂર બની ગઈ છે એવા જ “સત્તપરિવઝિgબેલહીન, દીન “” પૃથ્વીકાય આદિ ની aagiતિ” હત્યા કરે છે. તે હિંસા કયાં કયાં કારણે કરે છે તે સૂત્રકારકહે છે–“શ્નો, માળા, માયા, સોમ, રાજા, તિ, અતિ, સોચ” કોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શેક આદિ વૃત્તિઓથી યુક્ત થઈને હિંસક પૃથિવીકાય આદિ જેની હિંસા કરે છે. શા માટે તેમ કરે છે? “વેવસ્થ નીચ ધHસ્થામ ” વેદાર્થ, જીવન, ધર્માર્થકામને માટે તેમ કરે છે. વેદાર્થ– વેદક્ત ધર્મ કિયાએને માટે, જીવનને માટે, ધર્મને માટે, અર્થ–ધનને માટે, કામ-પાંચે ઈન્દ્રિયના વિષયને માટે, એ બધાં કારણ સમૂહોને લીધે “વફા” સ્વાધીન અથવા “ક” પરાધીન દશામાં હોવાથી “બા” પ્રજનને ખાતર અથવા “વળા” વિના પ્રજને “સTળે” દ્વીન્દ્રિય આદિ ત્રસ જીની અને “વારે ચ” પૃથિવીકાય આદિ એકેન્દ્રિય સ્થાવર જીની હિંવંતિ” હિંસા કરે છે. | સૂ. ૧૯ એ જ ઉપરોક્ત અર્થને સવિસ્તર સમજાવવાને માટે સૂત્રકાર કહે છે“મંચુદ્ધિચા નવા viતિ” ઈત્યાદિ. ટીકાઈ–“મંદિયા” મિથ્યાત્વનાઉ દયથી જેમની બુદ્ધિ તત્વ અને અતત્વના વિવેકથી રહિત થઈ ગઈ છે એવા જ “વફા” સ્વતંત્ર હોવા છતાં પણ પોતાની ઈચ્છાનુસાર ત્રણ સ્થાવર જેની “ તિ” હિંસા કરે છે. એ જ પ્રમાણે જે માણસ “વા સુગંતિ” નેકરી વગેરેને કારણે પરાધીન છે તેઓ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ ' '' (6 tr જીવે પણ એ ત્રસ સ્થાવર જીવાની હિંસા કરે છે. सवसा अवसा दुहओ हणंति " તથા સ્વત ંત્ર અને પરતંત્ર, અન્ને પ્રકારથી યુક્ત થઇને પણ જીવાની હિંસા કરે તથા “અટ્ઠાનતિ” ” તે જીવાની હિંસા તેએ અથૅ સકારણ કરે છે અને ૮ બળવા ખંતિ ” નાર્થ-અકારણ-નિરર્થીક પણ કરે છે. “ अट्ठा अट्ठा दुहओ રાંતિ” કાઈ એવા પણ જીવા હોય છે કે જેએ કેટલાક જીવેાની હિંસા પોતાના સ્વાને કારણે કરે છે અને કેટલાક જીવાની હિંસા સ્વાર્થ ન હોવા છતાં પણ કરે છે. ૮ ક્રૂસા ફ્ળંતિ ” સંસારમાં એવા કેટલાક હિંસક જીવા પણ છે કે જે જીવાની હિંસા હાસ્ય-આનંદને ખાતર જ કરે છે. “વેરા ાંતિ ’’ કેટલાક એવા પણ જીવે છે કે જે જીવાની હિંસા વેરને નિમિત્તે કરે છે. “ ફ્ દળત્તિ” કેટલાક એવા પણ જીવા છે કે જે રતિઆમેઢ પ્રમેહને ખાતર જીવાની હિંસા કરે છે “દુસ્તા વેરા રતી ફ્ ંતિ” કેટલાક એવા પણ છે કે જેઓ એક સાથે હાસ્ય, વેર અને રતિ-આમેાદ પ્રમેદને નિમિત્તે જીવાની હિંસા કરે છે. તે કેવી વૃત્તિથી જીવાની હિંસા કરે છે? દા દેયંતિ ” કેટલાક જીવે ક્રોધમાં આવીને જીવાની હિંસા કરે છે. ‘જુદા Îત્તિ” કેટલાક કેવળ લાભને વશ થઈને જીવેાની હિંસા કરે છે, “મુદ્દા નંતિ ” કેટલાક એવા પણ લેાકેા હાય છે કે જે કેવળ માહાધીન થઈને જીવેાની હિંસા કરે છે. વડ कुद्धा लुद्धा મુદ્દા નંતિ ” કેટલાક લેાકેા એવા પણ છે કે જેઓ ક્રોધ, લેાલ, મેહ એ ત્રણને વશ થઈને જીવેાની હિંસા કરે છે. ‘કન્ધાર્ ંતિ” કેટલાક એવા પણ જીવા છે કે જે ધનને માટે જ જીવાની હિંસા કરે છે. ધમ્મા ાંતિ ”- કેટલાક એવા પણ જીવેા છે કે જે ધર્માર્થ-જાતિધમ અને કુળધમના અભિમાનને કારણે જીવાની હિંસા કરે છે. ‘ગામા દાંતિ” કેટલાક એવા પણ જીવા હાય છે કે જે કામાર્થે—ઇન્દ્રિયાની વિષય લાલસાને વશ થઇને જીવાની હિંસા કરે છે, અને “ગસ્ત્યા ધમ્મા જામા નંતિ” કેટલાક એવા પણ જીવેા હૈાય છે કે જે અર્થ, ધર્મ અને કામ, એ ત્રણને વશ થઈને જીવાની હિંસા કરે છે. ભાવા—આ સૂત્રમાં સૂત્રકારે હિંસા કરવાની વિચારધારાવાળા જીવા બતાવ્યા છે. તેઓ કહે છે કે કેટલાક જીવા એવા પણ હાય છે કે જે સ્વાધીન ઃઃ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં પણ હિંસા કર્મમાં લીન રહે છે. કેટલાક જી એવા પણ હોય છે કે જે હિંસક જીની સંગતિ આદિ વડે પરાધીન હોવાને કારણે હિંસા કરવા લાગે છે. કેટલાક એવા પણ જીવે છે કે જે સ્વાર્થને ખાતર હિંસા કરે છે, અને ઘણું જ એવા પણ હોય છે કે જે ઉઠતાં, બેસતાં, હાલતાં ચાલતાં, કોઈપણ પ્રયજન વિના જીવોની હિંસા કરે છે. ઘણા છો એવા પણ હોય છે કે તેઓ સ્વતંત્ર હોય કે પરતંત્ર હેય. કેઈપણ સ્થિતિમાં હોવા છતાં પણ હિંસા કરતા અટક્તા નથી. કેઈ જીવ બીજા ને વેરને કારણે મારી નાખે છે, કેઈ હંસી-મજાકને ખાતર મારી નાખે છે, અને કોઈ કઈ છે એવા પણ હોય છે કે જે રતિને કારણે–મનના આનંદને ખાતર જીવોની હિંસા (શિકાર) કરે છે. ઈત્યાદિ બીજાં પણ એ જ પ્રકારનાં કારણે સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રગટ કર્યા છે, જે ઉપર બતાવી દેવામાં આવ્યાં છે. તે સિવાય બીજા કારણથી પણ તેઓ હિંસા કરે છે. સૂ. ૨૦ | - હવે સૂત્રકાર એ સ્પષ્ટ કરે છે કે ઉદેશોના ફમ પ્રમાણે જેકે “નાર વર્લ્ડ રે” એ ચોથું ફલ દ્વાર પહેલાં કહેવું જોઈતું હતું, છતાં પણ ફલ દ્વારનું વર્ણન ન કરતાં પહેલાં પ્રાણવધદ્વારનું પાંચમું ઉપદ્વાર વર્ણવવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કે ફળ, કર્તાને અધીન હોવાથી પહેલાં કર્તાની પ્રધાનતા રહે છે અને બીજું કારણ એ છે કે કર્તાની બાબતમાં વક્તવ્ય-કહેવાનું પણ ડું છે, તેથી સૂચી કટાહન્યાયે પહેલાં “જે વિચ અતિ જાવા પાળવદં” આ પ્રથમ પ્રાણવધ દ્વારનું આ પાંચમું ઉપદ્વાર જ વર્ણવવામાં આવી રહ્યું છે “રે તે” ઈત્યાદિ. ટીકાર્થ–પ્રશ્ન-“ચરે તે?” પ્રાણવધ કરનારાં તે કયાં ક્યાં પ્રાણીઓ છે? ઉત્તર–“ને તે” તેઓ નીચે પ્રમાણે છે-“ોરિચા, મછવંધા સાઉળિયા વાણા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ (C ,, માવાઽરિયા” સોશ્યિા”સૌકરિક-સુવરના શિકાર કરનારા મનુષ્યા,‘મવયા” મત્સ્ય ધ–માછલિયાને મારનાર માછીમારે, “ સાળિયા ” શકુનિક-પક્ષીઓને શિકાર કરનાર પારધિઓ રાજ્જા ” વ્યાઘ-મૃગના શિકાર કરનાર શિકારીઓ, મા ” ક્રૂરકમાં-દુષ્ટ કર્મ કરનારાં મનુષ્યા, “ વારિયા ” વાગુરિકા-જાળમાં મૃગને સાવનારા વાઘરી લેાકેા, “ ક્ષેત્રિય, વેંધોને તત્ત્વ, કાજી, નાઇ, ચૌહા—યસ, તુમ' વસ્તુપા, કછણિયા ત્યા દ્વીપિકા-વ્યાઘ દ્વારા મૃગેાને લલચાવવાને માટે બનાવેલી કૃત્રિમ હરિણી, ખ ધનપ્રયાગ–મૃગાઢિ જીવાને આંધવાના સાધના, તપ્ર-મછલીને પકડીને માછીમાર જેમાં મૂકે છે તે ટાપલી, અથવા જેમાં બેસીને માછલાં પકડવામાં આવે છે તે નાની નૌકા, ગલ–ખડિશ, અશી–જેના અગ્રભાગ પર લોટની કણેક કે અળસિયાં આદિ જીવાનાં કલેવર લગાડીને માછીમાર તેને પાણીમાં નાખે છે, માછલી જેવું તે ખાવા જાય છે. કે તરતજ તેને અણીદાર અગ્રભાગ તેના કંઠમાં પરોવાઇ જાય છે, ત્યામાદ માછીમાર દોરીથી ખાંધેલી તે જાળને ખેચી લે છે, તેમાં ચાંટી ગયેલી માછલીઓ તેની સાથે જ બહાર નીકળી આવે છે અને માછીમાર તેને પકડી લે છે. જાળ-માછલાં આદિ પકડવાની એક પ્રકારની જાળ, ચીરજ—એક હિંસક પક્ષીનું નામ, તે પક્ષી ખીજા પક્ષીઓને મારવાને માટે શિકારીએ વડે પળાય છે. ભાચન-લેઢાનું બનાવેલું એક જાતનું ખંધન, ટ્દ” દનુ એક જાતનું બંધન, વાગુરા–પાશ, છૂટછાિ-નકલી બકરી કે જે સિંહ આઢિ જાનવરોને લલચાવવા માટે મનાવીને રાખવામાં આવે છે, એ સઘળી ચીને જેમના હાથમાં છે તેવા સઘળા જીવા પ્રાણવધ કરનારા હોય છે. તથા हरिएसा હેરિકેશ—ચાંડાળ, “ વૃળિયા ’”ણિક-ચાંડાળના સેવકો, सगपासहत्था " વીતસક-મૃગ અને પક્ષીઓને માંધવાનું એક સાધન અને પાશ જેના હાથમાં છે એવા ‘“ વળવા ” કિરાત વગેરે પ્રાણવધ કરનારા મનાય છે. '' 66 66 '' ?? ,, ܕܕ 99 '' लुद्धगा લુબ્ધક-વ્યાપ, • महुघाया મધુ ઘાતક–મધ લેવાને માટે જે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૮ Page #55 -------------------------------------------------------------------------- ________________ ,, 46 k¢ ' મધમાખીઓની હિંસા કરે છે તે, “ જ્ઞેયવાચા ” પાત ઘાતક-પક્ષીઓનાં બચ્ચાંને ળીયારા ” જે મૃગાને પકડવાને માટે મૃગી-હિરણીને પાળે પળીયા ” જે પૈણીચાર-એક પ્રકારના વ્યાધ હોય છે તે, તથા 'સર, વૃદ્ઘ, તીચિ, તછા, પણ, પરિવાળ, મળ, મોતબંધળ, હિસ્રાપ્તચરોલના ” જે સર્-સામાન્ય જળાશય હૈંર્-અગાધ જળાશય, તીર્ષિદા વાવ, તલાવ, સ્ત્રજી નાનું જળાશય, વગેરેના પાણીને માછલાં વગેરે ગ્રહણ કરવાના હેતુથી ખહાર કાઢી નાખે છે. તથા તેના જળનું તે મન્થન કરે છે. અથવા તેમાં જે સ્રોતો દ્વારા પાણી આવતું હોય તે સ્રોતાને ખંધ કરી દે છે. આ રીતે જે લેાકેા જળાશયાને સૂકવી નાખે છે.તે લેાકા તથા विसगरस य दायगा * વિષ--હળાહળ ઝેર, ગર-સચેાગ–જનિત વિષ આદિ જીવાને મારી નાખવાને માટે જેએ તેમને ખવરાવે છે તેઓ તથા ઉત્તન- હા, વૃત્તિ, ગદ્ય વહીવત્તા ” જે નિર્દય થઈને ઉત્તાને વધત તૃણવાળાં વનેને, વર્લીરાને,--ગહન વનાને, અથવા વનનાં ક્ષેત્રને દાવાનળ લગાડીને સળગાવે છે તે ખધાને દૂરમંજરી” કુરક કરનારા માનવામાં આવે છે અને તેવા જીવાજ માણવધ કરનાર છે ! સૂ. ૨૧૫ *r 6 મારનારા તથા છે તે લેાકા, તથા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ જાતિનિર્દેશપૂર્વક મંદબુદ્ધિ વાલે લોક કૌન ૨ જીવોં કો મારતે હૈ ઉનકા નિરૂપણ સૂત્રકાર એજ પ્રાણીઓનું જાતિના નિર્દેશ સહિત વર્ષોંન કરે છે “ મેચ બર્વે મિજવુજ્ઞાા ” ઇત્યાદિ. "" ટીકા-ર્મેચ” નીચે પ્રમાણેની ‘“ સઁવે ” ઘણીખરી “મિરુવન્તુ ગાય” મ્લેચ્છ જાતા– અનાય છે. “ જ તે ? ” તે અનાય જાતિ કી કયી છે? 66 ઉત્તર-“સ” શકે-શકદેશના રહેવાસી “નવ” યવન, સવ” શખર –શખરદેશના વતની ભીલ, વન્દ્ર” ખર નામના અનાર્ય દેશના વતનીઓ, “હ્રાચ” એ નામના દેશમાં જન્મેલા મનુષ્ય, “મુહં” મુરુડ-દેશમાં જન્મેલા લેાકેા, ” એ જાતિના અનાય લેાકા, ,, भडग ભટક દેશના રહેવાસી, “તિત્તિય” તિત્તિક દેશના વતની, નિય” પકનિક દેશના લેાકા, ‘sq’* કુલક્ષ નામના અનાર્ય દેશના લેાકા, “તો” ગૌડ જાતિના લેાકેા, “ સિઁ ! સિહલ–સિંહલદ્વીપના લેાકેા, ‘ પાસ પારસ-પારસ (ઇરાન)માં જન્મેલા લેાકા, “ ≠ાઁવ ” કૌંચ-કૌચ દેશમાં જન્મેલા લેાકેા, “ ધ ” આંધ્ર-આંધ્ર દેશમાં જન્મેલા લોકો, ‘ કૃષિ” દ્રાવિડ–દ્રાવિડ દેશમાં જન્મેલાલેાકા, “વિજ્ઞસ્ટ” બિલ્વલતે નામના દેશમાં જન્મેલા લેકે, “પુર્જિ” પુલિ’-પુલિંદે દેશના લોકો, ઍરોલ’ આરાષ–આરાષ દેશમા જન્મેલા, વ’ ડાં.–ડાંખ દેશમાં જન્મેલા, “ોળ” પાણ- દેશનાં લેાકેા, “ગંધ” -ગાંધાર દેશમાં જન્મેલા લેકે, વહ્રિય” ખહલિક—મહલી દેશમાં ઉત્પન્ન થયેલ લેકે, એજ રીતે [છું” રામ, માસ, અકુશ, મલય, ચુંચુક, કાંકણક, કનક સય, મેદ, પહવણ, માલવ, મધુર, આભાષિક, અનક્ષ, ચીન, લાસિક, ખસ, ખાસિક, નિષ્ઠુર, મહારાષ્ટ્ર. મૌષ્ટિક, આરબ, ડાર્વિલક, કુહષ્ણુ, કેકય, હૂ, રોમક, રુરુ, અને મરુક તે બધા તે તે દેશમાં જન્મેલા લેાકેા છે. તથા, चिलाव वि सयवासी य " ચિલાત દેશવાસી મનુષ્ય, એ સઘળી અનાય પ્રજાઓ છે. અને “ पावमइणो ' તેમની બુદ્ધિ પાપકર્મોંમાં લીન રહે છે. આ જે જે જાતિઓ ખતાવી છે તે જાતિઓના લેાકેા પાપકમમાં રત-લીન મતિવાળા હાય છે અને તેઓ પ્રાણવધ કરનારા હાય છે. ! સૂ. ૨૨ ૫ 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ४० Page #57 -------------------------------------------------------------------------- ________________ કૌન ૨ જીવ પાપ કરતે હૈ ઉનકા નિરૂપણ હવે સૂત્રકાર ફરીથી એ બતાવે છે કે ક્યા ક્યા છે પાપ કરે છે “ગઝથર થરુર ” ઈત્યાદિ. ટીકાર્થ–“ના” ગ્રાહ આદિ જલચર જીવ, “થસ્ટાર” ચતુષ્પદ–ગાય,ભેંસ આદિ ચેપગે સ્થળચર જીવે, “સાચ” નહેર યુક્ત પગવાળા વાઘ આદિ જીવો, “બાઉરગ-પેટે ચાલનારા સાપ. “હા ” બાજ આદિ નભચર પક્ષી, “હા ” સંદશ-સાણસીના જેવાં મુખવાળાં ઢક, કંક આદિ પક્ષીઓ “જીવો ધાય કીવી” એ બધા જીવોની હિંસા કરીને પિતાને જીવન નિર્વાહ કરનાર જીવે છે. તથા “તીર” જેમને મન છે એવા સંજ્ઞી પંચે ન્દ્રિય જીવ, અને “મforum” જેમને મન નથી એવા અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ, એ બધા પાપ કરીને પ્રસન્ન થાય છે. જળચરથી લઈને અસંજ્ઞી સુધીના આ જેટલા જીવ છે તે બધા “પકાત્ત અપાજો ” પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. પર્યાપ્ત નામકર્મના ઉદયથી જેમની પિત પિતાની યોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય છે તેમને પર્યાપ્ત જ કહે છે. અને જેમની પર્યાસિયે પૂર્ણ થતી નથી તે જેને અપર્યાપ્ત જી કહે છે. પર્યાપ્ત છના બે ભેદ છે. (૧) લબ્ધિ પર્યાપ્ત (૨) કરણપર્યાપ્ત જે છ સમસ્ત પર્યાસિયે પૂરી કરીને મરે છે–તે પહેલાં મરતાં નથી, તેમને લબ્ધિ પર્યાપ્ત જી કહે છે. તથા જે છે શરીર ઈન્દ્રિય આદિ કરણેની રચના પૂર્ણ કરી નાખે છે, તે જીવને કરણ પર્યાપ્ત કહે છે. તેમનાથી જે ભિન્ન પ્રકારના જીવે છે તેઓ અપર્યાપ્ત છે, તથા “કસુમસે પરિણામે ” જે જીના અધ્યવસાય-પરિણામ- સ કિલષ્ટ લેશ્યા યુક્ત હોય છે “gg” તેઓ તથા “” તે સિવાયનાં બીજા પણ એવાં જ પ્રાણીઓ “વાતિ પાછું વાચવર” પ્રાણાતિપાત રૂપ પાપ કરનારાં હોય છે. એજ વાતને સૂત્રકાર “gtવા” ઈત્યાદિ પદે દ્વારા પ્રગટ કરે છે. “વવા” જે પાપકર્મ કરવાને તત્પર હોય છે, “વામિ7માં પાપ પ્રવૃત્તિ જ જેમણે સ્વીકારેલી છે “gવમ” જેમની બુદ્ધિ પાપમય થઈ ગઈ છે, “વ” પાપકર્મમાં જ જેમની વૃત્તિ વધારેમાં વધારે જાગૃત રહે છે, ” જાળવદ ” પ્રાણવધમાં જેમને મજા આવે છે, “વાવવાનુ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ४१ Page #58 -------------------------------------------------------------------------- ________________ એક અનુષ્ઠાન છે, અને વાર્તાઓમાં જેમને રસ રાળા ” પ્રાણવધનું કાર્ય જ જેમનું અમિરન'તા ” પ્રાણીઓની હિંસાત્મક જીવા “વદુવનાર ’” વિવિધ પાતંજરેત્તુ ” પાપા કરીને તુલા ’ “ હુંત્તિ ” પામે છે. 6. * फलं देइ “ पाणवहकहासु પડે છે, એવા ભાવા —જળચર, સ્થળચર આદિ જે જે તિય ચ છે, અને પક્ષી આદિ જેટલાં ખેચર (નભચર) જીવા છે, તેઓ સન્ની હાય કે અસની હાય, પર્યાપ્ત હાય કે અપર્યાપ્ત હોય પણ જો તેઓ જીવાની હત્યા કરીને પાતાનેા નિર્વાહ ચલાવતાં હાય તે તેઓ પાપી છે—પાપકમમાં રત છે, જે જીવાનાં પરિણા મામાં અશુભલેસ્યા પ્રવતિ હોય છે જેઓ પાપમય કૃત્યામાં આનંદ માનતા હાય તે, ઈત્યાદિ પ્રકારના જીવે પણ પાપી અને પાપકમ માં રત હોય છે સૂ.૨૩ જૈસે ૨ કર્મ કરતે હૈ પૈસા હી ફલ પ્રાપ્ત હોનેકા નિરૂપણ "" ” સતાષ 66 "" "9 अयाणमाणाः ,, આ રીતે “વિચ તિાના પાળવૐ ” તે પ્રતિજ્ઞાત પાંચમાં પ્રાણવધકનુઁદ્વારનું વિવેચન સંપૂર્ણ થયુ. હવે સૂત્રકાર 'जह य कओ जारिसं આ ચતુર્થાં ફલદ્વારનું વિવેચન કરે છે “ તન્ન ચ પાવરÆ ” ઈત્યાદિ. ટીકાથ‘તસ્સ ય વાયરસ'’"આ પ્રાણવધરૂપ પાપવૃક્ષનું ‘વિવાળ'' નરક નિગેાદ આદિ દુઃખરૂપ કડવું ફળ ભોગવવું પડશે, તે વાતને “ નહીં જાણનારા પાપી જીવે “નવૃતિવિજ્ઞોનિ વૃત્તિ નરક તિય ચ ચેનિને વધારે છે, જે ચેાનિ “ મમય ” અત્યંત ભયપ્રદ, અને “ વિસ્સામ વેચન ” પ્રતિકાળે અનુભવાતી આશાના વેદનાથી યુક્ત છે, તથા * दीहकाल Nagari જેમાં દીર્ઘકાળ સુધી જીવ વિવિધ પ્રકારનાં શારીરિક અને માનસિક દુઃખાને ભાગવ્યા કરે છે. એવી વિવિધ શારીરિક અને માનસિક દુઃખાથી યુક્ત, તે નરક તિયાઁચ ચેાનિને તેઓ વધારે છે. તેનું તાત્પર્ય એ છે કે પ્રાણવધ કરનાર જીવા ઉપરક્ત વિવિધ ચેાનિયામાં ઉત્પન્ન થઈને મહાન વેદનાઓ અનુભવે છે. આ રીતે નરક તિયચ આદિ કુયેાનિયામાં પરિભ્રમણુ કરતાં તે પ્રાણવધ કરનારા જીવા જન્મ મરણ આદિની અતૂટ પરંપરા પૂર્ણાંક જે જે પ્રકારનાં ભયંકરમાં ભયંકર દુઃખા ભાગવે છે, તે વિષયનું હવે સૂત્રકાર સ્પષ્ટીકરણ કરે છે “ રૂમો ગવરૂપ જીયા ” આયુષ્યના ક્ષય થતાં પ્રાણવધકારી 77 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૪૨ Page #59 -------------------------------------------------------------------------- ________________ $6 66 "" निरयधरचार सु "" ** "" " * જીવ મનુષ્ય ભવમાંથી મરીને “ અણુમ મવદુજા ” પ્રાણીવધને કારણે ઉત્પન્ન થયેલાં પાપકમના ભારથી અત્યંત દુખાયેલ એવાં તે જીવા૫ "" नरसु રત્ન પ્રભા આદિ પૃથ્વીઓમાં ‘· દુäિ ” તરત (" જ उववज्जति " ઉત્પન્ન થય જાય છે. તે નરક માયેલુ ” ક્ષેત્ર અને સ્થિતિની અપેક્ષાએ મહાન છે તથા वयरामय कुडु रुंद निस्संधिदार विरहिय निम्मदव भूमितल खरामरिसविसम णिरयधर चारएसु નરકાવાસરૂપ અર્થિગૃહ वयरामय જ્જુદું ” વજાની દિવાલાવાળાં છે, ‘· સઁવ ” અત્યંત વિસ્તૃત છે, “નિસંધિ સન્ધિરહિત છે. ‘ટ્રાવિત્તિય ” અવર જવર માટેનાં દ્વારાથી રહિત છે, અને ‘નિમ્ન ” મૃદુતાથી રહિત “ વારિસ ” કઠોરમાં કઠોર “ વિસમ્ ” ઊંચા નીચા ભૂમિ ભાગવાળાં છે. 'માસિળ સંચાપતન્ત-સ્તુવિસ-૩૦વેચનળોનું ઝ મોસિન ” તેમાં સદા ઉષ્ણુતા જન્ય વેદના રહ્યા કરે છે, सयापतत्त " તેઓ નિર'તર તાપથી બ્યાસ કરે છે, दुग्गंध विस्स उठवे यजणगेसु સૌથી ખરામ દુર્ગંધથી ભરપૂર રહે છે. વિસ્ર-કાચા માંસના જેવી દુર્ગંધ ત્યાં સદા આવ્યા કરે છે, તેથી નારકીઓને તેઓ સદા સંતાષ પેદા કરનારા હોય છે નીમચ્છ વૃત્તિનિમ્નેસુ ચ” જોવામાં તે ઘણાં જ ખેડાળ-ઘૃણા થાય તેવાં હાય છે. “ નિયમિકનીયહેમુ ’ તે સદા હિમનાં થરા જેવાં શીતળ હાય છે. ‘જારો માત્તેપુ’” તેઓ દેખાવે કાળા હાય છે. તે નરકવાસોમાં જીવાને સદા ભય જ રહે છે તે આવાસેા કેટલાં ઊંડા છે. તેની ખબર પડતી નથી. તેના સ્વરૂપનું વણૅન સાંભળતાંજ જીવેાના શરીરના રામાંચ ઉભાં થઇ જાય છે. નિમિયામેયુ ” તે ખધાં શૈાભા વિનાનાં છે. ૮ નિ—ડિયારવોિળજ્ઞાત્તુિ ' અહીંની કુષ્ઠ આદિ જે વ્યાધિ છે, માથાના દુ:ખાવા આદિ જે રાગેા છે. વૃદ્ધાવસ્થા આદિ જે અવસ્થા છે, તેમની પીડાના ત્યાં કાઇ પણ ઇલાજ હાતા નથી. તે પ્રતિકાર રહિત હોય છે, ના નિઃશંધચારતમિમ્સેસુ ” અહીં કાયમ ઘારમાં ઘાર અંધકાર રહે છે. भीम गंभीर लोमहरिसणे सु” .66 }} "" '' 63 << ,, ܙܝ पइभएस ” અહીંની દરેક વસ્તુ ભયજનક હોય છે. ववगयगहचंदसूरणक्ख जो इसे सु • ” અહીં કેાઈ ગ્રહ નથી, ચન્દ્ર નથી, સૂય નથી કે નક્ષત્ર પણ નથી. ‘ મેચવસા મૈન્નઇત્ઝ—પોન્નૂર-દૂચ-હિ ળિ-વિસ્ટીન-ચિયાળ, સિયાવાવા ચિ વિવલ મેનુ ” મેદ્ય, વસા ચરખી અને માંસના ઢગલા તે સ્થાનામાં સદા પડેલાં હોય છે. તથા પાચ્ચુડ-કિચ્ચડ અને જૂથ પીખ તથા રક્તથી વ્યાપ્ત, ગુંદરના જેવા ચીકણાં, ભરેલાં દુર્ગંધમય વિકૃત લાહીથી, તથા ચીકણા કાદવથી તે સ્થાના સદા છવાયેલાં રહે છે “ યુઠ્ઠાનન-જિત્તજ્ઞાજ-મમ્મુત-અસિમ્પુર્ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૪૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ રવત-ધારતુનિસિયવિયડ નિવાસોમ-રિષ્ઠ અતિદુસઁદેપુ ” તેમને સ્પશ ફૂલાનલ-કરિષાગ્નિ અથવા ખદિરાગ્નિ જેવા, પ્રવૃદ્ધ–અગ્નિની જવાળા જેવેા, મુમ્મુર-ભસ્મ-મિશ્રિત અગ્નિકણા જેવા; અસિ-તલવારની ધારના જેવા, ખુરખરીની ધાર જેવા, કરવતની ધાર જેવા, અને અત્યંત તીક્ષ્ણ વીછીના ડ’ખ જેવા છે. તે કારણ તે સ્થાને અત્યંત દુઃખદાયી હાય છે. 66 कडुयदुक्खપાતાળેલુ ” દશ પ્રકારનાં ક્ષેત્ર વેદનારૂપ દારુણ દુઃખો દ્વારા જ્યાં જીવાને સદા સંતાપ જ ભોગવવા પડે છે, તથા અનુવદ્ધનિ તરવૈયળસુ ” ત્યાં દરેક ક્ષણે અવિચ્છિન્ન અસહ્ય પીડા ભોગવવી પડે છે. અને जमपुरिससंकुले " યમ દેવાથી તે સદા ઘેરાયેલાં હાય છે. યમ-દક્ષિણ દિશાના લેાકપાલના અમ્બ, અમ્બરીષ આદિ પરમ અધાર્મિક અસુર કુમાર જાતિના દેવ છે. પ્રાવધ કરનારા તે જીવો એથી તે નરકામાં ,, अत्ताणा દુઃખ નિવારકને અભાવે ત્રાણ રહિત અને असरणा ” કાઈ રક્ષક નહીં હાવાથી અશરણુ દશામાં વનનંતિ ” ઉત્પન્ન થાય છે (6 ર ભાવા —પ્રાણવધ કરનારા જીવ પ્રભાવે અહીંથી મરીને તરત જ નરકમાં કેવી હાલત થાય છે અને ત્યાંની કેવી સૂત્રદ્વારા સમજાવી છે. સૂ.૨૪। જે પાપપુજના સંચય કરે છે તેના ઉત્પન્ન થાય છે. નરકામાં જીવોની પરિસ્થિતિ છે, એ વાત સૂત્રકારે આ નરકમેં ઉત્પત્તિ કે અનન્તર વહાં કે દુઃખાનુભવ કા નિરૂપણ ટીકા-તલ્થ ચ” ઇત્યાદિ, તલ્થ તે નરકામાં ઉત્પત્તિ થયા પછી સે” તે પાપકમ કરનારા જીવ ‘અંતોમુદુત્તત્તિમયપચહ્ન’” અન્તર્મુહૂતમાં પ્રાસ વૈક્રિય શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૪૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ t' 66 "" લબ્ધિથી અને ભવપ્રત્યયથી–નરકમાં જન્મ થવાને કારણે તેએ “બીર ” શરીરને –નરકભવ સંબધી શરીરને “ નિવૃત્તિ ” અનાવી લે છે. કહેવાનું તાત્પ એ છે કે નરકમાં જે જીવ નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થાય છે, તેમનું અન્તર્મુહૂર્ત માં જ નારકીનું શરીર ખની જાય છે, કારણ કે ત્યાં જન્મ લેવા એજ તે શરીર બનવાનું કારણ છે તે શરીરનાં અવયવા અસ્ફુટ હોય છે તેથી તેને “ૐ” હુંડ કહ્યાં છે અને ૮ શ્રીમસિનિન્ગ ” તે શરીર વિકૃત સ્વરૂપ વાળુ હાય છે તેથી તેને ખીભત્સ દર્શીનીય કહેલ છે. बीहri ” તે શરીર ભયજનક હાય છે, અને “ અદ્ગિારોમયગ્નિય '' અસ્થિ-હાડકાંઓથી સ્નાયુ-નસાથી તથા નખ અને રુવાટીથી રહિત, - અણુમમાં ” અસુંદર અને “ સુસવિસર્” કલેશ યુક્ત હોય છે, ૮. તમો ચર આ પ્રકારની શરીરની રચના થઈ ગયા પછી પન્નત્તિમુત્રનયા ” આહાર, શરીર, ઈન્દ્રિય, પ્રાણાપાન, ભાષા અને મન એ પર્યાપ્તિઓને પ્રાપ્ત કરીને નારકી જીવ “ äિ વર્ષાä » શ્રોત્રાદિક પાંચ ઇન્દ્રિયા દ્વારા असुहाए वेयणाए અસાતા વેદનીય કર્મના ઉદયથી જનિત અશુભ અશાતારૂપ વેદનાથી “ વેયાં ’કુંભમાં રંધાવા આદિ દુઃખાના વેàત્તિ ” અનુભવ કરે છે. તે નારકી જીવાની તે આશાતારૂપ વેદના '૮ ૩૩ઽત્રવિડવ-વ૩-૫૬-૪,સવાઢ ચઢત્રો વીજવાFળા ?' ઉજજવળ—તીવ્ર અનુભવવાળી હેાય છે. વજ–અનિવાર્ય હાવાથી પ્રમળ હાય છે, વિવુજ-પરિમાણુ રહિત હાવાથી વિશાળ હોય છે. कक्खड ” પ્રત્યેક અંગમાં દુ:ખ જનક હાવાથી કઠાર હાય છે, સ્વર-હૃદય હાય છે, દત્ત-સહેજ પણ સુખથી રહિત હાવાને કારણે પલાઢ દરેક પળે અસમાધિની ઉત્પાદક (( 77 ,, 66 '' હોવાથી પ્રગાઢ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 46 ભેદક હાવાથી તીક્ષ્ણ નિષ્ઠુર હાય છે, હોય છે, ચતુ ૪૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ આત્માના દરેક પ્રદેશમાં વ્યાપેલી હોવાથી પ્રચંડ ભયાનક હોય છે, ઘોરસાંભળતા પણ દુઃખજનક હોવાથી વિકટ હોય છે, “વીળા” દરેક પ્રાણીમાં ભયને સંચાર કરનાર હોવાથી ભીષણ-ભયંકર હોય છે, “રાજા” તેને ત્યાં કઈ ઈલાજ હેતે નથી, તેથી તે હૃદયમાં ક્ષોભ ઉત્પન્ન કરનાર હોવાથી દારુણ હોય છે. આ પ્રકારની વેદનાથી પાપી જીવ નરકમાં એને અનુભવ કરે છે. “જિતે” તે દુઃખે ક્યાં ક્યાં છે તે હવે પછીના સૂત્રમાં બતાવવામાં આવશે ! સૂ. ૨૫ / હવે સૂત્રકાર “જિંતે ” દ્વારા સૂચિત દુખનું વર્ણન કરે છે “ હું મહામg” ઈત્યાદિ. ટીકાથ-નારકી જીવ નરકમાં “કુમકુમg” “દુ લેઢાના વિશાળ પાત્ર-વિશેષમાં, તથા ઘડાના આકારના મરાકુંભમાં ઓદનાદિકની જેમ “પચા , તલ, તળ, અટ્ટમાળ ચ” “પણ” રંધાવાનાં, “વ ” સીસાની જેમ ઓગળવાનાં, “તવાતા” લેઢાના ગરમ તેલના તાવડામાં તેલના માલપૂવા આદિની જેમ તળાવનાં, “મમmળા ” તાવડામાં શેકાતા ચણા આદિની જેમ શેકવાનાં દુખે અનુભવે છે. તથા “સોદા દુ nfજ ચ” જેવી રીતે લેઢાની તવીઓમાં ઔષધિય ઉકાળાય છે એજ રીતે ત્યાં તેમને પણ મોટા તાવડાઓમાં ઉકાળવામાં આવે છે, “ોદર વોટ્ટvruf ” બલિ દેવાને માટે અચાનક તેમના હાથ પગ આદિ અવયનું ત્યાં છેદન કરવામાં આવે છે. શરીરના ટૂકડે ટૂકડા કરી ત્યાં કાગડા આદિને તેમનાં તે શરીર અર્પણ કરાય છે. “સામિિતવાવંટ-બમિનારા –ાતાrifજ ચ” સેમર વૃક્ષના લોહકટકના સમાન અણીદાર કાંટાઓ ઉપર તેમનું કર્ષણાપકર્ષણ કરાય છે–તેમને આગળ પાછળ ખેંચવામાં આવે છે. જારવિરાજ િચ” ત્યાં તેમને વસ્ત્રની જેમ ફાડવામાં આવે છે અને કરવત આદિ દ્વારા જેમ લાકડાને ચીરવામાં આવે છે તેમ તેમને પણ ચીરવામાં આવે છે “જવો વધMા”િ તેમની ડેક અને બંને હાથ પાછળના ભાગમાં રખાવીને બાંધવામાં આવે છે. “ રચતાણ ચ” ત્યાં તેમને સેંકડે લાઠીઓને માર પડે છે. “ વરુદ્રંવાળિ ચ” જોર જુલમથી તેમનાં ગળાં બાંધીને વૃક્ષેની ડાળ પર તેમને લટકાવવામાં આવે છે, “સૂn મેarfi શૂળની અણુથી તેમનાં શરીરનું ભેદન કરવામાં આવે છે અથવા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #63 -------------------------------------------------------------------------- ________________ શૂળી પર તેમને લટકાવવામાં આવે છે. “ આા પયંચળાળિય અસત્ય વસ્તુ વિશેના આદેશ વડે તેમને ત્યાં ઠગવામાં આવે છે, ત્યાં નારકીજન પહેલાં તે નવીન નારકી જીવાને પ્રચંડ ઉષ્ણતાથી સારી રીતે તપેલી રેતી પર અનેક વાર ચલાવે છે, તેથી તેની ગરમીથી તેમની તૃષા જ્યારે વધારેમાં વધારે પ્રમાણમાં પ્રદીપ્ત થાય છે ત્યારે તેઓ તેમને બનાવટી જળાશય અતાવીને ત્યાં માકલી દે છે, આ રીતે ત્યાં તેને વારવાર પ્રતારિત કરાય છેઠગવામાં આવે છે ‘· જાઓ, ત્યાં તમારા પિતા આવ્યા છે” ઈત્યાદિ અનેક પ્રકારનાં વચના દ્વારા તેએ તેની હાંસી કર્યા કરે છે. खिंसणविमाणणाणि य ” જાતિ, કુળ આદિના નામના નિર્દેષ કરીને તેની ત્યાં નિંદા કરાય છે. તિરસ્કાર કરાય છે. “ विपणिज्जणाणि ” “ તે કરેલાં કર્મોનું ફળ તું ભાગવ ” એવાં નિષ્ઠુર વચનાથી તેમને ધમકાવીને વધસ્થાન પર લઈ જવામાં આવે છે. “ વખ્તસયમાાનિ થ” આ રીતે પાપી જીવ મં, તીવ્ર આદિ પરિણામા દ્વારા કરાયેલ સેંકડો પાપાને કારણે નરકમાં ઉત્પન્ન થઇને વિવિધ દુઃખાને ભાગવે છે. માતૃક” પદ અહી’ ઉત્પત્તિસ્થાનનું વાચક છે. એટલે કે તે દુ:ખાનું ઉત્પત્તિસ્થાન સેકડો પાપા અવઘશત છે. ( य "" ભાવા—પાપી જીવા નરકામાં જન્મ લઈને અનેક પ્રકારની વેદના ભેગ વ્યા કરે છે. એજ વાત સૂત્રકારે સૂત્ર દ્વારા પ્રગટ કરી છે. ત્યાં તેને પકાવવામાં આવે છે, ઉકાળવામાં આવે છે, ઓગાળવામાં આવે છે, તળવામાં આવે છે, શેકવામાં આવે છે. તેમના શરીરના રાઇ રાઇ જેવડા ટૂકડા કરવામાં આવે છે. સેમર વૃક્ષાના અણીદાર કાંટા ઉપર તેમને ઘસડવામાં પણ આવે છે, વગેરે ભયંકરમાં ભયંકર કો તેમને ત્યાં આપવામાં આવે છે- તેનું તાત્પય એ છે કે વેદનાના જેટલા પ્રકારેા હાઇ શકે તે બધા પ્રકાશ નરકામાં હાય છે. અને તે બધા પ્રકારોથી થતાં દુઃખાને મદ, તીવ્ર આદિ પરિણામેાથી કરાયેલ પાપાને કારણે પાપી જીવ ભાગન્યા કરે છે. ॥ સૂ. ૨૬ ॥ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૪૭ Page #64 -------------------------------------------------------------------------- ________________ પાપિ જીવ નરકોં મેં કેરી ૨ વેદના કો કિતને કાલ ભોગતે હૈ ઉનકા નિરૂપણ હવે સૂત્રકાર એ પ્રગટ કરે છે કે પાપી જીવ નરકમાં કેવી કેવી વેદનાને કેટલા સમય સુધી ભોગવે છે “gવું તેઓ ઈત્યાદિ. ટીકાર્થ-“gવં” આ પ્રમાણે “તે ઘવાર તે પાપકારી જીવ “પુત્રવસંરગોવત્તા પૂર્વે કરેલાં કર્મોના સંચયથી અતિશય સંતપ્ત થઈને તથા સંતાપકારી હોવાથી મહા અગ્નિથી સંપ્રદીપ્ત થઈને, “વચાર” પાપી જીવ “હંદુaહમચં” :ભયંકર દુઃખોથી અતિશય દુઃખવાળી, “તીરં?” અતિશય કઠોર, “સા”િ શારીરિક અને “મારૂં” માનસિક “સુવિ” બંને પ્રકારની “સાચં વેચ” અસાતા વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ ત્તિ વેચ6 » તીવ્ર વેદનાને “ત્તિ” ભગવે છે. એવી વેદનાને તેઓ કેટલા સમય સુધી ભેગવે છે તે સૂત્રકાર બતાવે છે “વહૂદિ સ્ટિગોવમાનોવાળિ’ એ રીતે અનેક પ્રકારની વેદનાને તેઓ ઘણા જ પત્યે પમ તથા સાગરેપમ પ્રમાણ કાળ સૂધી “સુ” કરુણાજનક દશામાં “તિ” ભેગવે છે. તે સમયે તેમની ઘણું દીનદશા હોય છે. અને “ક્યારે અમારો આ દુઃખને સમય પૂરો થાય” એ વાતની રાહ એ અસહ્ય પીડા ભોગવતા ભેગવતા તેઓ જોયા કરે છે. આ રીતે બિચારા પાપી જીવો ત્યાંથી નીકળવાના સમયની રાહ જોતાં જોતાં સમય પસાર કરે છે | સૂ. ર૭ | નારકીય જીવ ક્યા ૨ કહતે હૈ વહ વર્ણન અને તેઓ શું કરે છે? તે સૂત્રકાર બતાવે છે –“તે અદાર્થ” ઈત્યાદિ. દેવ અને નારકીઓ આદિનું આયુષ્ય નિરુપક્રમ હોય છે-તે વચ્ચે અકસમાતેથી છેદાતું દાતું નથી, તીવ્ર શસ્ત્ર, તત્ર વિષ, તીવ્ર અગ્નિ આદિ જે કારણોથી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ४८ Page #65 -------------------------------------------------------------------------- ________________ અકાળ મૃત્યુ થાય છે તે કારણેાનું પ્રાપ્ત થવું તે ઉપક્રમ કહેવાય છે. તે ઉપક્રમ દેવ અને નારકીઓને તથા ચરમ દેહધારી અને ઉત્તમદેહધારીને પ્રાપ્ત થતા નથી. ચરમ દેહધારી અને ઉત્તમપુરુષાને કદાચ તે ઉપક્રમ પ્રાપ્ત થાય તે પણ તેનું આયુષ્ય અનપવર્તનીય—નિશ્ચિત કાળનું જ હાય છે. તે નિયમ પ્રમાણે તે” તે પાપકારી જીવા “ અાપરું ” આટલા, પ્રકારની પ્રાણાંતક વેદના ભાગવવા છતાં પણ વચ્ચે મૃત્યુ પામતા નથી, એટલે કે તેમનું અકાળ મૃત્યુ થતું નથી કારણ કે પૂર્વભવમાં તેમણે અહીંનું જેટલું આયુષ્ય માંધ્યુ છે તેટલું આયુષ્ય પૂરૂં થાય ત્યાં સુધી તે અહીં જ નરકાદિમાં રહે છે, વધારે કે ઓછે સમય રહેતા નથી. કહ્યું પણ છે— “ લેવા નેફ્યા વિ ચ, અસંવવામાઙયા નિયિમજીયા । ઉત્તમપુત્તા ય તદ્દા, ધરમસરી નિધમતી ‰ || || આ ગાથાના અનું સૂચન થાડા પ્રમાણમાં કહેવામાં આવ્યુ છે. તેના સ્પષ્ટ અર્થ આ પ્રમાણે છે. દેવ, નારકી, અસંખ્યાત વના આયુષ્યવાળાં તિર્યંચ અને મનુષ્ય-ત્રીસ અકમ ભૂમિયા, છપ્પન અન્તર્ધીપા અને ભરતાદિ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ યુગલિક તથા અઢી દ્વીપની બહારના દ્વીપ સમૂહમાં રહેતાં તિયચ, ઉત્તમ પુરૂષ–તી'કર, ચક્રવર્તી, ખળદેવ, વાસુદેવ આદિ, અને ચરમશરીરી-એજ ભવમાં મેલ્લે જનારા જીવે, એ સઘળા નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે ॥૧॥ ત્યાં પાપી જીવે “ જ્ઞમહાચ તાસિય” યમકાયિક-પંદર પ્રકારના પરમાધાર્મિક અમ્બ અને અમ્બરીષ આદિ જીવેા દ્વારા ત્રાસ પામે છે, “મીચા’ તેથી ભયથી વ્યાકુળ બનેલા તે જીવા ત્યાં “ સર્” આનાદ રેત્તિ ” કરે છે. “ તેિ ?” તેએ કેવા કેવા શબ્દો ખેલે છે? તે હવે કહેવામાં આવે છે. “ અનિમાય ” હે મહાભાગ ! “ સામિ” હે સ્વામિન્! भाय ” હે ભાઈ ! वप्प * હું પિતાજી ! ‘• દે તાય ” હે તાત ! “ખ્રિસ્તય ” હું વિજયી ! મુખ્ય મે” તું મને છેડી દે, “ મમિ ” હું મરી રહ્યો છું, દુવ્વજો ' હું નિખળ છે, वाहिपीलिओहं ' ” વ્યાધિથી પીડાઇ રહ્યો છું, “વિચળ ' ઃ 4t 66 '' અત્યારે તમે મારા પ્રત્યે વ્રૂં” આ રીતે વાળો નિો ચ ત કઠોર અને નિય શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૪૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ કેમ બની રહ્યા છે? “ હેટ્ટિ ઘરે ” મારા પર પ્રહાર ન કરે. “ગણતેવું મુત્ત જે હિ” મને ઓછામાં ઓછી એક ક્ષણ માટે તે શ્વાસ લેવા દો. વાં ” મારા ઉપર દયા કરે, “ના ” મારા ઉપર ક્રોધ ન કરે, વીસમા”િ હું થોડો સમય વિશ્રામ કરવા માગું છું તે “વિનં કુચર મે” મારી ડેકમાંનું બંધન તમે છોડી દે, જુ “જાઢ તરૂણો ” ભારે તૃષાથી વ્યાકુળ થઈને હું મારી રહ્યો છું. તે મને “હિ વાણિચં” પીવાને માટે જળ આપે ” સૂ. ૨૮ / પરમાધાર્મિક નારકીય જીવ કે પ્રતિ ક્યા ૨ કરતે હૈ ઉનકા કથન નારકી જીવના એ પ્રકારના શબ્દો સાંભળીને પરમાધમ તેમની સાથે કે વર્તાવ કરે છે તે સૂત્રકાર બતાવે છે-“સાહે” ઈત્યાદિ. ટીકાઈ–“તારે ત” જે તમને તરસ લાગી હોય તે “મંઆ “વિમ” નિર્મળ, “રીચ” શીતળ “ૐ” પાણી “જિ” પીવે. એમ કહીને “રાચઢા” તે નરકપાલ પરમાધાર્મિક દેવ “વિ” ઓગાળેલ ગરમ કથીર અથવા સીસાને “મન” કળશમાં ભરીને “” તે નારકીને “ગંજરીસુ” અંજ. લિમાં “વંતિ” આપે છે. “તું” તે ગરમા ગરમ ત્રપુ-સીસાને ટૂદકા ચ” જોઈને “વિચોવ” તે નારકીઓનાં અંગ ઉપાંગ અત્યંત કંપવા લાગે છે. “મહુવાર ઘgછે” તે સ્થિતિમાં આંસુભરી આંખે તેઓ તેમને કહે છે કે “છિMાં તogી શહવે હમારી તૃષા શાંત થઈ ગઈ છે. “a” આ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૫૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ વેદનાઓં સે પીડિત નારક જીવોં કે આક્રંદ કા નિરૂપણ પ્રમાણે કહીને “સુifજ કંપમાળા” કરૂણાજનક વચનો બોલતા, “ રિસ વિલિ વિષેજવંતા” ત્યાંથી બીજી દિશામાં આમ તેમ જોતા, “વત્તાના” રક્ષક વિનાનાં “ ”, શરણ વિનાના, “ના” અનાથ, “અવંધવા” દીનદશામાં મૂકાયેલા, “વહુવિહીળા” બાંધ વિનાના-રક્ષણ કરનાર વિનાના, એવા તે નારકી જીવો મદિવ” ભયથી વ્યાકુળ બનીને “મવિવ” મૃગની જેમ ત્યાંથી ” વેગથી “વિપૂજાવંતિ'' ભાગે છે. ત્યારબાદ ભાગતાં એવા તે નારકી જીવોને “વાવેત્તા” જોર જુલમથી પકડીને “નિશુપાદયા રહિત બનેલા “રૂ” કેટલાક “મારૂચાયમકાયિક, પરમધામિક દેવો “સતા” હસી હસીને “પાચમાણા" નાસતા એવા તેમને “મુહું” મુખને “ઢો”િ લેઢાને દંડાઓથી “વિદia” પહેળાં કરીને તેમાં “×ë” કળકળતા તે અત્યંત ગરમ સીસાને “વચviસિ” મુખનાં “ છૂમત” રેડી દે છે. એટલે કે તે નારકીઓને પીવરાવે છે. તે સૂ. ૨૯ ત્યારબાદ તે નારકી જીવે શું કરે છે, વિષયને હવે સૂત્રકાર સ્પષ્ટ કરે તેજી રહ્યા સંતો” ઇત્યાદિ. ટીકાર્ય–“તેજ સૂઢા સંતો” જોર જુલમથી મોટું પહેલું કરીને રેડવામાં આવેલ તે ગરમ સીસાથી દાઝેલા તે નારકી જીવો “બીમારું હૃદયને લેભ પમાડે તેવા “જિતરાડું અલ્તનાદ “રતિ” કરે છે-“હાય ! હાય! મારી નાખ્યા” આ પ્રકારની ચીસે પાડે છે તથા “પાવાવ” કબૂતરની જેમ “ I” હદય દ્રાવક આકંદ “વંતિ ” કરે છે, “સ્વ” આ પ્રકારના તેમના “વિચ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૫૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન જીળો” પ્રલાપ–અનક વચનરૂપ તથા વિલાપરૂપ “ હું તાત ! હૈ મા ! ઈત્યાદિ રૂપ તથા ત્યાં પ્રબળ દુઃખના આવેગથી નારકીઓનાં મુખમાં જે શબ્દો નીકળે છે તે પ્રલાપ એને વિલાપવાળા તેા હોય જ છે, પણ તેની સાથે સાથે તેમા યિ વાચસો ” ચીત્કાર સહિતનું રૂદન. અને માથું આદિ પછાડીને રૂદન પણ થતું હાય છે. અટલે કે નારકીએ ત્યાં જે ચીસા પાડે છે. અને વિલાપ કરે છે. તે એવી રીતે થાય છે કે તેઓ તે ક્રિયા કરતી વખતે ખેલતાં ખેલતાં રડે છે અને આંસુ સારી સારીને આક્રંદ કરે છે. માથુ, છાતી આદિને ફૂટતા પટકતા જાય છે અને રડે છે. આ પ્રમાણે વૈિવિચ—દ્ધવચ नारगार संकुलो " પરધાર્મિકા દ્વારા તે નારકીઓને ત્યાં રડાવવામાં—વિલાપ કરવામાં આવે છે. જે રીતે વાડામાં અકરીએ આદિને રોકીને બાંધી લેવામાં આવે છે એ જ પ્રમાણે તેઓને પણ તેમના વડે રોકવામાં આવે છે, આંધવામાં આવે છે. અને તેના શબ્દોથી વ્યાપ્ત એવા નીસિટ્ટો ' પ્રમળ દુઃખ સભળાય છે ' (આ પ્રમાણે આગળના શબ્દો સાથે "" જનિત ચિત્કાર ત્યાં સંબંધ છે. ) I॥ સૂ. ૩૦ ॥ તે સમયે પરમાધાર્મિકા પરસ્પર કેવી વાતા કરે છે' તે સૂત્રકાર બતાવે છે. લિય-મનિય ” ઇત્યાદિ. " ; '' ટીકા--નરકામાં નારકીઆને દરેક રીતે વ્યથા પહાંચાડનાર તે પરમાધામિ કા, નારકીઓને હજી પણ વધારે કષ્ટ આપવાને માટે સિય—મળિય-ચ, કચ —નિચાહતષ્ક્રિય ” “ સિય ” સૂવરનાં જેવાં ભયંકર ઘાર ધ્વનિ મળિય છ ઉંચે સ્વરે કરે છે. તેઓ उक ચ ” અવ્યક્ત ધ્વનિ કરે છે. ' य તે કારણે નારીઓને વળી વધારે ભય લાગે છે. એ રીતે રસીત, ભણિત, કૃજિત, અને ઉદ્ભજિન શબ્દ કરનારા તે પરમાધાર્મિકોથી તજિત-નારકીઓને ચીંધીને, તેમને કષ્ટ દેનારી પરસ્પરમાં જે વાતચીત થાય છે તે આ પ્રકારની હાય છે– રોવુ ” અમ્બ નામના પરમાધાર્મિક અમ્બરીષને કહે છે— હૈ અમ્બરીષ ! તું આ નાસી જતાં પાપી નારીને પકડી લે અને “” તેને લાતા માર. પછી “વ” તેને દંડા વડે ખૂબ ફટકાર બ્રિ” વધારે શુ કહું! તલવાર આદિથી તેના શરીરના ટૂકડે ટૂકડા કરી નાખ. મિ” ભાલા આદિ વડે તેના શરીરને વીંધી નાખ. વ્વાલે” તેની ચામડી ઉતારી નાંખ, વિત્તફ્રિ” કાન, નાક આદિ ઇન્દ્રિયાને મૂળમાંથી કાપી નાખો, મંઙ્ગ” હાથ પગ આદિને મરડી નાખ, “ળ” ાતની આદિ વડે તેને ખરાબમાં ખરાખ રીતે મારે, વિદ્વા’ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܐܐ ૫૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ મહાશિલા આદિ પર તેને પછાડા ‘‘વિન્નુમ” કૂવા વગેરેમાં તેને ફ્રકા, “લર્જીમ” તેને ઉંચે ઉછાળો, આ” તેને વાળ આર્દિને પકડીને કાંટાળી જમીનમાં ધસડા, “વિ” તેને ઉંધા મેઢે જમીન પર ખૂબ રગદોળો. આ પ્રમાણે વેદના પહોંચાડવાની વાત કરીને તે નારકી જીવાને કહે છે “ નિ તંત્તિ ” હે પાપી ! તું ખેાલતા કેમ નથી ? ‘લાદ્દેિ પાવનમ્બાટ્ટુ વિચારૂં દુચારૂં” પૂર્વ ભવમાં આચરેલ પ્રાણાતિપાત આદિ પાપકર્માને તું યાદ કરી લે. હું.”” આ પ્રકારના “વચળમળો” નરકપાલની વાણી વડે અતિદુધ –ભયકર લાગતા, “સંપત્તુિયતત્ત્વજો” પડઘાથી વ્યાપ્ત થતા, તા ઉત્તત્તો ” સદા ખીજાને ત્રાસજનક, અને “મારકામાળ રિલો” મળતાં મહાનગરમાંથી ઉદ્ભવતા હોય એવા, “નિચોવાળ” પરમાધામિકાના તથા “ચિ” ત્યાં ‘“નાચğિ’ યાતનાઓ વડે ‘જ્ઞાર્Ēતાળ” શિક્ષા સહન કરતાં “ નેપાળ ” નારકીઓના ‘‘અનિટ્ટો” અનિષ્ટ નિર્દોષ-શબ્દ, તે નરકામાં ‘મુન્ન” સભળાય છે સૂ,૩૧॥ '' પરમાધાર્મિકોં કે દ્વારા કી ગઇ યાતનાઓં કે પ્રકાર કા નિરૂપણ હવે સૂત્રકાર પૂર્વીકથિત યાતનાઓના પ્રકાર ખતાવે છે-“ક્ત્તિ તે ”ઈત્યાદિ. ટીક — પ્રશ્ન જિતે?” તે યાતનાએ કયી કયી છે ? ઉત્તર—તે યાતનાએ આ પ્રમાણે હાય છે સવૈય નિ, ‘ સિવળ, રૂમવળ, ખંતસ્થર, સૂરત, વલારવાનિ, ૬ વાજીયા, ગજિયનુહૈં, નિર્રમાં ” અમ્બ અને અમ્બરીષ નામના પરમાધાર્મિકા તે નારકી જીવાને “અત્તિવપ્ન” તલવારની ધાર જેવાં આકારનાં પત્રાનાં વનમાં, દુશ્મન' તીક્ષ્ણ અણીવાળાં દભ વિશેષાનાં વનમાં. “નંત પત્થર યંત્ર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૫૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તરમાં, “સૂત” અણીવાળે ભાગ ઉર્વી સ્થિતિમાં હોય એવી સેથી યુક્ત ભૂમિ પર, “વારિવા”િ ખારા જળથી ભરેલી વાવમાં, “ હૃતવેચાળિ” ખળ ખળ અવાજથી યુક્ત, ઓગાળેલા કથીર, સીસું આદિના રસથી ભરેલ વિતરણ નામની નદીમાં, “વાડુ” અતિશય તપેલી હોવાથી કદંબ પુષ્પના સમાન રક્તવર્ણી રેતીથી યુક્ત નદીમાં, “ચિ” પ્રજવલિત અગ્નિવાળી કંદરાઓમાં “વિક્રમ” શેકી દે છે. “સોવિંટરૂટ્ટટ્યુમરોળતત્તોzમામાવાળાન” “વસિલ” અતિશય ઉષ્ણ, “ટ” અતિ તીણ કાંટાથી છવાયેલ, તથા “સુર” ટુ-મુશ્કેલીથી ખેંચી શકાય તેવા “નોચો” રથ સાથે તે નારકીઓને બળદની જેમ જોડે છે. “તત્તરોમામા” તપાવેલાં લેઢાના માર્ગ ઉપર તેમને ચલાવે છે અને વળી “વળાળિ” તેમની શક્તિ કરતાં પણ વધારે છે તેમની પાસે ઉપડાવે છે કે સૂ. ૩૨ છે યાતના કે વિષયમેં આયુધો (શાસ્ત્રો) કે પ્રકારોં કા નિરૂપણ હવે સૂત્રકાર યાતનાઓ આપવા માટે ઉપયોગમાં લેવાતાં આયુધનું વર્ણન કરે છે-“હિં વિવિહિં” ઈત્યાદિ. હિં વિવિહિં નીચે દર્શાવવામાં આવેલાં અનેક પ્રકારનાં “ હિં આયુધો-શાસ્ત્રો વડે તે નારકીઓ પરસ્પરમાં યાતના “વેદના” ઉત્પન્ન કરે છે, એ પ્રકારને સંબંધ અહીં સમજી લેવાનું છે. જિં તે?” તે આયુધો કયાં ક્યાં છે? તે સૂત્રકાર તે આયુધ બતાવે છે“મrg” મગદળ, “મુકુંઢિ” મુસંઢી નામનું શસ, “ર” ફકચ-કરવત, “ક્ષત્તિ” શક્તિ-ત્રિશુલ, “ઢ” હળ, “જી” ગદા, “મુસ” મુસળ-સાંબેલું, “ર” ચક-રથનાં પૈડાના આકારનું એક શસ્ત્ર, “ર” ભાલે, “તોમા” તેમર–ગુરજર, “[૪” અત્યંત તીણ ધારવાળાં લેઢાના કાંટા વાળું એક શસ્ત્ર “લાકડી–લાઠી. “મિંfઉપા” ફણ, “વ” બરછી, “દિલ” પટિશ નામનું એક શસ્ત્ર, “જન્મે ચામડાંથી મઢેલું પથ્થરનું એક પ્રકારનું શસ્ત્ર, “સુ” દુઘણ-એક જાતનું મગદળ, “પુ”િ મુષ્ટિક-ઘણ, જેના પર મૂકીને લુહાર લેઢાને ટીપે છે, “ઉ” તલવાર, “વેદ” ઢાલ, “વી અત્યંત તીક્ષણ અને લાંબી તલવાર-મોટી તલવાર, “ના” ધનુષ, “તારા” લેઢાનું બાણુ, “” એક વિશિષ્ટ પ્રકારનું ખાણ “#વિ”િ કાતર, “વારિ” વાંસલે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૫૪ Page #71 -------------------------------------------------------------------------- ________________ “પાસુ” કુહાડી, “તિલ્લ” એ બધાં શસ્ત્રો સરાણ પર સજાવેલાં હોવાને કારણે તેમની ધાર તથા અણુ ઘણી તીર્ણ હોય છે, અને તે “નિર્મા” ચળકતાં હોય છે. એ પ્રકારનાં શસ્ત્રોથી તથા “ હિં gવ માહ” તે ઉપરાંત બીજા પણ “ મમુહિં ” અન્યને દુઃખદાયક તથા “રિવરિં* વૈકિય શક્તિથી યુક્ત “હાળવણહિં ”સેંકડે શસ્ત્રોથી “પણ” એક બીજાને “મિરવંતા મારતાં, “ગgવરિષ્યવેરા” પૂર્વભવમાં હિંસાદી પાપ દ્વારા તીવ્ર વેરથી યુક્ત, નારકી જીવે “ચ” પરસ્પરમાં વેદના “કતિ ઉત્પન્ન કરે છે. પરસ્પર મેં વેદના કો ઉત્પન્ન કરતે હુએ નારકીયોં કી દશા કા વર્ણન પરસ્પર વેદના તીવ્ર વેદના ઉત્પન્ન કરતાં કરતાં તે નારકી જ કેવા થઈ જાય છે, તે વાત સૂત્રકાર હવે બતાવે છે – “તરથ મોજાર ” ઈત્યાદિ. “નોર પર ગુણિય, મુસંઢિ તેમા-મહિર રેહા” તે નરકમાં મગદળના પ્રહારોથી ચૂર્ણિત, મુસંઢિ નામના શસ્ત્રથી જર્જરિત કરેલ અને કુંભી આદિમાં દહીંની જેમ જેમનાં શરીર લેવાય છે. તેવાં “સ્થ” કેટલાક નારીઓને નરકમાં “ સંતોષસ્ટિવંતસ્વિચા ” યંત્રોમાં પીલવાની બીકે કંપતા હોય તેવી હાલતમાં કાપી નાખવામાં આવે છે. “સમા વિજતેમનાં શરીર ઉપરની ચામડી મૃતપશુની ચામડીની જેમ ઉતારી લેવામાં આવે છે. “fણમૂત્યુ ગિર છોટ્ટordયા” તેમના હોઠ, નાક અને કાન મૂળમાંથી કાપી લેવામાં આવે છે. “છિન્નદાચા” હાથ અને પગ છિન્નભિન્ન કરવામાં આવે છે સૂ-૩૪ વળી સૂત્રકાર કહે છે કે –“તત્વ જ ગતિ” ઈત્યાદિ. ટીકાર્થ–“તત્વ ” તે નરકમાં “વસિ, ચ, તિત, જાણું, ૧/૨ બ્રાઝૂિચ વાર તરિચંનર્મા’’ અસિ-તલવાર, કકચ-કરવત, તીણકુન્ત-તીર્ણ અણીવાળા ભાલા અને પરશુ-ફરશીના પ્રહારોથી ચીરવામાં આવેલ અને ત્યાર બાદ વાંસલા વડે છેલી છેલને જેમનાં અંગ ઉપાંગો પાતળાં કરવામાં આવ્યાં છે તેવાં, તથા “ ઝમાળા પરિસત્તાઢયંત ત્ત-તિરામિણકરિય સદા” અત્યંત ઉકળેલ હોવાને કારણે કળકળતા સાજીખાર આદિના પાણીનું સિંચન કરવાના કારણે જેમનાં શરીર અત્યંત જળી રહ્યાં છે તેવા, અને ભાલાની અણીથી વીંધવાને કારણે જેમનાં શરીર બિલકુલ જર્જરિત થઈ ગયાં છે એવા “વિભૂળિયંમં” તથા વિવિધ પ્રકારના પ્રહારથી જેનાં શરીર સૂઝી ગયાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૫૫ Page #72 -------------------------------------------------------------------------- ________________ છે તેવા, અથવા કળકળતા ક્ષારયુક્ત જળના સિંચનથી જેમનાં અંગ ઉપાંગો પર ફાલ્લા પડી ગયા છે. એવા નારકી જવા પરમાધામિકા દ્વારા યાતનાએ પામીને “ મંદીત્તઢે ” નરકની કઠોર ભૂમિ પર“ વિસ્રોëતિ ” પડી જાય છે. ાસૂ-૩૫ા ત્યારબાદ શું થાય છે. તે વાત સૂત્રકાર ખતાવે છે—“ તથચવાકુળ ' ઇત્યાદિ. ટીકા –‘તત્વ ” તે નરકામાં “ વિન–મુળન—લિયાહ-હા-મન્નાર-સમ-નીવિચવિષય-સર્જી-સીદ-કૃવિય-લુટામિમૂળ ' ૮ રૂચિ ” પિત—ગવિષ્ટ તથા ,, "C ' "" 64 "" ,, खुहाभिभू हिं ભૂખ પ્યાસથી-અત્યંત વ્યાકુળ તથા “નિમિતિદિ” તે કાળે જેમને ખિલકુલ ખારાક મળ્યેા હાતા નથી એવા અને એજ કારણે જે ધોરારસમાનમીમ વેર્દૂિ ” ઘાર-ક્રૂર કમ કરવાને માટે આતુર થયેલ છે, તે કારણે ચિત્કાર કરવાથી જેમના દેખાવ અતિ ભયંકર અની ગયા છે એવા વિશ્વ ” વૃક-વરુ, “મુળન” શ્વાન-કૂતરા, ‘રિચારુ” શિયાળ, काक કાગડા, मज्जार ” માર ખિલાડા, સરભ અષ્ટાપદ, “ ફોવિચ '' દ્વીપિકवियग्ध ચિત્તા, વાઘ, સદ્ગુ ” શાર્દૂલ-વિશિષ્ટ પ્રકારના વાધ, અને સિંહ વગેરે પ્રાણિઓ ‘અમિત્ત ” આક્રમણ કરીને ‘ ર્ઢવાઢા-ગાઢઽધ-વૃઢિય-સુતિ. લ-નાયિ છદ્મવેરા ” પહેલાં મજબૂત ડાઢા વડે તેમને બટકાં ભરે છે, પછી જમીન ઉપર તેમને આમ તેમ ખેંચે છે-ઘસડે છે, તથા અતિશય તીક્ષ્ણ નખ ભરાવીને તેમનાં ઉર્ધ્વ શરીરના બે ટૂકડા કરી નાખે છે. તે કારણે “ વિમ્મુધિવધળા ” તેમના સાંધાઓના બંધન તદ્ન ઢીલા થઈ જાય છે. વિચામંગળ ” ત્યાં નારકીઓના હાથ, પગ, કાન, નાક આદિ અંગેનું ખંડન કરવામાં આવે છે અને “ સમતો વિષ્ઠિરે ” જેમ કાકલિને ચારે દિશામાં ફેકવામાં આવે છે તેમ તે બિચારા નારકીઓને પણ આકાશમાં આમ તેમ ફ્રેંકવામાં આવે છે. “ જુનો ચ ત્યાર ખાદ " कँककुररगिद्धघोरकटुवायसगणेहिं " કંક, કુરર. ગીધ, અને અસહ્ય યાતનાએ દેનારા કાગડાઓને સમૂહ, “ જ્ઞાથિર ટુનવણજોઇતુંકેäિ ’કે જેમના તીક્ષ્ણ નખ કઠણ વસ્તુને ચીર્યા પછી ,, '' 66 (C 46 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ' ૫૬ Page #73 -------------------------------------------------------------------------- ________________ 66 પણ એવાને એવા જ રહે છે-તૂટતા નથી તથા જેમની ચાંચ લેાઢાના જેવી કઠણ હાય છે, એવાં તે પક્ષીએ તેમને “ લોવત્તા” વચ્ચે જ પકડીને પવાય—તિજ્ઞળ વિન્નિનિમ્મછિયનયનિોવિજ્ઞતવયના ” પેાતાની પાંખા વડે મારે છે, તીક્ષ્ણ નખાની મદદથી તેમની જીભને તેમનાં મુખમાંથી બહાર ખે`ચી કાઢે છે અને બન્ને આંખાને પણ બહાર કાઢી નાખે છે. આ રીતે નિર્દયતાથી ખેડાળ બનાવવામાં આવેલા તે પાપકારી નારકી જીવા “જ્જોસઁત્તા ચ” હાય ! હાય! કરતાં “ ઉઘ્ધચંતો ’વીંછીએ. ડખ માર્યો હોય ત્યારે કૂદાકૂદ કરતા વાનરાની જેમ, અત્યંત વેદનાથી વ્યાકુળ થઈને આકાશમાં ઉંપ રની ખાજી ઉછળે છે, અને “નિવડતા ” વળી પાછાં નીચે પડે છે “ મનેત્તા છ નીચે પડીને વળી આમ તેમ નાસભાગ કરતાં તેઓ દુઃખા અનુભવે છે ાસુ-૩૬૫ નારક જીવોં કે પશ્ચાતાપ કા નિરૂપણ ત્યાર ખાદ તે નારકી જીવેાની જે વિચારધારા ચાલે છે તેનું હવે સૂત્રકાર પ્રતિપાદન કરે છે. પુ′મ્મોચોવાયા ' ઇત્યાદિ. "C -- 994341 '' उज्झमाणा પાન ટીકાર્થ વચ્છાનુસફ્ળ ’” પૂર્વે કરેલાં કર્માંના ઉદયથી તિર્થંગૂ આદિ કુચેનિયામાં ગમન કરવાની પરિસ્થિતિમાં મૂકાયેલ તે નારકી જીવા “ વાળુસફ્ળ ત્તાપથી ૮ ” સંતપ્ત થઈ ને પોતે “ પુરેકાવું ” પૂર્વારિત રૂં ” પ્રાણાતિપાતાર્દિક “મારૂં” પાપકર્મોની “નિક્તા ” આ પ્રમાણે નિંદા કરવા માંડે છે-“ મિથ્યાત્વ, અજ્ઞાન તથા મેહથી અંધ બનેલા એવા મે મહા આરંભ અને મહાપરિગ્રહમાં આસક્ત થઈને, પૂર્વભવમાં દર્ભની અણી પર ,, ઃઃ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܕܕ ૫૭ Page #74 -------------------------------------------------------------------------- ________________ રહેલ જળબિંદુ સમાન ચંચળ, અને કમળદલને ઉપર રહેલ જળબિંદુઓ સમાન આપાતરમણીય, ક્ષણમાત્ર જ સુખદાયી પણ લાંબા સમય સુધી દુઃખદાયક, એવા ભાગોની લાલસાથી પિતાને માટે અથવા વિના કારણે અથવા ધર્મને નિમિત્તે અનેક દીન, હીન, અત્રાણ, અશરણ, અનાથ, અસહાય, જેમને જીવવું ગમે છે અને મરણથી જે બીવે છે તેવાં ત્રસ, સ્થાવર અને નિર્દય બનીને મેં માર્યા, વારંવાર તેમને કષ્ટ આપ્યું, ઉપમદિત કર્યા, પરિતાપ પહોંચાડ્યા. અને પ્રાણ રહિત કર્યા તે વિષયમાં મને સદ્ગુરુએ સમજાવ્યું છતાં પણ તેમને બતાવેલ માર્ગની અવગણના કરીને હું કુમાર્ગમાં જ દઢ રહ્યો. તેનું જ આ ફળ અત્યારે મારે ભેગવવું પડે છે. ” આ રીતે પિતે પૂર્વે કરેલા પાપકર્મોની નિંદા કરતા તે નારકી છે “હિં તહિં” રત્નપ્રભા આદિ તે નરકેમાં “રિસાળતે તે નરકગ્ય “સ વિના” અતિશય દુર્ભેદ્ય “સુતારું” અશાતા વેદનીય રૂપ દુઃખ “અનુમવિત્ત” ભગવાને “તો ર” જ્યારે તે નરકમાંથી “ સારવ ” આયુષ્યને ક્ષય થાય છે ત્યારે “ saરિવારમાT” બહાર નીકળે છે. ત્યારબાદ “વ ” તેમનામાંથી ઘણું ખરા નારકી જીવ “તિવિહિં” તિર્યંચ નિમાં “Tછંતિ” જાય છે, કારણ કે નરકમાંથી નીકળેલા બહુ થડા છ જ મનુષ્ય ગતિ પ્રાપ્ત કરે છે. તે તિર્યચનિ કેવી છે તે વાત સૂત્રકાર દર્શાવે છે–તે નિ “દુરસ્તુત્તર અનન ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાળ સ્થિતિવાળી હોવાને લીધે દુખના પ્રકર્ષવાળી છે. “પુvi” વિવિધ દુઃખનું ધામ હોવાથી ઘણું જ દારૂણભયંકર છે. “ન –માજ--વાણિ પરિચદૃનાદ” જન્મ, મરણ, જરા અને વ્યાધિઓની ફરી ફરીને પ્રાપ્તિ થવાને કારણે રહેંટ જેવી છે. તથા “ નથdહારવવિદુવં ” જેમાં પરસ્પર જળચર, સ્થળચર, અને નભચરોનાં વિવિધ પ્રકારના વધના પ્રપંચ વિસ્તાર છે. એવી તિર્યંચ નિને તેઓ પ્રાપ્ત કરે છે સૂ-૩૭ | શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૫૮ Page #75 -------------------------------------------------------------------------- ________________ તિર્યગ્ગતિ જીવો કે દુઃખો કા નિરૂપણ હવે સૂત્રકાર તિર્યંચ ગતિના દુખોનું વર્ણન કરે છે. “દં ર નાપા” ઈત્યાદિ. ટીકાર્થ“– નવાજવું ” “રૂમ નીચે પ્રમાણેનાં “/પારું સઘળા લેકેની નજરે પડે તેવાં “દુર્ઘ” દુઃખ “રાજા” તે બિચારા તિર્યંચ ગતિના છે “હા” અનંતકાળ સુધી “પારિ ” ભગવે છે. “વિ તે ?', તે દુઃખના પ્રકાર કયા ક્યા છે? સૂત્રકાર તેને જવાબ આપતાં કહે છે. તે ગતિમાં નીચે પ્રમાણે દુઃખ હોય છે “સીug” શીત જનિત દુઃખ, ઉષ્ણતાજનિત દુખ “” પિપાસાજનિત દુઃખ અને “સુર” સુધાજનિત દુઃખ અને “વેચન ગgરિવાર” પ્રતિકારરહિત દુઃખ “અવિનHળવનમાં જન્મ થવાનું દુઃખ, “દિરમવિવાર” પ્રત્યેક ક્ષણ વ્યાધ આદિ દ્વારા વધ, નિગ્રહ આદિના ભયથી ઉદ્વિગ્ન ચિત્ત રહેવાનું દુઃખ “જ્ઞાન” ઈચ્છા પ્રમાણે નિદ્રા ન લઈ શકવાનું દુઃખ “વ” વધ જન્ય દુઃખ, “હા” દેરડાં આદિ વડે બાંધવાનું દુઃખ, “તા ” લાકડી આદિથી મર્મસ્થાન પર માર પડવાનું દુઃખ “ળ” તપાવેલ શૂળ આદિ દ્વારા શરીરે ડામ દેવાયાનું દુઃખ “શિવાયઉપાડીને ખાડા આદિમાં ફેંકવાનું દુઃખ “અભિંજન” મગદળ આદિથી હાડકાં તોડાવાનું દુઃખ, “નારાય” નાક છેદાવાનું દુઃખ “પૂર્વી મન” લાકડી ચાબુક આદિના પ્રહારોથી તાબે થવાનું દુઃખ, “વિચા” શરીરના અવય કપાવાનું દુઃખ “મિગોપાવાવ” ઈચ્છા ન હોય છતાં પણ માલિક ચાહે ત્યારે ગાડી આદિએ જોડાવાનું દુઃખ, “ સાનિવાર” કશાચાબુક, અકુંશ અને આર-લાકડીને છેડે ચડેલી અણીદાર ખીલી વડે માર ખાવાનું દુઃખ, તથા તે ચીજોની અણી શરીરમાં ભેંકાવાથી દુઃખ થતું “મા” દમન-સારી ચાલ ચાલાવવા કે ગતિ વધારાવવા માટે થતી શિક્ષાનું દુઃખ તથા agણાનિ ” ભાર ઉપાડવાનું દુઃખ, એ બધાં દુઃખના વિવિધ પ્રકાર છે, અને તિર્યંચ ગતિમાં જન્મેલા છે તે દુઃખે ભેગવે છે કે સૂ-૩૮ છે તિર્યંચ ગતિના બીજા દુઃખો આ પ્રમાણે છે-“માયા-પિર-વિMો” ઈત્યાદિ. ટીકાથે-“માયા-વિય-વિશ્વશી રોચારપીઢબાળિ ” માતા પિતાને જન્મતાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પ૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ છિદ્રોનું દોરડા સ્થિિવસામિ ,, '' 46 (6 धमणाणि य જ વિયાગ થવાથી દુ:ખ સહન કરવું પડે છે. નાક આદિના આદિ દ્વારા ખધન થવાથી તેનું દુઃખ સહન કરવું પડે છે. “ घाय गलगवलावलणमारणाणि य શસ્ત્રથી, અગ્નિથી તથા વષથી મૃત્યુ થઈ જવાનું, ગળું અને શીંગડાં મરડાઈ જવાને કારણે મરણુ થવાનું, गलजालु. च्छिष्पणाणि य ગલ ( માછલી મારવાના કાંટા ) અને જાળથી પેાતાના સ્થાતેથી અલગ કરવાનું, “ વકRsવિવનાળિય ” અગ્નિમાં રંધાવાનું, દરેક અ‘ગનાં છેદાવાનું, “ જ્ઞાનન્નીત્રાનંધળાનિ ય ” જીવે ત્યાં સુધી દોરડાં કે સાંકળ વડે ખાંધાવાનું, ‘વંગરનિોદળાનિ ચ ’’ પિંજરામાં પૂરાવાનું, जूह निवाडનાળિ ચ” વારંવાર પોતાના સમૂહમાંથી બહાર લઈ જવાનું, અગ્નિમાં નાખીને અણીદાર સળિયા આદિ વડે વીંધાવાનું, “ ફોળિ ચ આંચળામાંથી દૂધ ઢાઈ લેવાનું, વંદાવધાનિ ચ ” ગળામાં આડાં લટકાવવાનું, “વાલાવિાનાનિ ચ ” કાદવવાળા જળમાં ખૂંચી જવાનું “ fŔવેસનાનિ ચ” વારિ પ્રવેશન-વરસતા વરસાદમાં ઉભા રહેવાનુ અથવા તળાવ વગેરેના પાણીમાં બળ જખરીથી પ્રવેશ કરવાનું. " ओवायणिभंगविसमणिवडण - दवग्गिजालदह णाइयाई य ” કાઈ ખાડા આદિમાં પડી જવાથી અંગ ઉપાંગા તૂટી જવાનું, પંત આદિ ઊંચાં સ્થાન પરથી પડી જવાનુ, દાવાગ્નિમાં બળી જવાનું, ઇત્યાદિ વિવિધ પ્રકારનાં દુઃખ તિય ચ ગતિના જીવા ભાગવે છેાસૂ ૩૯ના રર 33 ܕܕ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર "6 * "" ૬૦ Page #77 -------------------------------------------------------------------------- ________________ ચતુરિન્દ્રિય જીવ કે દુઃખ કા નિરૂપણ હવે ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-“ર્વ તેઈત્યાદિ ટીકાઈ-“g આ પ્રમાણે “તે” તે પ્રાણવધ કરનાર જીવ “તુવર - જિત્તા” સેંકડે દુખેથી દુઃખી થઈને “ના” નરકમાંથી “રૂ” આ તિર્યકમાં “આશા ઉત્પન્ન થાય છે અને “નાવવામાં તેમના પાપકર્મ બાકી રહેલ હોવાથી તેઓ “નિરિક્વલંગિરિng” તિર્યંચ પંચેન્દ્રિયોમાં “વનાથ સોનવદુર્વાવતારુંવિષયાદિની અભિલાષા રૂપ પ્રમાદથી, માયા લોભ રૂપ રાગથી, અને કોધમાન રૂપ ષથી ઉપાર્જિત કરેલ “અવ અસર સારું મા” અશાતા કર્કશ કર્મોને અશાતા વેદનીય કર્મોદયને કારણે ઉપાર્જિત દુખ કરતાં પણ વધારે કઠોર કર્મજન્ય દુઃખને “vāતિ” ભગવે છે. એટલે કે પ્રાણીવધ કરનાર છો નરકમાથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં વધારેમાં વધારે આકરાં દુઃખે પ્રાપ્ત કરે છે સૂ. ૪ તે પાપી જી ચતુરિન્દ્રિય જીમાં ઉત્પન્ન થઈને કેવા પ્રકારનાં દુખે ભગવે છે તેનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે-“મમમમઈત્યાદિ. ટીકાઈ–“મમર, મસા, મદિચારૂકું જરિચા નાહિં નાફસ્ટોરિસચરાહિં” ભ્રમર, મશક, માખી આદિ ચૌઈન્દ્રિય જીની નવલાખ પ્રકારની જાતિએમાં “હિં હં વેવ મામion.તે તે નિમાં ચતુરિન્દ્રિય જીવોમાં જ જન્મ મરણ “માતૃવંતા અનુભવતા તે પાપી જી “ નેફસમાવિત્ર સુણા” નરક ગતિ જેવાં અસહ્ય દુઃખ ભોગવે છે. અને “રસ-રસ- - વઘુસહિયા” સ્પર્શન, રસના, ઘાણ, અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિયોથી યુક્ત તે ચતુરિન્દ્રિય છે “લંકિન્ન જા” સંખ્યાત હજાર વર્ષ સુધી “મમંતિ તે એનિમાં જન્મ મરણ અનુભવ્યા કરે છે, સૂ-૪૧ ત્રિન્દ્રિય જીવોં કે દુઃખ કા નિરૂપણ / લિન્દ્રિય જીવોં કે દુઃખ કા વર્ણન હવે તે ત્રીન્દ્રિય છે જે દુખ ભોગવે છે તેનું સૂત્રકાર વર્ણન કરે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #78 -------------------------------------------------------------------------- ________________ છે –“વ” ઈત્યાદિ. ટીકાર્થ–“દેવ” જેમ પાપી જી ચતુરિન્દ્રિ માં જન્મ મરણ પામીને દુખો ભેગવે છે તેમ તેઓ “કુંથુનિવરિયાટ્રિચારૂપસું” કુંથુ, કીડી, ઉધઈ આદિક ત્રિન્દ્રિય જીવોમાં જન્મ લે છે. અને “તેહૂંઢિચાળ” તેન્દ્રિય જીવોની “વપૂરું અહિં લારુટિરાયણહિં” આઠલાખ પ્રકારની જાતિનિમાં “હિં તë વ સક્ષમgifor gવંતા” વારંવાર જન્મ મરણ અનુભવતાં “નેરૂચમારિવટુવા” નરક ગતિ જેવાં અસહ્ય દુઃખ ભોગવે છે. જેમને રિસ-ર-પાન સંવત્તા” સ્પર્શન, રસના અને પ્રાણ એ ત્રણ ઈન્દ્રિયેજ હોય છે. એવા તે તેન્દ્રિય છે “ ઝવેરું” સંખ્યાત હજાર વર્ષો સુધી “અખંતિ” તે જ નિમાં પરિભ્રમણ કર્યા કરે છે. સૂ-૪ર હવે દ્વીન્દ્રિય જીવેમાં ઉત્પન્ન થઈને તેઓ કયાં કયાં દુઃખો ભેગવે છે, તેનું સૂત્રકાર વર્ણન કરે છે-“હૂ૪” ઈત્યાદિ ટીકાર્ય–તેન્દ્રિય નિમાંની નીકળીને તે પાપી જી “ગંજૂ૪૨-સૂર્યઉમિય-ચંતન-મggg ગડોલક, જલૌક, કૃમિ, શંખ આદિ દ્વીન્દ્રિયજીમાં જન્મ લે છે. તે દ્વીન્દ્રિય જીવોના પણ “સત્તર જ્ઞાસિચાહે જાતિ પ્રમાણે સાત લાખ પ્રકારે છે. “હું હિં” તે દરેક જાતિમાં વારંવાર નમ્પમાળા ગુણવંત જન્મ મરણ અનુભવતા “ ને સમાતિન્નકુવા ” તેઓ નારકીઓ જેવાં આકરાં દુઃખો ભેગવે છે. “પરસાણાસંપ ” સ્પર્શન અને રસના ઈન્દ્રિ થી યુક્ત તે દ્વીન્દ્રિય છે “ નારું ” સંખ્યાત હજાર વર્ષ સુધી “મમંતિ” એજ દ્વીન્દ્રિય નિમાં ભ્રમણ કરે છે સૂ-૪૩ એકેન્દ્રિય જીવ કે દુઃખ કા વર્ણન એજ પ્રમાણે એકેન્દ્રિયની પર્યાયમાં ઉત્પન્ન થઈને તે પાપી છે જે જે નિમાં જે જે રીતે પરિભ્રમણ કરે છે, તે વાતનું સૂત્રકાર હવે વર્ણન કરે છે-“ચિત્તwifપ ” ઈત્યાદિ. pfmત્તિwife ૨ ઉત્ત” તે પાપી જી ફકત પંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય પર્યાને જ પ્રાપ્ત કરતા નથી પણ એકેન્દ્રિય પર્યાયને પણ પ્રાપ્ત કરે છે, અને ત્યાં તેઓ “ફુરણામુ જાવંતિ” દુઃખના સમૂહને ભેગવ્યા કરે છે, તે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૬ ૨. Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રકારને સંબંધ અહીં સમજી લેવાનું છે. એકેન્દ્રિયેના ભેદ આ પ્રમાણે છે“ પુત્રવિ -ન-માય-વાછરુસુમવાયર' ” પૃથિવી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ સઘળા એકેન્દ્રિય જીવે છે. તેના બે ભેદ છે-સૂક્ષ્મ અને ખાદર સૂમ નામકર્મના ઉદયથી જીવ પૃથિવી આદિરૂપ સૂમ એકેન્દ્રિય અને બાદર નામકર્મના ઉદયથી બાદર પૃથિવી આદિ એકેન્દ્રિય થાય છે. Tષત્તમપૂજ્ઞજં” તે બન્ને પ્રકારના જીવ પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. પર્યાપ્ત નામ કર્મના ઉદયથી જીવ પર્યાપ્ત થાય છે અને અપર્યાપ્ત નામકર્મના ઉદયથી અપર્યાપ્ત થાય છે “પત્તરપરાના ૪” જેના ઉદયથી દરેક જીવનું ભિન્ન ભિન્ન શરીર હોય છે તે પ્રત્યેક શરીર નામકર્મ કહેવાય છે. તે પ્રત્યેક નામકર્મને ઉદય પૃથિવી, જળ, તેજ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિને હોય છે. તથા જેના ઉદયથી અનંત જીવેનું એક જ શરીર હોય છે તે સાધારણ નામકર્મ છે, અને તેને ઉદય અનન્તકાય વનસ્પતિમાં જ હોય છે. “તથવિ વિસરીવીસ” પાપી જીવ આ પૃથિવી આદિથી લઈને પ્રત્યેક વનસ્પતિની યોનીમાં “કસંન્ન થારું?” અસંખ્યાત અવસર્પિણી અસં. ખ્યાત ઉત્સર્પિણી કાળ સુધી જન્મ મરણનાં દુઃખે ભોગવે છે, તથા “ગoid IT iતારું ” સાધારણ વનસ્પતિરૂપ કન્દમૂળ આદિમાં અનંત ઉત્સર્પિણ અને અનંત અવસર્પિણી કાળ સુધી જન્મ મરણનાં કષ્ટો ભેગવે છે. કહ્યું પણ છે. " असंखोसप्पिणि उस्सप्पिणी उ एगिदियाण य चउण्हं । तओ चेव अणंता, वणस्सईए उ बोद्धव्या ॥ १॥ इति ॥ એકેન્દ્રિય પૃથિવી આદિ ચારેમાં પરિભ્રમણને કાળ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી છે, તથા વનસ્પતિમાં-સાધારણ-અનંતકાયમાં પરિભ્રમણને કાળ અનંત ઉત્સર્પિણ અવસર્પિણ રૂપ ૧ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૬૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ છુિં હું ચેવ ” “ હાર્યાÉત્યિ માવસપુત્તા ’’ બધા જીવે! એકલી સ્પન ઈન્દ્રિયર્થ જ યુક્ત હાય છે, અને તે જ વનસ્પતિકાયમાં કે જ્યાં આદિ સમૂહરૂપ ભવ સર્વોત્કૃષ્ટ ઃઃ વારવાર મેં અ (( "" 66 મત્ર સમાન શરૂ” વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ છે અને તેમનાથી જે ગહન અનેલ છે “જુનો જુનો પ્રમાણે ‘અનિૐ ’” અનિષ્ટ-પ્રતિકૂળ તુલનમુલ્ય' ” દુઃખાને વિવિધ આશાત વેદનીય રૂપ કષ્ટોને “ વા ત્તિ ” અનુભવે છે. સઘળી જાતિયેાની ચેનિયાન પ્રકારાની સંખ્યા નીચે પ્રમાણે છે પૃથ્વીકાયના ખાર લાખ, અસૂકાયના સાત લાખ, તેઉકાયના ત્રણ લાખ, વાયુકાયના સાત લાખ, વનસ્પતિકાયના અઠ્ઠાવીસ લાખ, દ્વિઈન્દ્રિય જીવેાના સાત લાખ, તેન્દ્રિય જીવેાના આઠ લાખ, ચતુરિન્દ્રિય જીવેાના નવ લાખ, જળચાના સાડા બાર લાખ, ખેચરના બાર લાખ,, ચતુષ્પદસ્થળચરેટના દશ લાખ, ઉરગાના દશ લાખ, ભુજગાના નવ લાખ, મનુષ્યેાના આર લાખ, દેવેાના છવીસ લાખ, અને નારકીના પચીસ લાખ કુલકેટિ ( પ્રકાર ) છે. કુલકોટિની વ્યુત્પત્તિ “ જીજાનાં જોટિ ” થાય છે તેનું તાત્પ આ પ્રમાણે છે-પાત પેાતાની જાતિમાં આકાર આદિ પ્રમાણે પાડેલા વિભાગાને ‘ કુલકાટ’કહે છે. એટલે કે પૃથિવીકાય આદિ જીવાના જે આકારે છે તે આકારના ખીજા' જે અન્તભેદ છે તે ફુલકાટિ શબ્દના વાગ્યા છે. ૫ સૂ-૪૪ાા tr શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૬૪ Page #81 -------------------------------------------------------------------------- ________________ દુઃખો કે પ્રકાર કા વર્ણન હવે સૂત્રકાર ને વિષયને સ્પષ્ટ કરે છે કે પૃથિવી આદિ માં વેદનાનાં કારણે કયાં કયાં છે-“દા–સ્ટિવઈત્યાદિ. ટીકાઈ–“ોરાર્જ-ઝિય-૪-સર્જિ-મઝા-વું મન-હૃમ-અનાળિવિવિ-જા ઘા-gifમહાન વિરોણાળિ ચ” “ોદ્દા” કેદાળી અને “કુચિ” કુલિક-હળ વિશેષ વડે, “” ભૂમિને ખદવીતે પૃથિવી અને વનસ્પતિ જીને વેદનાનાં કારણો છે “૪િ મઢા” પાણીનું મર્દન કરવું “હુમા” ચલાવવું અને “મા” તલાવ આદિમાં રેવું તે અપકાયના જી માટે વેદનાનું કારણ છે. ચૂલ આદિમાં પાણી નાખવા વગેરેની જે ક્રિયાઓ થાય છે તેને મર્દન કહે છે. ક્ષમા ને અર્થ ચલાવવું થાય છે. કઈ જગ્યાએ ભરાઈ રહેલા પાણીને બહાર કાઢવાની જે ક્રિયા થાય છે. તેને ચલાવવું કહે છે. પાણીને એકત્ર કરીને કૂવા, તળાવ આદિમાં રોકી લેવાની ક્રિયાનું નામ “ોધન' છે તેવી ક્રિયાઓથી અપૂકાયને વેદના થાય છે. “ગઢાળિસ્ત્ર-વિવિઠ્ઠ થાળ” અગ્નિકાય અને વાયુકાયને વેદનાના કારણે સ્વીકાય, પરકાય અને ઉભયકાય વિવિધ શસ્ત્રો છે. તેમના વડે તેમની વિરાધના થાય છે અગ્નિનુંકરીષની અગ્નિનું કાષ્ટની અગ્નિ સ્વાયરૂપ શસ્ત્ર છે, ધૂળ અને જળ આદિ પરકાયરૂપ શસ્ત્ર છે, અને પ્રજવલિત કરીષ આદિ ઉભયકાયરૂપ શસ્ત્ર છે. વાયુનું પૂર્વદિશાના વાયુનું પશ્ચિમ દિશાને વાયુ સ્વકીય શાસ્ત્ર છે, અગ્નિ આદિ પરકાય શસ્ત્ર છે, તથા અગ્નિથી સંતપ્ત વાયુ અને મશકની અંદર રહેલ હવા તે ઉભયકાય શસ્ત્ર છે. અચિત્ત વાયુથી ભરેલ તથા દેરીથી જેનું મુખ બંધ કરી દેવામાં આવ્યું છે એવી મશક જે જગ્યાએથી નદીના પાણીમાં છૂટી મૂકવામાં આવે છે ત્યાંથી શરૂ કરીને તરતી તરતી જ્યારે સે હાથ આગળ નીકળી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૬૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ 66 જાય ત્યાં સુધી તેની અંદર રહેલી હવા અચિત્ત રહે છે, ત્યાર પછી ત્યાંથી પણ તરતી તરતી સેા હાથ આગળ નીકળી જાય ત્યાં સુધીમાં તે હવા મિશ્રવાયુરૂપ થઇ જાય છે. એજ મિશ્રવાયુ ઉભયકાયરૂપ શસ્ત્રમાં ગણાયેલ છે. અહીં મશકમાં રહેલ હવાને અચિત્ત મિશ્ર આદિરૂપ ખતાવવામાં આવેલ છે, તે કાળની અપેક્ષાએ સમજવાનું છે, પહેલાં સેા હાથ ચાલવામાં જેટલે સમય લાગે છે. તે સમય સુધી તે મશકમાં ભરેલ હવા અચિત્ત રહે છે. ત્યાર ખાદ્ય ખીજા સેા હાથનું અંતર ચાલવામાં જેટલા સમય લાગે છે તેટલા સમય સુધીમાં તે વાયુ સચિત્તાચિત્ત રૂપ મિશ્ર થઇ જાય છે આ રીત સૂક્ષ્મ રીતે વિચાર કરતાં હવામાં અચિત્તતા તથા સચિત્તાચિત્તતા ને સમજી શકાય છે. '' परोपराभिहणण ” એટલે અગ્નિ વડે જળને ગરમ કરવું, જળથી અગ્નિને મુઝાવવી, ઈત્યાદિ રીતે પૃથિવ્યાદિ કાયને પરસ્પરમાં ઘાત થવાની જે ક્રિયા થાય છે. તે “ વયોવ્વામિળન” છે. મારણ “માર” એટલે તેમની હત્યા કરવી. ‘વિવાહળિ’’ વિરાધના કરવી એટલે તેમને પીડા પહાંચાડવી. તે પૃથિવી, જળ, તેજ અને વાયુકાયાને આ પ્રકારે જે દુઃખા લાગવવા પડે છે તે ‘અન્નામારૂં” તેમને અવાંછનીય–અપ્રિય હાય છે. પાપી જીવ પાપશા માટે કરે છે ? “વરવ્ ઓનોટીળાદિ ચ’પાતાને માટે કોઇ પણ પ્રયોજન ન હેાય તેા પણ બીજાના કહેવાથી, તથા નવોચળેન્દ્િ ય ” પેાતાના આવશ્યક કાર્યોને કારણે તેઓ પાપ કરે છે. તે કાર્યો કયાં કયાં છે ? તે સૂત્રકાર કહે છે-“ વેસ્સસુનિમિત્ત ઓસદ્દાદ્દામાŕર્ફે ” પ્રેષ્ય-નેાકર, પશુ–ગાય, ભેંસ આદિ જાનવરોના રાગ, ભૂખ આદિના નિવારણને માટે, ઔષધ, આહાંર આદિ ને નિમિત્તે તે કાર્ય કરે છે. હવે હિંસાના પ્રકારો કહે છે.... સવા-કથા-વચન1-જોટ્ટા-પીસન્વિટ્ટ-માળ-નાજ-ગામોદળ-સરળ-જીદળ-મંગળ-છેચ-ત-ઇન--વિgચળ-iતજ્ઞોઽળ-અભિવૃદ્ઘળાચારૂં ” તે પાપી જીવા એકેન્દ્રિયની પર્યાયમાં પૃથિવ્યાદિ "" tr શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૬૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ છે તરીકે ઉત્પન્ન થઈને ઉખનન આદિ દુખો ભોગવે છે. કેદાળી આદિ વડે પૃથિવી આદિને છેદવાની ક્રિયાને “” ઉખનન કહે છે. વૃક્ષા. દિની છાલ ઉતારવી તે ક્રિયાને “વ ઉત્કથન કહે છે. રાંધવાની ક્રિયાને “પ્રથા” પચન કહે છે. ફૂટવાની-ખાંડવાની ક્રિયાને “વોટ્ટા” કુકન કહે છે. ઘંટી આદિમાં ઘઉં આદિને દળવાની ક્રિયાને “વીસ” પેષણ કહે છે. માર મારવાની ક્રિયાને “વિક્રુપિટ્ટન કહે છે, ભઠ્ઠીમાં શેકવાની ક્રિયાને “મન” ભજન કહે છે. લતા, ગુલ્મ આદિમાંથી રસ કાઢવાની ક્રિયાને “નારા” ગાલન કહે છે. શાખા આદિને મરડવાની ક્રિયાને “કામ ” આટન કહે છે. આપોઆપ વિકૃત થઈ જવાની ક્રિયાને “સદગુરુ શટન કહે છે. જાતે જ બે ટૂકડા થઈ જવાની ક્રિયાને “ર” સ્કૂટન કહે છે. જાતે તુટવાની કે બીજા વડે તોડવાની ક્રિયાને “મંા” કહે છે. કુહાડી આદિથી કાપવાની ક્રિયાને “ચા” છેદન કહે છે. વાંસલા આદિથી છેલવાની ક્રિયાને તર તક્ષણ કહે છે. રુંવાટી આદિ જે રીતે દૂર કરાય છે તે રીતે પત્રાદિકને દૂર કરવાની ક્રિયાને “વિકુંવવિલંચન કહે છે. પાન, ફળ, ફૂલ આદિને પાડવાની ક્રિયાને “પંતજજ્ઞો” પ્રાન્તઝાટન કહે છે. અગ્નિને સળગાવવાની ક્રિયાને અગ્નિદહન કહે છે. ઈત્યાદિ પ્રકારનાં દુઃખો એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થયેલ પૃથિવ્યાદિ છે ભગવે છે. હવે તેને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે, “યં તે’ આ રીતે નરકમાંથી નીકળેલા છે “મવારંવાદુવામgવદ્યા” ઉપરોક્ત પંચેન્દ્રિય આદિ નિયામાં જન્મપરંપરારૂપ દુઃખોથી યુક્ત થાય છે, અને “પારૂલાનરવા” પ્રાણવધ કરવાને તત્પર થઈને “વીજા” ભયંકર-ભયના કારણભૂત આ “સંસારે” ચતુર્ગતિરૂપ સંસારમાં “અiતા? અનંતકાળ સુધી “શાંતિ” ભ્રમણ કરે છે. સૂ૦ ૪૫ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #84 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યભવ મેં દુઃખો કે પ્રકાર કા નિરૂપણ આ રીતે અહીં સુધીમાં સમજાવવામાં આવ્યું છે કે નરકમાંથી નીકળેલા તે જ તિર્યંચ નિમાં જન્મ લે છે જે કદાચ તેઓ મનુષ્ય નિમાં ઉત્પન્ન થાય તો ત્યાં તે પણ તેઓ ખરાબ હાલતમાં જ રહે છે, તે વાત હવે સૂત્રકાર સમજાવે છે –“ને લવ ૨” ઈત્યાદિ. ટીકાઈ–“વિચ” જે કેટલાક પ્રાણુઓ “ના” નરકમાંથી “ત્રદિશા” નીકળીને “હિં વિ” ડાં પુન્યના ઉદયથી “સુ” આ મનુષ્ય લેકમાં “મgeત્તમનુષ્ય પર્યાય “ગાય” પ્રાપ્ત કરે છે. “તે વિ Tયો” પ્રાય કરીને તેઓ અહીંયા “ધન્ના ” નિંદનીય હોય છે. “પાયો” શબ્દ તીર્થકર આદિની નિવૃત્તિને માટે મૂક્યો છે. “ વિશે વિસ્ટવા વિનંતિ” તેમનું રૂપ વિકૃત અને વિકલ-હીન હોય છે. એજ વાતને સૂત્રકાર વિસ્તારથી સમજાવે છે–“રઘુ ” તેમના શરીરે પીઠ પર ખૂધ નીકળી હોય છે, “ મા” તેઓ એક પડખે ખેડવાળા હોય છે, અથવા તેમના હૃદય અને પેટને ભાગ વિકૃત રીતે બહાર પડતો હોય છે. “મા” તેઓ વામનરૂપ ઠીંગણા હોય છે, “દિન” તેમની શ્રવણ શક્તિ નાશ પામે છે-તેઓ બહેરા થાય છે “બાતેઓ આંખે કાણું હોય છે. “ર” તેમને એક હાથ સારા હોય છે. પણ બીજો હાથ તૂટી જવાને કારણે તેઓ કંટા કહેવાય છે. “પંગા” પાંગળા–પગે લલા “વિસ્ટા ચ” અંગ અને ઉપગેની બેડવાળા હોય છે, “મૂચા” મૂંગા હોય છે બલવાની શક્તિ વિનાના હોય છે. “મમ્મળા” તેતડા હોય છે-બેલતા જીભ અટકે તેવા હોય છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ६८ Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉપરજન્માંધ હોય છે. જન્મથી જ તેમની આંખે ફૂટી ગઈ હોય છે, અરવિ?િ ચક્ષ વિહિત હોય છે, તેમની આંખોમાં કેઈ ને કઈ ખામી રહે છે, “સંચિ ” સંચિલ્લક હોય છે. તેમનાં નેત્ર ચપટાં હોય છે, વાદિવાિ ” વ્યાધિ અને રોગથી પીડાયા કરે છે-તેઓ કઢ આદિ વ્યાધિથી, ખાંસી, દમ આદિ રોગથી પીડાયા કરે છે. “અgsટૂંકા આયુષ્યવાળા હોય છે, “સ્થવજ્ઞ” શસ્ત્રપ્રયોગથી તેમનું મૃત્યુ થાય છે. “રાજા” બુદ્ધિ વિનાના હોય છે, “ agશિસહા” ખરાબ લક્ષણોવાળા હોય છે, એટલે કે સારી રેખાઓથી રહિત હોય છે, “સુ ” દુબળ-બળ હીન હોય છે, “કુર્તા ” તેમનું સંહનન–અસ્થિોની રચના–બરાબર હોતી નથી, “રુપમાળાશરીર પ્રમાણસરનું હોતું નથી–કાં તો તે અતિશય લાંબા હોય છે કે અતિ નીચા હોય છે. “દિવા” સંસ્થાન–આકાર દેખાવ પણ બેડેળ હોય છે. “ વા” સુંદર રૂપથી રહિત હોય છે. “વિ”િ દરિદ્ર હોય છે, અથવા તેમનામાં દાન દેવાની શક્તિ હોતી નથી. “સી” તેમનું કુળ અને જાતિ અને હીન હોય છે. “ીળસત્તા” તેઓ ઉત્સાહ વિનાના હોય છે અથવા ભીરુ ડરપોક સ્વભાવના હોય છે. નિરવ સોહ્નવિકિયા” હંમેશા સુખથી રહિત દુઃખી હોય છે. “સુરવમાની” આ રીતે તેઓ અશુભાનુબંધી દુખેથી યુક્ત “હીતિ” દેખાય છે. પાપી જીવ “નાગો” નરકમાંથી “દવેટિયા સમાજ” નીકળીને “હું” આ મનુષ્યલેકમાં “લવસે Hiપાપ કર્મોનાં અશુભ ફળ ભેગવવા છતાં પણ બાકી રહેલ અશુભ કર્મ સાથે લઈને આવે છે. તે સૂ૦ ૪૬ / હવે ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-“ના તિરિક્વો ”િ ઈત્યાદિ. ટીકાર્થ—- ” ઉપરોક્ત પ્રકારે “રનરકમાં, ત્યાંથી મનુષ્યલેકમાં આવતા “તિવિયનોMિ” તિર્યંચ યોનિમાં અને “કુમાપુનત્ત” કુન્જ, વામન આદિ રૂપે વિકૃત અંગે પાંગવાળી મનુષ્ય યોનિમાં “હિનાનાભ્રમણ કરતા “પાવાવ ” પ્રાણાતિપાતરૂપ પાપ કરનાર જી “મiતા સુવાડું” અનંત દુઃખો “વારિ” ભગવે છે. “ઘણો નોપ્રત્યક્ષ દષ્ટિગોચર થતું “નવવહંક્સપ્રાણવધરૂપ હિંસાનું “વિવા” તે પરિણામ છે. પ્રાણવધને આ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #86 -------------------------------------------------------------------------- ________________ इहलोओ વિપાક પિરણામ ,, 66 વહુ આ લેકની મનુષ્યલેાકની અપેક્ષાએ ‘અન્વયુદ્દો ” કુત્સિત ઇન્દ્રિયાના ભાગજનિત સુખનું ઉત્પાદક હોવાથી અલ્પ સુખવાળું', તથા ‘ ‘વારોએ ” પરલોકની-નરકાદિ ગતિની અપેક્ષાએ જુવો ” નરકાઢિ ગતિના કારણરૂપ હોવાથી બહુ જ દુ:ખદાયી, “ મમત્રો ” મહા ભયવાળું તથા વટ્ટુચવ્વાનો” અત્યંત અશુભ કર્મોવાળુ છે. તે “ટ્રાનો” નરકાદિ ગતિના ભય પેદા કરનાર હોવાથી ભયંકર છે. ૮ કસો ” દુર્ભેદ્ય હોવાને કારણે કર્કશ કઠોર છે. 1 લત્તાઓ ” અશાતા-વેદનીય રૂપ હોવાથી પોતે અશાતારૂપ છે. એવુ' તે પ્રાણવધ પરિણામ वाससहस्सेहिं मुच्चई પલ્યેાપમ તથા સાગરોપમ આદિરૂપ હજારો વર્ષ સુધી ભેગવતા ભાગવતા છૂટે છે—નષ્ટ થાય છે. એ જ વાતને હવે બીજી રીતે પ્રગટ કરે છે-વેચત્તા ન मोक्खो अथ વેચત્તા” તેના વિપાક ભેગળ્યા વિના જીવને "" e 66 66 tr ' 66 ન ચોદુ. મોવો અસ્થિ ” કદી પણ છુટકારા થઇ શકતા નથી, આ કથનને પ્રમાણભૂત સિદ્ધ કરવાને માટે સૂત્રકાર તેનાં સાક્ષાતુ પ્રમાણુરૂપ પરમાત્માદ્વારા તેની પ્રતિપાદિતતા સિદ્ધ કરવાને માટે કહે છે કે—એવું મેં જે કહ્યું છે તે મારી તરફથી કહ્યું નથી પણ एवमाह सु ” અતીત તીર્થંકર અને ગણધર આદિ દેવેએ એવુ' કહેલ છે, તથા नायकुलनन्दणो महप्पा जिणो उ वीश्वर નામધેનો વાળવલ fવવામાં દેશીય ” સાતકુળન ́દન-સિદ્ધાર્થનાં કુળને આનંદ દેનાર પરમાત્મારૂપ, જિન-રાગ આદિ આંતરિક શત્રુઓ પર વિજય મેળવનાર પ્રશસ્ત નામવાળા શ્રી ભગવાન મહાવીરે પણ પ્રાણવધનુ ફળ એવુ જ અતીત તીર્થંકરોના કથનાનુસાર જ કહેલ છે-“ તોલો જાળવો ચૂળ્યો रुद्दो खुद्द साहसिओ अणारिओ निग्विणो निस्संसो महत्भओ पइमओ अइमओ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #87 -------------------------------------------------------------------------- ________________ वीहणओ तासणओ अणज्जओ णिरवयक्खो, निद्धम्मो, निष्पिवासो, निकलुणो निरयवासगमणनिधणो, मोहमहब्भयपयट्टओ मरणवेमणस्सो तिबेमि" શંકા–જ્યારે સૂત્રકારે આ અધ્યયનમાં મહાવીરોક્તતાનું નિરૂપણ કર્યું છે ત્યારે તે વાત તે આપોઆપ સિદ્ધ થઈ જ જાય છે કે તેમાં આવતા ફલવિપાક પણ તેમના દ્વારા કહેવાયેલ છે, તે શા કારણે તેમાં અલગ રીતે મહાવીરેક્તતાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે ? ઉત્તર-શંકા બરાબર છે પણ તેને ઉદ્દેશ કેવળ એટલે જ છે કે ફરીથી તેમાં જે તેમના દ્વારા કથિત હવાનું પ્રતિપાદન કર્યું છે તેથી તેમાં પ્રાણ વધમાં એકાન્તિક અશુભ ફલદાયતા હોવાથી અત્યંત હેયતા પ્રગટ કરાઈ છે. એ જ વાત સૂત્રકાર આગળ આવતાં આ પદે દ્વારા સ્પષ્ટ કરે છે-“gો ” આગળ દર્શાવવામાં આવેલ સ્વરૂપવાળે તે “Tળવો” પ્રાણવધ “વો” ક્રોધજનક હવાથી ચંડ છે, “ો” રૌદ્રરસ દ્વારા પ્રવર્તિત હોવાથી રૌદ્ર છે, તુદો ” અધમ લેકે દ્વારા આચરિત હેવાને કારણે મુદ્ર છે, “સાહસિકો” અસમીક્યકારી લેકે દ્વારા કરાતો હોવાથી સાહસિક છે, “ગળોોિ ” મહેચ્છ લેકે દ્વારા આચરિત હોવાથી અનાર્ય છે. “નિળિો ” પ્રાણવધ કરનાર મનુષ્યને પાપ પ્રત્યે ધૃણા થતી નથી. તેથી તે પ્રાણવધ પણ નિણરૂપ છે, “નિરંણો કૂર લેકે તેનું સેવન કરે છે તેથી તે નૃશંસરૂપ છે, “મમમ ” તે કરતી વખતે કરનારને મહાન ભયનું કારણ તે બને છે તેથી તે મહા ભયરૂપ છે. gફો ” સઘળાં પ્રાણીઓને તે ભયના કારણરૂપ હોવાથી પ્રતિભયરૂપ છે. “અરૂમ” મૃત્યુના ભયને જનક હોવાથી તે અતિ ભયરૂપ છે. “વાજો ભયને ઉત્પાદક હોવાથી તે ભયાનક છે. “તાસT ” હૃદયમાં અકસ્માત ઉદ્વેગને જનક હોવાથી તે ત્રાસનકરૂપ છે, “T==ો” ન્યાયરહિત હોવાથી તે અન્યાય રૂપ છે, “વચનો” જીવમાં ઉદ્દેગ ઉત્પન્ન કરનાર હોવાથી તે ઉદ્વેગકરૂપ રૂપ છે. “વિચાવોપર પ્રાણીઓનું રક્ષણ કરવાની અપેક્ષાથી રહિત શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૭૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ '' હોવાને કારણે તે નિરપેક્ષરૂપ છે “નિર્દેો” શ્રુતચારિત્રરૂપ ધથી રહિત હોવાને કારણે નિ રૂપ છે. “ નિષ્વિવાસો ” તેમાં અન્યનાં જીવન પ્રત્યે સ્નેહભાવ રહેતા નથી તેથી તે નિષ્કિંપાસરૂપ છે. “ નિજીળો ’” તેમાં દયાભાવના તદૃન અભાવ રહે છે તેથી તે નિષ્કરુણુરૂપ છે. “ નિચવાસ મળનિધળો ” નરક ગમન જ તેનુ અંતિમ ફળ હોય છે, તે કારણે તે નિરયવાસગમનનિધનરૂપ છે “મોમર્મચચદબો ’” મોહરૂપ મહાભયને તે પ્રવક છે, તે કારણે તે મેહ મહાભય પ્રવર્ત્તક રૂપ છે. “ મળવેમળÆો” મરણરૂપ કારણથી પ્રાણિઓમાં તેનાથી દૈન્યભાવ ઉત્પન્ન થાય છે, તેથી તે મરણુવૈમનસ્ય રૂપ છે. તે કારણે તે પ્રાણવધતુ જ્ઞ પરિજ્ઞાથી સ્વરૂપ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના સથા પરિત્યાગ કરવા જોઇએ. આ પ્રમાણે કહીને હવે સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે- ત્તિનેમિ ” હે જમ્મૂ ! પ્રાણવધનું આ પૂ`કથિત સ્વરૂપ નિરૂપણુ તથા ચાર ગતિમાં ભ્રમણુરૂપ તેનું ફળ મે' સાક્ષાત્ તીર્થંકર ભગવાન મહાવીર પાસે સાંભળેલ છે, અને તેમણે કહ્યા પ્રમાણે જ તે તમને કહ્યું છે. તેની અંદર મે મારી પેાતાની કલ્પનાનું કાંઇ પણ ઉમેયુ નથી, કારણ કે પેાતાની બુદ્ધિથી કલ્પના કરીને કહેવાથી શ્રુતજ્ઞાનના અવિનય થાય છે તથા જ્યાં સુધી છદ્મસ્થ રહે છે ત્યાં સુધી જ્ઞાનનું પ્રમાણ પણ અપૂર્ણ હોય છે, તેથી પેાતાનાથી પ્રતિપાદિત વસ્તુનુ સ્વરૂપ યથાવત્ ( જેવું હોય તેવું જ) પ્રતિપાદિત થઈ શકતું નથી, તેથી મેં આ જે પ્રવચનસ્વરૂપ કહ્યું છે તે ભગવાનદ્વારા જે પ્રમાણે પ્રરૂપિત છે તે પ્રમાણે જ કહ્યું છે. કહ્યું પણ છે '' "सुअणाणस्स अविणओ, परिहरणिज्जो सुहोहिलासीहिं । સમસ્યા વિકી, જુળસ્થિ—ત્તિ સર્ચ ફળ ૫। તિ ॥ સુખાભિલાષી જીવાનુ` કતવ્ય છે કે તેમણે શ્રુતજ્ઞાનના અવિનય કરવાનુ છેડી દેવું જોઇએ. છદ્મસ્થાની દૃષ્ટિ અપૂર્ણ રહે છે, એજ વાત ‘કૃત્તિ ” પદ દ્વારા અહીં સૂચિત કરવામાં આવી છે. ॥ સૂ. ૪૭ ॥ ' આ રીતે હિંસાદિ પચાસન દ્વારમાં પ્રાણવધ નામનુ પ્રથમ દ્વારે સમાપ્ત થયું. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૭૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ અલીકવચન કા નિરૂપણ બીજા દ્વારને પ્રારંભ પહેલા આસ્રવારને અર્થ કહેવાઈ ગયે, હવે બીજા આસવદ્વારનું વિવેચન શરૂ થાય છે. આ આસવદ્વારને આગળના આસવદ્વાર સાથે આ પ્રકારને સંબંધ છે આગળના આસવઢારમાં સ્વરૂપ, નામ, કર્તા, ફળ આદિનું નિરૂપણ કરીને આસ્રવ દ્વારરૂપ પ્રાણવધનું સ્વરૂપ બતાવ્યું છે. હવે તેના હેતુરૂપ હોવાથી, તથા “ચોરાં નિઃ ” ઉદ્દેશાનુસાર જ નિર્દેશ થાય છે તે નિય. માનુસાર ન્યાયયુક્ત હોવાથી આ બીજા આસવદ્વારમાં અસત્ય વચનનું–તેનાં સ્વરૂપાદિનાં નિરૂપણ સહિત વિવેચન કરવામાં આવે છે. આ આસ્રવારનું પહેલું સૂત્ર આ છે –“ હું હજુ બંધૂ” ઈત્યાદિ. ટીકાઈ–“સંવૂહે જખૂ! “ ” આ જૈનશાસનમાં “વહુ” ખરેખર, “વિરૂઘં સ્ટિચવ ” બીજો આસવ અલીક વચન--અસત્ય ભાષણ નામને છે. તેનું પણ નીચે પ્રમાણેનાં પાંચ અંતરે દ્વારા, આગળના આસવ દ્વારની જેમ જ, નિરૂપણ કરવામાં આવશે. (૧) આ અસત્ય વચનરૂપ આસવદ્વાર કેવું છે? (૨) તેના કેટલા નામ છે ? (૩) પ્રાણીઓ દ્વારા તે કયાં કયાં મંદ, તીવ્ર આદિ પ્રરિણામેથી સેવાય છે? (૪) કેવા પ્રકારનાં નરકાદિરૂપ ફળ તેને આપે છે ? (૫) તથા કયા ક્યા પાપી જીવ અસત્ય બેલે છે? હવે સૂત્રકાર અનુક્રમે “પાદરાઃ” આ દ્વારને આધાર લઈને અસત્ય વચનનું સ્વરૂપ દર્શાવે છે–“દુરદુરવમળ” ગૌરવહીન સ્વભાવના જીવોથી પણ જે હીન છે-લઘુ છે, તેઓ “લઘુસ્વક લઘુ” હીનમાં હીન ગણાય છે. એવા લઘુસ્વતક લઘુ દ્વારા તથા ચંચળ મનવાળા દ્વારા બેલવામાં આવતું શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૭૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ 66 છે, RT• परमसाहु ,, તે અસત્ય વચન “ મચંદ્ર ” ભયકર છે, ‘“હુર” દુઃખ ઉત્પન્ન કરનારૂ છે, અજ્ઞલર” અપકીતિ વધારનાર છે, વજારŕ'' વૈરભાવ પેદા કરનાર છે, રૂ અરફ રાગટ્રોલમળસંજિઝેવિચન" -અસયમમાગ માં પ્રીતિ ગર્૩-અતિ-સંયમ માગમાં અપ્રીતિ, રાગ-વિષયા પ્રત્યે આસક્તિ, દાસ-પારકાના દ્રોહ, અને મનસ‘કિલેસ મનમાં સંતાપ, આદિ દુગુંણા “નિયાં ” દેનાર છે, “ અહિય ” નિષ્ફળ છે, ‘નિયતિાતિગોળવદુનું ” કરેલાં દુષ્કૃત્યેાને છૂપાવવા માટે અનેક જાળરચના, તથા કચાંય પણ કાઇના ઉપર વિશ્વાસ ઉત્પન્ન થવા ન દેવા, વગેરે ખાખતાન જેમાં વધારેમાં વધારે ચેાગ રહે છે એવા સ્વભાવવાળુ, એટલે કે કપટ અને અવિશ્વાસથી ભરેલુ' હાય છે.“ નયનનિલેનિય” તેનું સેવન જાતિ, કુળ અને સાથી રહિત લેાકેા કરે છે. “ નિસ્સલ તે નૃશંસ-ક્રૂર છે, અથવા એ ભાષણની કાઇ પ્રશંસા કરતું નથી તે કારણે તે પ્રશંસા રહિત ચચાાં ” તે ખેલનાર પ્રત્યેના અન્યના વિશ્વાસનુ નાશકર્તા છે. रहणिज પરમ સાધુ જે તીર્થંકર ગણધર આદિ છે, તેમના દ્વારા તે ગહ ણીય–નિંદનીય ખતાવવામાં આવેલ છે. “ પરીાારું ” તે વચનથી પરને પીડા થવા સિવાય બીજું કંઇપણ થતું નથી. “ વજિન્દુ છેલ્લäિ ” તેનું સેવન કરનારની લેશ્યા-આત્મપરિણતિ અત્યંત મલિન રહ્યા કરે છે- “ दुग्गइ विणिवाय વિવસ્તુળ ’નરક, નિગેાદ આદિ દુતિયામાં જીવને પાડવાને માટે તે વિશેષરૂપે વક હોય છે. ૮ भव पुणभवकर " ” તે અસત્ય ખેલનાર જીવાને ફરી ફરીને સ'સારમાં જન્મ લેવા પડે છે. “ વિપત્તિયિ” અનેક જન્મ જન્માંતરોથી તે પરિચિત રહે છે. એટલે કે જન્મ જન્માંતરામાં તેના સંસ્કાર સાથે રહેતા હાવાને કારણે અનાદિ કાળથી લાગેલ મિથ્યાત્વ અવિરતિ આદિને પ્રવાહ તૂટતા નથી. “ અણુછ્યું ” સમ્યગ્ જ્ઞાનના અભાવ હાવાથી તે જીવની સાથે ભવપર પરાનુગત હોય છે. “ તુરતં ” તેને વિપાક “ નામ ” ઘણા જ દારુણ હાય છે, તેથી તે જીવને માટે દુરન્ત દર્શાવાયું છે આ રીતે “ વિચ' ” આ ખીજા અધ’દ્વારનું ‘િિત્તય’’” સૂત્રકારે તીર્થંકર પરપરાએ કરેલ વર્ણન પ્રમાશેનું વર્ણન કર્યું છે. । સૂ૧ ॥ tr '; શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ' ૭૪ Page #91 -------------------------------------------------------------------------- ________________ અલીકવચન કે નામ કા નિરૂપણ "C સૂત્રકાર ‘નારિણો” આ પ્રથમ દ્વારમાં મૃષાવાદ-અસત્ય વચન-નું સ્વરૂપ કહે વામાં આવ્યુ છે. હવે કુંનામા ” એ પર્દાથી શરૂ થતા ખીજા દ્વારમાં તેનાં કયાં કયાં નામે છે તે બતાવે છે-“ તપ્ત ચ નર્માન ' ઇત્યાદિ. ટીકા તસ” આ ખીજા આસવદ્વારરૂપ મૃષાવાદનાં” “ોળાભિ” ગુણાનુસાર “ તીસ” ” ત્રીસ · નામા”િ નામ “ ટ્રુત્તિ ” છે. “ તં ના ” તે આ પ્રમાણે છે. સંઢ ૨, બળારૂ, માયામોલોજી, સતત, જડમ “ જિય વઘુનં૬, ૬, નિસ્થયમવય૭, ૬ વિલાનિમ્ન ૮, અળખુ ૧, कक्कणा १० य, वंचणा ११ य, मिच्छापच्छाकडे १२ घ, साइ १३, उस्सुत्तं १४, उक्कूल १५ च अहं १६, अब्भक्खणं १७ च किन्त्रिस १८, वलय १९, ग નં ૨૦ ૨, મમ્મળ ૨૨ ૬, જૂન ૨૨, નિરૂં ૨૩, અવ્વલો ૨૪, અસંયમો ૨૧, અત્તસંઘયનં ૨૬, વિવિયો ૨૭, ચિ. ૨૮, મુિ ૨૧, અવો જો ૨૦ ત્તિ” (૧) તે અસત્ય ભાષણ શુભ ફળાથી રહિત હોવાને કારણ “ અહી ” ફળરહિત હાય છે તેથી તેનુ નામ “ અહી ” પડ્યું છે (૨) tt 66 કપટી લેાકેા દ્વારા પાતનું કાર્ય સાધવા માટે તેના પ્રયાગ કરાય છે, તેથી તેનું ખીજું નામ ,, शठ છે, (૩) અનાજન દ્વારા તે ખેલાય જે તેથી તેનું ત્રીજું નામ “અનાર્ય ” છે (૪) તે અસત્ય ભાષણ માયા પૂર્ણાંક થાય છે તેથી તેનું ચાથું નામ मायामृषा ” છે. (૫) અસત્ય ભાષણમાં જે વિષયનું કથન કરાય છે તે યથાર્થસાચા સ્વરૂપે-કરાતું નથી તેથી તેનુ' પાંચમું નામ ‘ગણત્વ’ છે (૬) અન્યની વચનાને માટે તેમાં ન્યૂનાધિક ખેાલવું પડે છે, અને તે એલ. વાની શૈલી પણ જુદા જ પ્રકારની હોય છે, અને જે વસ્તુ તેમાં કહેવાય છે તે અવિદ્યમાન હૈાય છે, જેમ કે “ જગતના કર્તા ઇશ્વર છે ” તે પ્રમાણે કહેવું તે આ પ્રકારના આ પ્રકારના અસત્યને "" कूटकपटावस्तुक असत्य કહે છે. અહીં ફૂટ, કપટ અને અવસ્તુક એ ત્રણે પદ્મોથી સમાનાર્થકતા હૈાવાથી એક જ પદ રૂપે ગણવામાં આવેલ છે. (૭) તે ભાષણ સત્યા રહિત હોય છે. તેથી તેનું નામ નિરર્થક છે તેમાં વાચ્ય અર્થ, સબંધ રહિત હોય છે તેથી તેનુ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૭૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ નામ “સાર્થ ” છે. (૮) તે વિદ્વેષથી પૂર્ણ હોવાથી ગણીય-મહાપુરુષે દ્વારા નિંદ્ય-હાય છે, તેથી તેનું નામ “વિષ કાળીચ” છે. (૯) તેમાં ભાવની સરલતા હોતી નથી, એટલે કે તે સરળ સ્વભાવથી રહિત હોય છે, તેથી તેનું નામ “શg” છે.“રા” શબ્દનો અર્થ પાપ થાય છે. (૧૦) તે મૃષાવચન પ્રાણાતિપાતાદિરૂપ હોય છે, તેથી તેનું નામ “ ના” છે. (૧૧) તે અસત્ય વચન વડે અન્યની પ્રતારણા થાય છે, તેથી તેનું નામ “વંજના” છે (૧૨) મિથ્યા સમજીને સાધુ પુરુષ તેને તિરસ્કાર કરે છે, તેથી તેનું નામ “માવત” છે (૧૩) “તિ” શબ્દને અર્થ “અવિશ્વાસ”થાય છે, તેથી તેનું નામ “સંત” છે. (૧૪) વિરુદ્ધ અર્થનું તેમાં નિરૂપણ થાય છે, તેથી તેનું નામ “કસૂત્ર” છે. (૧૫) જીવને તે સન્માર્ગરૂપ કિનારેથી ભ્રષ્ટ કરે છે માટે તેનું નામ “ઉ ” છે (૧૬) તે આર્તધ્યાનના હેતુરૂપ હોય છે, તેથી તેનું નામ “મા” છે. (૧૭) તેના દ્વારા અસત-અવિદ્યમાન દેષોનું આરોપણ કરાય છે તેથી તેનું નામ “લખ્યાન” છે. (૧૮) તે પ્રાણાતિપાત આદિ પાપનું કારણ હોય છે, તેથી તેનું નામ “ક્ષિત્તિ” છે. (૧૯) વલયના જેવું તે કુટિલ હોય છે, તેથી તેનું નામ “ગઢા” છે. (૨૦) વનના જેવું તે ગહન હોય છે, તેથી તેનું નામ “ર” છે. (૨૧) જેમ તેતડા વચને બરાબર સમજી શકાતાં નથી એજ પ્રમાણે અસત્ય ભાષણમાં પણ વાસ્તવિકભાવ અસ્કુટ-અસ્પષ્ટ રહ્યા કરે છે, તેથી તેનું નામ “મમ્મા” છે (૨૨) જેમ ઢાંકણ વડે વસ્તુને ઢાંકી દેવાય છે, એ જ રીતે અસત્ય વચન પણ ગુણને ઢાંકી દેનાર હોવાથી તેનું નામ “નૂમ છે. “નૂન” એટલે આચ્છા દન-આવરણ (૨૩) અસત્ય ભાષણમાં બોલનાર પોતાની માયાને ઢાંકવાને પ્રયાસ કરે છે, અથવા બીજાને ઢાંકી દેવાના ઉપાય રચે છે, તેથી તેનું નામ “નિતિ” છે. (૨૪) કેઈ પણ સજજન પુરુષ અસત્ય વચન પર વિશ્વાસ મફતે નથી, તેથી તેનું નામ અપ્રત્યય “વિશ્વાસ” છે, (રપ) ન્યાયજ્ઞ પુરુષે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #93 -------------------------------------------------------------------------- ________________ '' તેને માન્ય કરતા નથી તેઓ તેનુ કદી પણ સેવન કરતાં નથી, તેનું નામ “ અસંમત ’(૨૬) તે અસત્ય વચન મૃષાવાદીઓના ધમ છે, તેથી તેનું નામ “ અસત્યસંઘાત ” છે (૨૭) સત્ય ભાષણનુ' તે વિપક્ષી-વિરૂદ્ધનુ છે, તેથી તેનુ નામ “ વિપક્ષ ” છે. (૨૮) કટાનુ' તે ધામ છે, તેથી તેનુ નામ“ ગૌર્વાધ ” છે. (૨૯) સાવદ્ય કર્મોથી તે સતત અપવિત્ર રહે છે, તેથી તેનું નામ, ‘ લવध्यशुद्ध ' છે. ‘સુષિ’શબ્દના અર્થ સાવદ્ય કમ છે, (૩૦) કાર્ય કરતી વ્ય– ક્તિ પણ તેના પ્રભાવની અસર નીચે આવી જઇને કહી દે છે કે હું કઇ કરતા નથી. ” આ રીતે તેના દ્વારા વસ્તુનું પ્રચ્છાદન થાય છે, તેથી તેનુ નામ બપહો” છે, “ વિચÆ ” આ રીતે ખીજા અધદ્વારના પૂર્વોક્ત અલીક આદિ “ સીસું નામ થૈજ્ઞાનિ ” ગુણાનુસાર ત્રીસ નામ છે. તથા વમાાનિ ” તે ઉપરાન્ત બીજા પણ તે જ પ્રકારના ‘સાવ સ પાપ યુક્ત આ અહિચલ વચનોલ ” અલીક-મૃષાવાદ-વચનયાગના 66 “ માનિ ’ k 66 "" (6 ગળાડું ’ અનેક નામ પણ Īત્તિ ” છે ॥ સૂ-૨ ॥ આ પ્રમાણે બીજા દ્વાર વડે તેનૢ કથન કરીને હવે ” કયી રીતે તે કરાયા છે તે ત્રીજા દ્વારનું, તથા ' -ચયાતઃ पावा- येऽपि च कुर्वन्ति पापा: દ્વારનું પ્રતિપાદન કરે છે-“ ત શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર સૂત્રકાર ‘‘ ગદ્યો 66 जेविय' करेति કયા પાપી જીવા તેનું સેવન કરે છે, પાંચમાં ૬ પુળ વૃત્તિ ” ઈત્યાદિ. 9 Page #94 -------------------------------------------------------------------------- ________________ જિસ ભાવ સે અલીક વચન કહા જાતા હૈ ઉસકા નિરૂપણ સં ૨ પુન ગસ્ત્રિયં પાવા વતિ” “” તે અસત્ય વચન પાપી લેક જ બોલે છે બધા જ બોલતાં નથી, કારણ કે સજજનો તે તે અલક વચનથી સદા દૂર રહે છે. અસત્ય ભાષણ કરનાર લેક કેવાં હોય છે, તે વાતને સૂત્રકાર નીચે પ્રમાણેનાં વિશેષણ દ્વારા સમજાવે છે. ટીકાઈ–બહંના તેઓ અસંમત હોય છે- ઇન્દ્રિયે તેમને વશ હતી નથી. અવિચા” અવિરત હોય છે-તેઓ પાપકર્મોથી નિવૃત્ત થતાં નથી, એટલે કે તેઓ પાપડ્મમાં જ લીન રહે છે. “જયશુદિજપુરવદુર્જમવા ”તેઓ કપટી હોવાથી કુટિલ-વક્ર, કટુક-અનિષ્ટ, અને ચટુલ-તૃષ્ણાથી ચંચળ વૃત્તિવાળા હોય છે, એટલે કે અસત્ય ભાષણ જનિત પાપના ઉદયથી ભાવી નરક નિગોદ અનંત દુઃખને ભેગવનાર મનુષ્ય જ અસત્ય વચને બેલ્યા કરે છે. “ઉદ્ધા સુદ્ધા” તે ક્રોધી હોય છે તથા લેભી હોય છે. એટલે કે ક્રોધ અને લેભથી અસત્ય વચને બોલે છે. એ જ પ્રમાણે મુગ્ધ આદિ વિશેષણોથી યુક્ત જે જીવે હોય છે, જેમનું પ્રાણવધના ૨૦મા પ્રકરણમાં વર્ણન કરવામાં આવ્યું છે, તે જ પણ અસત્ય બોલે છે. એટલે કે કેટલાક મુગ્ધ–મહાધીન વૃત્તિવાળા અસત્ય બોલે છે. કેટલાક ક્રોધ, લોભ અને મેહ એ ત્રણેને વશ થઈને અસત્ય બોલે છે. કેટલાક લોકો ધનને માટે, કેટલાક ધર્મને માટે, કોઈ ઇન્દ્રિચેના ભેગોને નિમિત્ત, અને કઈ કઈ લોકે અર્થ, ધર્મ અને કામ, એ ત્રણેને નિમિત્તે અસત્ય બોલે છે. “મા” કેટલાક એવા જે પણ હોય છે કે જે બીજાને ભય પમાડવાને માટે અસત્ય બેલે છે. “મા” ની સંસ્કૃત છાયા “મા ” પણ થાય છે. ત્યારે તેને અર્થ એ થાય છે કે કેટલાક જીવે ભયને કારણે પણ અસત્ય બોલે છે. “ સક્રિયા ચ ” કેટલાક લોકો એવા પણ હોય છે. કે જેઓ મજાક-મશ્કરીમાં પણ અસત્ય બેલી નાખે છે, અથવા બીજાની મજાક કરવાને નિમિત્ત અસત્ય બોલવા મડે છે. “સી” ન્યાયાલય આદિમાં બીજાની સાક્ષી આપનારા લોકે પણ અસત્ય બોલે છે. “વો” ચેરી કરનારા લેકે, જેલમાં જવાને પ્રસંગે ઉપસ્થિત થતાં અસત્ય બોલે છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૭૮ Page #95 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે બજારમg” જે ગુપ્તચરે-સી. આઈ. ડી હોય છે, ભટ-દ્ધા હોય છે, જે “ઘરાવવા” અંડરક્ષક–રાજ્ય ભાગના દ્રવ્યને સંગ્રહ કરનાર હોય છે, જે નિકૂચા” જિતતકર-પ્રતિસ્પર્ધિ જુગારી દ્વારા પરાજિત થયેલ જુગારી હોય છે, “રિચારગૃહીત ગ્રહણ-ઘરેણું રાખીને જે બીજા લોકોને વ્યાજે નાણાં ધીરનાર હોય છે, “ જાનુરાજાના” કલ્ક ગુરુક કારક છે માયાચારી વચને બેલનારા હોય છે-કપટી હોય છે, “વાળિયા? જે વ્યાપારી હોય છે, જે “જિંદગી” કુતીર્થિક હોય છે, “દિશા” જે ઔપધિકમાયાચારી હોય છે, તે અસત્ય બોલે છે. “તૂ૪તૂઢમાળી” જે ખોટાં ત્રાજવાં રાખે છે, માપવા તથા જોખવાનાં માપ વધારે કે ઓછા રાખે છે, “plહાવોવનવિચા” નકલી રૂપીઆ, પિસા આદિ બનાવીને જે લેકે પિતાનું ગુજરાન ચલાવે છે, “પા ” જે વણકર હોય છે, “છાયા” સોની હોય છે, “ જાડુ ” કારીગર હોય છે, “વંસUTER ઠગ હોય છે, “નારિય” ગુપ્તચર હોય છે. “ વાચાર” ચાટુકાર- ખુશામતી હોય છે. નારિય” નગરગુપ્તિક-કેટવાળ હોય છે, “વિચાર” પરિચારક-સેવક તથા વિષય ગેના ગુલામ હોય છે, જે અસત્ય પક્ષને ગ્રહણ કરનાર હોય છે, “હુવા” જે અસત્યપક્ષને ગ્રહણ કરનાર હોય છે, “સૂચાસૂચક ચુગલી ખેર હોય છે, “અવમળ” “મારૂ ત્રણ ભરપાઈ કરે” તે પ્રમાણે જે દેણદારને શાહુકાર કહે છે તે અણબલ ભણિત દેણદાર વ્યક્તિ, કહે નારના અભિપ્રાયને લક્ષિત કરીને પહેલેથી જ બેલી જનાર હોય છે, “પુત્વ જિય રચના ” પૂર્વે આપેલ વચનથી બંધાયેલે મનુષ્ય, “સાહસિચા” વિચાર્યા વિના બોલનાર મનુષ્ય, “હૃદુસ્તા” પિતાની જાતને તુચ્છ માનનાર મનુષ્ય, “ગન્ના” સત્યથી વિમુખ રહેનાર મનુષ્ય, “જાવિયા” ઋદ્ધિ આદિના અભિમાનથી યુક્ત બનેલ મનુષ્ય, “અરરાવ દિ નિત્તાઅસત્ય પદાર્થની જ પ્રરૂપણ કરનાર મનુષ્યા, “૩ છતા” આપ વડાઈ કરનાર લેકે, “બળિar€T” જેમની ઇન્દ્રિયે કાબૂમાં નથી તેવા લેકે, “ગળિયાછi ” નિયમ વિનાના મનુષ્ય-અનિયમિત લેકે, “મુલાવાયાજેમ તેમ બેલનારા લોકે, અને “જે ચજે મનુષ્ય “મસ્ટિફિં” અસત્ય ભાષણથી “વિચા” વિરતિ રહિત “અવંતિ” હોય છે, તે લેકે મનમાં આવે તેમ બેલી નાખે છે. તે રીતે બોલવાથી અસત્યભાષણને દોષ લાગ્યા કરે છાસૂ-૩ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #96 -------------------------------------------------------------------------- ________________ નાસ્તિકવાદિયોં કે મત કા નિરૂપણ તથા–“અવરે વરિયાવાળો' ઇત્યાદિ ટીકાર્થ–“નવરે તે પૂર્વોક્ત વ્યક્તિથી જુદા જ પ્રકારના “રથિજાવાળો” જે નાસ્તિકવાદી છે-“પરલેક નથી” એ પ્રકારની જેમની માન્યતા છે એવાં, ફક્ત એક પ્રત્યક્ષ પ્રમાણને જ માનનાર ચાર્વાકવાદી, તથા “વામહોરાવ” વામલેકવાદી–વામમાગી, તેઓ સૃષ્ટિમાં રહેલ વસ્તુઓને અસત રૂપે પ્રતિપાદિત કરે છે તેઓ “મMતિ” કહે છે કે “ન0િ વીવો” સુખ દુઃખ આદિ અવસ્થાઓને ભેતા જીવ નામને કઈ પદાર્થ નથી, કારણ કે તે સિદ્ધ કરવા માટેના પ્રમાણેને અભાવ છે. પ્રત્યક્ષ પ્રમાણે તેનું સાધક તે કારણે હતું નથી કે ચક્ષુ આદિ જે ઈન્દ્રિયો છે તે તેને પિતાના વિષય રૂપ બનાવી શકતી નથી. અનુમાનથી તેને ગ્રહણ કરી શકાતું નથી કારણ કે અનુમાનમાં સાધ્ય સાધનની વ્યાપ્તિનું અને પક્ષધર્મતા આદિનું ગ્રહણ થવું આવશ્યક હોય છે, તેના વગર અનુમાન થતું નથી. જે તે વિષયમાં પ્રત્યક્ષ પ્રમાણુ જ પ્રવૃત્ત હોત નથી તે સાધ્ય સાધનની વ્યાપ્તિને ગ્રાહક ત્યાં તે કેવી રીતે થઈ શકે ! મહાનસ આદિમાં સાધ્ય સાધનની વ્યાપ્તિ પહેલાં પ્રત્યક્ષ રીતે ગ્રહણ કરી લીધા પછી તે અનુમાન કરનાર પર્વત આદિમાં અગ્નિનું અનુમાન કરે છે. આગમેનું પ્રમાણ આપીને પણ “જીવ છે તે વાત કહી શકાય તેમ નથી, કારણ કે આગમાં એક મતતા નથી. પરસ્પરથી વિરુદ્ધ અર્થનું-એક બીજાથી વિરોધી તત્ત્વનું–તેઓ વર્ણન-પ્રતિપાદન કરે છે, તે કારણે તેમનામાં પ્રમાણભૂતતા નથી. ઉપમાન પ્રમાણની અહીં પ્રવૃત્તિ તે કારણે થઈ શકતી નથી કે જે “શીવ” પદાર્થ જ અસતુ હોય તો તે ઉપમેય કેવી રીતે થઈ શકે ! આ રીતે જીવ નામના પદાર્થની અસિદ્ધિ થતાં “ર ગાડું :વા ઢો” કઈ પણ આ મનુષ્ય લેકમાં અથવા બીજા દેવાદિ લોકમાં જતું નથી, અને “ના #િત્તિ વિ કુતર પુરાવ” તે પુણ્ય અને પાપ રૂપ કર્મોને સ્પર્શતે નથી, એટલે કે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #97 -------------------------------------------------------------------------- ________________ જે જીવ નામને કઈ પદાર્થ જ ન હોય તે તે મરીને પિતાના પુન્ય પાપકર્મો પ્રમાણે મનુષ્ય લેકમાં અથવા દેવાદિ લેકમાં જન્મે છે. તે કથન અસત્ય ઠરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જીવનું અસ્તિત્વ ન હોય તે તેના નથિ ૐ સુચતુBયાdi ” શુભ અને અશુભ કર્મોને બંધ બંધાતું નથી. જે શુભાશુભ કર્મોને બંધ જ બંધાતો ન હોય તે તેના ફળનો પણ અભાવ જ હોય. તથા “પંચામ્રૂચે સી માસંતિ” આ જે શરીર છે તે પૃથિવી, અપૂ (જળ), તેજ, વાયુ અને આકાશ, એ પાંચ ભૂત સ્વરૂપ છે. “દેવાનોrgૉ” પાંચ ભૂતને આ પારસ્પરિક સંબંધ અથવા વિયેગ સ્વભાવથી જ થયા કરે છે. તેમાં આત્મા કે કર્મ કારણરૂપ નથી. હું વંર વધે મiાંતિ” કેટલાક વાદમાં માનનારા બૌદ્ધ સિદ્ધાન્ત મતાનુયાયી એવું કહે છે કે (૧) રૂપ, (૨) વેદના, (૩) વિજ્ઞાન, (૪) સંજ્ઞા અને (૫) સંસ્કાર એ પાંચ કપ છે. (૧) પૃથિવ્યાદિક અને રૂપાદિક તે રૂપસ્કંધ છે, (૨) સુખ, દુઃખ અને સુખદુઃખ એ ત્રણ પ્રકારને વેદના સ્કંધ છે. (૩) ઉપાદિકોના વિજ્ઞાન સ્વરૂપ વિજ્ઞાન સ્કંધ છે. (૪) આ અમુક છે-આ દેવદત્ત છે, ઈત્યાદિ રીતે જે સંજ્ઞાઓનું ગ્રહણ થાય છે તે સંજ્ઞા સ્કંધ છે. (૫) પુન્ય અપુન્ય આદિ રૂપ જે ધર્મ સમુદાય છે તે સંસ્કારસ્કંધ છે. એ પાંચ સ્કંધ જ છે, તે ભિન્ન આત્મા નામને કઈ સ્વતંત્ર પદાર્થ જ નથી, એ પ્રકારનું બૌદ્ધોનું મંતવ્ય છે. “મi = મrળવિયા વતિ ” જે મનને જ આત્મા માને છે તે મનેવિક કહેવાય છે. તથા “વા ગીતોત્તિ પવનહંસુ” કઈ કઈ ઉચ્છવાસ આદિ રૂપ વાયુ જ જીવ છે તેમ માને છે, તેમનું કહેવું એવું છે કે પ્રાણવાયુથી જ સમસ્ત કિયાઓ ચાલ્યા કરે છે, તેના વિના ચલતી નથી, તેથી પ્રાણવાયુ જ જીવે છે. “પરં સારૂાં નિધ” શરીરને જ જે જીવ માનનારા છે તેમનું એવું કહેવું છે કે તે ઉત્પત્તિવાળું હવાથી સાદિ (આદિ સહિતનું) છે અને અન્તવાળું હોવાથી વિનાશ યુકત (સાન્ત) છે. ૬૬ અ મ ?? આ જન્મમાં જે તેને જન્મ છે, તે જ તેનો ભવ છે, તે ઉપરાંત બીજે કઈ પણ તેનો ભવ–જન્મ નથી, કારણ કે “તરણ વિશ્વાસન્મિ સવજાણોત્તિ” જ્યારે આ શરીરને નાશ થાય છે ત્યારે આ જીવને પણ સર્વનાશ થઈ જાય છે–પછી તેનું અસ્તિત્વ જ રહેતું નથી, શુભ અને અશુભ કર્મ જેવું કંઈ પણ રહેતું નથી “પર્વ ” આ રીતે નાસ્તિક વાદીથી લઈને શરીરને જ જીવમાનનાર તે બધાને “મુરાવા” મૃષાવાદી છે લવંતિ” કહે છે. એટલે કે તે બધા અસત્ય વદનાર છે. સૂ-કા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #98 -------------------------------------------------------------------------- ________________ વળી—“તી રાખવાના” ઈત્યાદિ. ટકાઈ આત્મા શુભાશુભ કર્મ અને તેમનાં ફળ તે બધુય નથી “તન્હા” તેથી “ટાળવાપાતાળ” દાન--અભયદાન, સુપાત્રદાન આદિ, વ્રત–પ્રાણાતિપાત વિરમણ આદિ “સ” પૌષધ-આઠમ, ચૌદશ, પૂનમ, અમાસ આદિ આહાર આદિના પરિત્યાગ પૂર્વકનું એક અનુષ્ઠાન કહ્યું છે કે – વાહીર, તનુસાર-ડબ્રહ્મ-સાવિદ્યા त्यागः पर्वचतुष्टयां, तद्विदुः पौषधव्रतम् ॥१" એ ચાર પર્વદિનોમાં આહાર, શરીર સંરકાર અને અબ્રહ્મચર્ય આદિ સાવદ્ય કર્મોને ત્યાગ કરાય છે. તે વ્રતનું નાણુ પૌષધવ્રત છે ! તેનું તથા “ તવાંગમયંમટ્ટાબમારૂચા ” કલ્યાણકારી અનશન આદિ બાર પ્રકારનાં બાહ્ય અને આંતરિક તપનું, સાવદ્ય અનુષ્ઠાનથી વિરતિ ધારણ કરવા રૂપ સત્તર પ્રકારના સંયમનું, તથા કામસેવન કરવાના પરિત્યાગરૂપ બ્રહ્મચર્યનું “નથિ છ૪ " કર્મક્ષય અને સુગતિ ગામનાદિરૂપ કોઈ પણ “વસ્થિ૪” ફળ હોતું નથી. એ જ પ્રમાણે “7 વિ જ જાળવણે ઝિવ ” પ્રાણવધ કરતા, તથા અસત્ય બોલતા પણ કઈ અશુદ્ધ ફળ પ્રાપ્ત થતું નથી. ર વ વોરિયર પાવM T” ચોરી કરવાથી, તથા પરસ્ત્રી સેવન કરવાથી પણ જીને કઈ પાપ લાગતું નથી, કારણ કે પાપરૂપ કઈ વસ્તુ જ નથી. તથા “સરિણાવવામifપ નથિ” પરિગ્રહરૂપ પાપકર્મ જેવું પણ કંઈ નથી, એટલે કે પાપકર્મનું અનુષ્ઠાન દેષ પાત્ર નથી. “વુિં જ રે; ચતિરિયમgયકોળી નરકનિ, તિર્યચનિ અને મનુષ્યનિ, એ કર્મકત નથી પણ સ્વાભાવિક છે. તેથી જગતમાં આ જે વિચિત્રતા નજરે પડે છે તે સ્વાભાવિક છે કર્મજનિત નથી. કહ્યું પણ છે – “વાક્ય ર તીરવં મપૂણ્ય વિવિત્રતા वर्णाश्च ताम्रचूडानां, स्वभावेन भवन्ति हि ॥ १॥" કંટાની તીણતા, મેરની વિચિત્રતા, અને કૂકડાની વિચિત્રવર્ણતા, ને સઘળું સ્વભાવથી જ બને છે. જેના આ પ્રકારનું તે સ્વભાવવાદીઓનું કથન મૃષાવાદરૂપ તે કારણે છે કે તેમના મત પ્રમાણે સ્વભાવ અને જીવ એ કઈ ભિન્ન ભિન્ન પદાર્થ નથી, પણ એક I શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #99 -------------------------------------------------------------------------- ________________ << રૂપ જ છે, તથા પ્રાણાતિપાત આદ્ધિ અને પ્રાણાતિપાત આદિ વડે ઉપાર્જિત કમ એ બધુ સ્વભાવરૂપ છે. આ રીતે બધામાં સ્વભાવરૂપતા માની લેવામાં આવે તા તે પ્રાણાતિપાત આદિમાં જીવરૂપતાની પ્રસક્તિ આવી જાય છે, કારણ કે સૌમાં એક સ્વભાવરૂપતાના સદૂભાવ જણાય છે. આમ હોય તે કોઇ એકમાં પણ કા કારણ ભાવનું નિરૂપણુ અસભવિત ખની જાય છે, એ રીતે તેા નરકા દિપ વિચિત્રતા નકામી ઠરે છે, પણ વિચાર કરવામાં આવે તે તે વિચિત્રતા નકામી તા નથી. જો તેને નકામી માનવામાં આવે તે પદાર્થોમાં ઘટ-ઘડા, પટ આહિરૂપ જે વિચિત્રતા છે તેને પણ અથવા ઘટ પટ આદિ જે પદાર્થોં છે તેમને પણ નકામા માનવા પડશે, પણ તે ખધા નિષ્કારણુ—નકામાનથી, સકારણક છે. આ રીતે સકારણુક હાવા છતાં પણ તેને નિષ્કારણુક કહેવી તે અસત્યભાષણ જ છે. અને તે વાત ઉપર સમજાવ્યા પ્રમાણે સ્પષ્ટ જ છે. એ જ પ્રમાણે ન તેવોનો વાલ્વિ ” દેવલાક નથી, ‘નચ અસ્થિ લિન્રિામાં ’ સિદ્ધિસ્થાનમાં ગમન કરવાનું નથી, અમ્માવિયો સ્થિ માતા પિતા પણ નથી,—ઉત્પત્તિમાત્ર કારણુતાને લઈને માતૃત્વ પિતૃત્વની કલ્પના ચેાગ્ય નથી કારણ કે સ્વભાવથી જ જે ઈચ્છે છે તે ઉત્પન્ન થઈ જાય છે–તેમાં કોઈ કારણ વિશેષના નિયમનું મહત્વ નથી. જો એવી વાત માની લેવામાં આવે તે પછી ચેતન મનુષ્ય આદિથી ચેતન જૂ' માકડ આદિ ઉત્પન્ન થતા જોવામાં આવે છે, ચેતનથી અચેતન મૂત્ર, મળ આદિ ઉત્પન્ન થતાં જોવામાં આવે છે, અચેતન કાષ્ઠમાંથી ચેતન કીડા આદિઉત્પન્ન થતા જોવામાં આવે છે, અચેતન કાષ્ઠમાંથી અચેતન લાકડાનો વહેર આદિ થતા જોવામાં આવે છે. તે બધું કેવી રીતે ઉત્પન્ન થાય ? કારણ કે અચેતનને ચેતનના પ્રત્યે કારણતા હાતી નથી અને ચેતનને અચેતનના પ્રત્યે કારણુતા હાતી નથી, તેથી ઉત્પન્ન થતા પદાર્થોમાં કેવળ જન્ય જનક સંબંધ જ સાપેક્ષ થાય છે-માતૃત્વ પિતૃત્વ આદિ વિશિષ્ટ સંબંધ નહીં. તે પ્રકારના કથનમાં પણ મૃષાવાહિતા એ રીતે આવે છે. જો કે જન્મ "" શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૮૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ જનક ભાવ જો કે સમસ્ત પદાર્થોમાં તૂલ્યરૂપે છે. છતાં પણ માતૃત્વ પિતૃત્વ સંબંધ માતા પિતામાં અત્યંત હિતને સાધક-કર્તા હોવાથી એક વિશિષ્ટ સંબંધ છે. સ્વભાવવાદનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર નિયતિવાદનું નિરૂપણ કરે છે –“ર તિ અસ્થિ પુનિતા સઘળાં કર્મોની સફળતા એક માત્ર ભાગ્યને જ આધીન હોય છે, તેથી ઉદ્યોગ નામની કઈ વસ્તુ નથી જે ઉદ્યોગને સુખાદિની પ્રાપ્તિનુ સાધન માનવામાં આવે તે દુનિયામાં કઈ જીવ દુઃખી લેવો જોઈએ નહીં, પણ એવી પરિસ્થિતિ હોતી નથી–અનેક ઉગી છે પણ દુઃખી દેખાય છે, તેથી પુરૂષાર્થ, અર્થસાધક નથી. ભાગ્યે જ અર્થસાધક છે એવો મત ધરાવતે નિયતિવાદ પણ એ કારણે મૃષાવાદ છે કે આપણી નજર સમક્ષ મૂકેલું ભજન પણ જ્યાં સુધી હાથ વડે ઉદ્યોગ – પુરૂષાર્થ ન કરવામાં આવે ત્યાં સુધી મેંમાં જતું નથી. તે કારણે જંતુઓમાં પણ પિતાના ભોજન માટેના પદાર્થો લાવવાના પુરૂષાર્થની પ્રવૃત્તિ જોવા મળે છે. આ પ્રમાણે જતુઓમાં પણ પ્રસિદ્ધ પુરૂષાર્થનું આરોપણ કર્યા પછી પ્રમાણાતીત નિયતિવાદ કેવી રીતે સ્વીકાર્ય બની શકે ? પુરૂષાર્થને ત્યાગ કરીને તેની સ્વીકૃતિ કરવામાં તે મૃષાવાદિતા જ રહેલ છે. “ઘણાનવ રચિસાવદ્ય ક–પાપકર્મોથી નિવૃત્ત થવું તેનું નામ પ્રત્યાખ્યાન છે. એમ કહેવું કે ધર્મના અભાવે ધર્મના સાધ. નરૂપ પ્રત્યાખ્યાનને પણ અભાવ છે. એવું કથન પણ તે કારણે મૃષાવાદરૂપ છે કે તેમાં સર્વજ્ઞનાં વચનને વિરોધ થાય છે તથા “વિ અસ્થિ શાસ્ત્ર મરજૂ ” આ પ્રકારની માન્યતા કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ નથી, મરણ પણ નથી, અથવા આયુ કર્મના સમૂહને ક્ષય થવાને અવસર આવે તે પણ મરણ થતું નથી, “રિહંતા રજવઠ્ઠી વહેવા વાસુદેવા નWિપ્રમાણુના અભાવે, અહંન્ત-તીર્થકર, ચકવત, બળદેવ, વાસુદેવ વગેરે કઈ પણ થયાં નથી અને “નૈવવિથ પિત્તળો” ગૌતમ આદિ ઋષિ થયાં નથી, કારણ કે– શમ, દમ સંયમ આદિ અનુષ્ઠાનેમાં પરાયણ હોય તે જ વ્યક્તિને ઋષિ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર / ૪ Page #101 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે, પણ શમ, દમ આદિ જ જે વાસ્તવિક ન હોય તે તેનું અનુષ્ઠાન કરનારમાં ઋષિવની સિદ્ધિ કેવી રીતે સંભવી શકે છે-એ તે મૃષાવાદ રૂપ જ છે–સત્ય નથી, કારણ કે શાસ્ત્રાધ્યયન, શિષ્યશિક્ષા આદિને જે પ્રવાહ અનાદિકાળથી પરંપરા રૂપે ચાલ્યા આવે છે તે જે તીર્થકર આદિ થયાં ન હોત તે ઉચ્છેદ-નાશ પામ્યું હોત. એ જ પ્રમાણે “ધર્મધ૪ વિ = ગથિ જિનિ-વચં વા થોડં વા” બીજી આ પ્રકારની માન્યતા કે “ધર્મનું ફળ સ્વર્ગાદિનપ્રાપ્તિ અને અધર્મનું ફળ નરકાદિથી પ્રાપ્તિ તે ચેડા કે વધારે પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતું નથી, કારણ કે ધર્મ અને અધર્મ અપ્રત્યક્ષભૂત છે તેથી તેમનામાં વસ્તુ–અર્થ ક્રિયા કારિત્વને અભાવ છે. “ત” તેથી જે પુન્ય પાપ આદિ કઈ વસ્તુભૂત પદાર્થ છે જ નહીં પર્વ નાળિઝ” એવું સમજીને “ક” જે કઈ પણ પ્રકારે “સુવહુ ફુરિયા ,” ઈન્દ્રિએને અત્યન્ત પ્રિય લાગે તેવા “સવિતાસું” શબ્દાદિ સઘળા વિષામાં “વ” ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કર્યા કરવી જોઈએ. “નથિ રૂિિા કવિરિયા વા” શાસ્ત્રોક્ત અનુષ્ઠાનરૂપ કઈ યિા સતુ ક્રિયા નથી, કે સાવઘકર્માનુષ્ઠાન રૂપ કઈ અકિયા અસકિયા નથી, તે તે કેવળ આસ્તિકવાદીઓની ખાલી કલ૫નાઓ જ છે. તેમાં કોઈ પણ વાસ્તવિકતા નથી” “નરિવારો વામ. ઢોવા” નાસ્તિકવાદી અને વાલેકવાદી “gવં મitત” તે આ પ્રમાણે કહે છે, તે તેમનું કથન મૃષાવાદ છે કે સૂપ વળી કહે છે – “રૂમ પિ વિડ્યું ” ઇત્યાદિ. ટીકાર્ય–નીચે પ્રમાણેનું “મં પિ વિરૂ” બીજું કુદર્શન કે જે “અમારવારૂ” અસદુભાવવાદી તથા “મૂહ” મૂઢ લોકે “Tvળતિ” પ્રરૂપિત કરે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૮૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ છે. તે મૃષાવાદરૂપ દર્શન આ પ્રમાણેનું છે-“સ્ત્રોનો સંહારો લંગો” આ પૃથ્વી, અપૂ, તેજ વાયુ, વનસ્પતિ, તિર્ય ચ, મનુષ્ય, દેવ અને નારકરૂપ લકે ઈંડામાંથી ઉત્પન્ન થયા છે. ઈડાંમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થયેલ માનનારની આ પ્રકારની માન્યતા છે-આ લેકે પહેલાં, પૃથિવી આદિ પાંચ ભૂતોથી રહિત હતો. અને ફક્ત જળમય જ હતું તેમાં એક ચિરકાળથી ભીનું ઈડું પડેલું હતું જ્યારે તે ફાટયું ત્યારે તેના બે ટુકડા થયા-એક ટુકડો તે પૃથિવીરૂપ થયે અને બીજે ટકડો આકાશરૂપ થયે. પૃથિવીરૂપ ટુકડામાં મનુષ્ય, તિયચ, નારક આદિ રૂપ તથા આકાશ રૂ૫ ટુકડામાં સુર અસુર આદિ રૂપ સમસ્ત સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ. આ રીતે ઈંડામાંથી સૃષ્ટિ ઉત્પન્ન થયાનું તેઓ દર્શાવે છે. “સમુખા, ન્દ્ર = નિરિક્ષકો” કઈ કઈ એવું પણ કહે છે કે આ જે જગત નજરે પડે છે તે ઉત્પત્તિ પહેલાં પૃથિવી આદિ પાંચ ભૂતથી રહિત હતું. તેમાં સ્થાવર, જંગમ અમર, નર, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર ગરુડ, મહોરગ, આદિ સમસ્ત વિવિધ ભેદનું અસ્તિત્વ ન હતું. તે તે કેવળ અંધકારથી છવાયેલ સાગર સ્વરૂપ હતું. તેમાં તપસ્યા કરતા વિષ્ણુ ભગવાનની નાભિમાંથી એક કમળ પિદા થયું તે કમળમાં બ્રહ્માજીએ જન્મ લીધો, તેમણે સુર, અસુર, મનુષ્ય, તિર્યંચ, સ્થાવર આદિ અનેક જીવોના ભેદ પ્રભેદથી યુક્ત આ જગત રચ્યું. આ પ્રકારની અસાવવાદીઓની તે બંને પ્રકારની માન્યતાઓ બ્રાન્તજ્ઞાનીઓ દ્વારા નિરૂપિત થયેલ હોવાથી મૃષાવાદ રૂપ જ છે. સૂપ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #103 -------------------------------------------------------------------------- ________________ હજી પણ એ વિષે જે કહે છે.— ‘ ચાવી ?' ઇત્યાદિ "" << ટીકા ચાવળા સરળ . ચત્તિ રૂ ” કેટલાક લેાકે એવું માને છે કે આ જગત પ્રજાપતિ-બ્રહ્માએ બનાવ્યું છે. કેટલાક કહે છે કે આ જગત ઈશ્વરે બનાવ્યું છે, તો તે પ્રકારની માન્યતામાં મૃષાવાદ-અસત્ય દોષ પ્રમાણુખાધિત હાવાને કારણે આવે છે. તથા જે નૈયાયિકા એવું કહે છે કે આ જગત ઈશ્વરે બનાવ્યું છે. કારણ કે તે ઘટાદના જેવું કાર્યાં છે, “ ખિચજીવિત્ર નૃગન્ય कार्यत्वात् घटवत् ” તે કાર્ય ત્વરૂપ હેતુમાં ખુત્બુદ્ આદિ દ્વારા અનૈકાન્તિક દોષ આવે છે, તેથી તેમનું તે કથન અસત્ય રૂપ સિદ્ધ થાય છે. “ વં વિષ્ણુમચ્ સિળમેવ ચ . નાંતિ જૈ ” એ જ પ્રમાણે આ સમસ્ત જગત વિષ્ણુમય છે એવું પણ કેટલાક લેાકેા કહે છે, કારણ કે તેમની એવી માન્યતા છે કે“નરે વિષ્ણુ સ્થરે વિષ્ણુ વિષ્ણુ પર્વતમસ્તદે । ज्वालामालाकुले विष्णुः, सर्व विष्णुमयं जगत् ॥ १ ॥ જળમાં વિષ્ણુ છે, સ્થળમાં વિષ્ણુ છે, પર્વતનાં શિખરપર વિષ્ણુ છે, અગ્નિમાં વિષ્ણુ છે. મતલખ એ કે આ સમસ્ત જગત વિષ્ણુમય ॥૧॥ જ આ માન્યતા પણુ અસત્ય છે કારણ કે આ માન્યતાને સત્યરૂપે સિદ્ધ કરવાને માટે કાઈ પણ પ્રમાણુ નથી. જો સમસ્ત જગતને કેવળ વિષ્ણુમય માની લેવામાં આવે તે તેમાં માતા પિતા આદિ રૂપ જે વ્યવહાર છે તેનું ખંડન થાય છે. “ મેળે વતિ મોસ તો બાચા ” એ જ પ્રમાણે વેદાન્તીઆનું આ પ્રકારનું જે કથન છે કે “ આત્મા એક જ જે-જગત મિથ્યા છે “ ત્રાલય' જ્ઞાન્નિધ્યા ” કહ્યું પણ છે— ♦પ एक एव हि भूतात्मा भूते भूते व्यवस्थितः । હા વદુધા ચૈત્ર, દતે નજચન્દ્રવર્’||તિ । પ્રત્યેક પ્રાણીમાં એક જ ભૂતાત્મા રહેલ છે. તે જ જલચન્દ્રની જેમ એક રૂપે કે અનેકરૂપે દેખાય છે ૫૧ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૮૭ Page #104 -------------------------------------------------------------------------- ________________ તે કથન પણ મિથ્યારૂપ જ છે, કારણ કે તેને સત્ય માનવામાં આવે તે સમસ્ત જગતમાં નજરે પડતું મૂળભૂત ભેદવાળો ધર્મ અધર્મ આદિનો જે વ્ય વહાર થાય છે તેનું ખંડન થવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે. એ જ રીતે આત્માને એકાન્તરૂપે અકર્તા માનનાર સાંખ્ય મતવાદીઓની એવી માન્યતા છે કે “બાપ વેળોઆ આત્મા પુન્ય પાપ આદિને કર્તા નથી, અને તેમનાં ફળરૂપ સુખ દુખ આદિને “ગતિવિર ચારથી” ભેંકતા છે. તથા કઈ કઈ લેકે કહે છે કે “સુચાર સુવર્ણ ચ સવ્વા સરહું વાળા જ Tળાળિ » પુન્ય અને પાપના સર્વ પ્રકારને કર્તા સર્વકાળે આત્મા નહીં પણ ચક્ષ આદિ ઈનિદ્ર છે. તેમની તે માન્યતા અસત્ય છે, કારણ કે સંસારી આત્મા કેટલાક પ્રમાણમાં મૂર્તિક છે અને પરિણામી છે, તેથી તેમાં કત્વ અને ૧પ્રતિબિદય ન્યાયનું તાત્પર્ય એ છે કે જેમ રફટિક મણીની સાથે જે રંગને સંગ થશે. એવા જ રંગને સ્ફટિક મણ દેખાશે. ભેતૃત્વ આવી જાય છે. સર્વથા અમૂર્તિક આત્મામાં તે બનતું નથી, “frદવ કોઈ કઈ મતવાળા આત્માને સર્વથા નિત્ય માને છે આત્માને એ રીતે નિત્ય માનવું તે સત્ય નથી, કારણ કે આત્માને સર્વથા નિત્ય માનવામાં આવે તે સુખ દુઃખ અને બંધ મેક્ષ આદિને અભાવ હોવાને પ્રસંગે ઉપસ્થિત થશે- “નિધિ” કઈ કઈ લેકે આત્માને એ કારણે નિષ્ક્રિય માને છે કે આત્મા વ્યાપક છે. અને જે વ્યાપક હોય તેમાં અવકાશનો અભાવ હોવાથી ગમનાગમનરૂપ કિયા થઈ શકતી નથી. તે માન્યતા પણ મૃષાવાદરૂપ જ છે કારણ કે આત્મા શરીરમાં જ હોય છે અન્યત્ર હેત નથી. “નિકુળો” તથા “આ આત્મા સત્ત્વ, રજ અને તમોગુણથી રહિત છે” એવી માન્યતા “મgવજેતો” તથા કમળ પત્ર પર રહેલા પાણીના બિંદુથી કમળ પત્ર જેમ અલિપ્ત કહે છે, તેમ આત્મા પણ તે તીથી નિર્લેપ રહે છે. તે માન્યતા પણ મૃષાવાદ છે. સાંખ્યોની એવી માન્યતા છે કે સત્વ, રજ અને તમે ગુણની સામ્યવસ્થાનું નામ પ્રકૃતિ છે. એ પ્રકૃતિ જ કરનાર લેવાથી કત્ર છે-પ્રકૃતિ દ્વારા કરાયેલ કાર્યોને જાણનાર પુરુષ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #105 -------------------------------------------------------------------------- ________________ આત્માતે કમળપત્ર સમાન નિર્લિપ્ત છે. તેથી જ કહ્યું છે કે “અર્જા નિjળો મોજ જન્મ પિત્રને તે પણ યુક્તિયુક્ત નથી, કારણ કે આત્માને સર્વથા નિર્ગુણ માનવામાં આવે છે તેમાં ચેતનત્વ ગુણનો પણ અભાવ હોવાથી અચેતત્વને પ્રસંગે ઉપસ્થિત થશે, પણ એમ તે ત્યાં માનેલ નથી, કારણ કે આત્માને ચેતનગુણ સ્વરૂપ સ્વીકાર્યો છે. તથા કમલપત્ર પર રહેલ જળબિન્દુથી અલિપ્ત કમળ જે તેને માનવામાં આવે તે તેની બદ્ધ-સંસારી અને મુક્ત એ બે અવસ્થાએ જે હોય છે તેની વ્યવસ્થાનું ખંડન થશે. સૂ-દા તથા–“વિ ઇત્યાદિ ટકાઈ–“વિ શ ણ સમાવં નાહ” આ પ્રમાણે જ અસદ્ધાવ કહેવાય છે કે “ જ્ઞપિ વિ િણહિં કીવો બુઝર્ગ વા વા વીસ” આ જીવલોકમાં જે કઈ પણ સુકૃત અથવા સુકૃતના ફળરૂપ સુખ, દુકૃત અથવા દુકૃતના ફળરૂપ દુઃખ નજરે પડે છે તે બધા “કરૂછાણ વા ” અકસ્માતું કાતાલીય ન્યાયે અવિતકિત જ ઉત્પન્ન થઈ જાય છે જેમ ઉડતે કાગડા તાડના ઝાડની નીચે આવે અને આવતાં જ તેના ઉપર તાડનું ફળ પડ્યું, તે તેને તે પતનમાં કાગડાએ એ વિચાર કર્યો ન હતો કે મારા ઉપર તાડનું ફળ પડે અને તાડના ફળે પણ એ વિચાર કર્યો ન હતો કે કાગડે આવતાં જ હું તેના ઉપર પડું પણ તેનું તે પતન અતિકિત જ થયું હોય છે, એ જ પ્રકારે સુખ દુઃખ આદિ જે કંઈ થાય છે તે બધું અવિતતિ જ થયા કરે છે તેમાં કર્તાની વિશેષબુદ્ધિ કારણરૂપ નથી. તે એવી માન્યતા પણ અસત્ય જ છે કારણ કે સષ્ટિમાં એવી જે વ્યવસ્થા ચાલી રહી છે કે “ તે આનું કારણ છે, તે આનું કાર્ય છે” એ બધાનું તે માન્યતાથી ખંડન થઈ જશે. જુવે જેને તેલ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #106 -------------------------------------------------------------------------- ________________ જોઇતું હોય તે તલને જ ગ્રહણ કરશે, દહીંની ઇચ્છાવાળા દૂધને અને દૂધની ઇચ્છાવાળા ગાયને ગ્રહણ કરશે. તે પ્રમાણે થવાનું કારણ શું છે? કારણ એ જ છે કે તલ આદિ પાત પોતાના કાને માટે કારણરૂપ–ઉપયાગી છે હવે સ્વભાવવાદીનું સ્વરૂપ કહે છે— સદ્દવેળ વાવિ ” ઇત્યાદિ સ્વભાવવાદીનું એવું કહેવુ છે કે જગતમાં જે કઇ થાય છે તે સ્વભાવથી જ થાય છે, કહ્યું પણ છે tt कः auratri मकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं, नकामचारोऽस्ति कुतः प्रयत्नः " ॥१॥ કાંટામાં તીક્ષ્ણતા કાણુ કરે છે ? મૃગેામાં તથા પક્ષીઓમાં વિચિત્રતા કાણુ ઉત્પન્ન કરે છે ? તેનેા કેવળ એક જ ઉત્તર છે કે સ્વભાવથી જ તે બધુ થાય છે, તેમાં કામચાર–તેની ઇચ્છા-કારણરૂપ નથી કે કાઈ પ્રયત્ન કારણરૂપનથી ॥૧॥ સ્વભાવવાદીનું તે કથન પણ ખરાખર નથી. કારણ કે તેમાં પણ કાય કારણ કે તેમાં પણ કાર્ય-કારણભાવનું ખંડન થાય છે, હવે દેવવાદીઓનું સ્વરૂપ કહે છે-“ સુવિચળમાવોવાવિ મવક્ '' ઇત્યાદિ. દૈવવાદીઓની માન્યતા છે કે " प्राप्तव्यमर्थं लभते मनुष्यः, किं कारणं दैवमलङ्घनीयम् । तस्मान्न शोचामि न विस्मयो में, यदस्मदीयं नहि तत् परेषाम् " ॥१॥ પ્રાપ્ત થવા લાયક જે કાઇ વસ્તુ હોય છે તે આપણને ભાગ્યની કૃપાથી જ મળે છે. તે ભાગ્ય અલંઘનીય-અફર છે. જે અમારી ચીજ છે તે બીજાની કદી પણ થઈ શકતી નથી, એવું સમજીને કદીપણ કોઇ પ્રાણીએ શેાક, ચિન્તા આશ્ચય આદિ કરવા જોઇએ નહીં ૫૧૫ તા હૈ ભાઈએ ! તમે એક માત્ર ભાગ્ય ઉપર જ વિશ્વાસ રાખા लक्खण “સ્થિતરસ વિત્તિ કરું તત્ત ” જગતમાં એવી કઈ વસ્તુ નથી કે જે કૃતક હાય-પુરુષાથથી પ્રાપ્ત કરી શકાય તેવી હેાય. એ જ રીતે વિજ્ઞાનં ” પદાર્થોનું જે કોઈ પોતાનું રૂપ છે તથા તેમના જેટલા પ્રકાર-ભેદ છે, તે ખધાની “ હારિયા ” કારીકા-કરનારી ‘‘નિયરૂં ', આ નિયતિ— -ભાગ્ય-જ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܕܕ ૯૦ Page #107 -------------------------------------------------------------------------- ________________ છે. તથા જે થવા લાયક નથી તે કરેડ પ્રયત્નો કરવા છતાં પણ થઈ શકતું નથી, તથા જે થવા લાયક છે તે વિના પ્રયત્ન પણ થાય છે. તે આ પ્રકારની દૈવ “મા” વાદીઓની માન્યતા કેવળ કલ્પના જ છે, કારણ કે તેમની તે પ્રકારની એકાન્તતઃ કપનાને માની લેવામાં આવે તો સમસ્ત પ્રાણીઓના પ્રત્યક્ષભૂત ઉદ્યમાદિમાં વ્યર્થતા હોવાની આપત્તિ ઉપસ્થિત થાય છે. “aશબ્દથી કાર્ણવાદીઓનું સ્વરૂપ કહે છે–અહીં “ના” શબ્દથી કાળવાદ આદિ પણ મૃષા-અસત્ય રૂપ છે, એમ સમજી લેવાનું છે. કાળવાદી એને એવી માન્યતા છે કે“ઝાત્રા ઍનતિ મૂતાનિ, લારા સંતે જૂના #ારા પુખ્ત, , જાણો હિ દુરતિમા ” | કાળ જ ભૂતને-જીને બનાવે છે અને તેમનો નાશ કરે છે. કાળા જ સૂતેલાઓમાં જાગૃત હોય છે. તેથી કાળ દરતિકમ-અલંધનીય છે એટલે કે શાશ્વત છે. કાળવાદીઓની તે માન્યતા અસત્યરૂપ તે કારણે છે કે કાળને જ જે કર્તા માનવામાં આવે તે સ્ત્રી જ્યારે તરુણ અવસ્થાએ પહોચે ત્યારે તેને પણ પુરુષની જેમ દાઢી મૂછ આવવી જોઈએ, તથા વધ્યાને પુત્ર કે જોઈએ, હથેલીમાં બાલ ઉગવા જોઈએ, પણ તેમાંનું કંઈ પણ બનતું કથી. તેથી પૂર્વોક્ત એ બધા વાદ મિથ્યા પ્રરૂપણું કરે છે એમ માનવું જોઈએ, “ઘએ જ પ્રમાણે “સુ” કેટલાક “TUTઢા” પિતાના કર્તવ્ય પાલનમાં આળસ થઈને અને “રિસાયકારવ ” ઋદ્ધિ, રસ અને સાત અભિમાનમાં રત થઈને “વ ” અનેક અનુદ્યોગી લોકે “ધHવીkavi” ધર્મના ખ્યાલથી નોલં” મૃષા-અસત્ય-અધર્મને પણ ધર્મરૂપે “ ત્તિ” પરૂપિત કરે છે સૂ-ગા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૯૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ અન્ય મનુષ્યોં કે મૃષાભાષણ કા નિરૂપણ બીજાં મનુષ્ય પણ જે પ્રકારે અસત્ય બોલે છે તે સૂત્રકાર બતાવે છે“અરે અહમાગો” ઈત્યાદિ. ટીકાઈ–“મારે કેટલાક માણસે દારો’’ અસત્ય વચનરૂપ અધર્મને જ સ્વીકાર કરીને “ચ” નીતિવિરૂદ્ધ “મા ” અસત્ય દેષારોપણ રૂપ “જજિયં” અલીક વચને “મતિ” કહે છે, ન કરાયેલ કાર્યની પણ કલ્પના કરીને લેકેની સમક્ષ કહ્યા કરે છે. જેમકે-“ોર્થિ જતં વો”િ ચોરી ન કરનારને પણ “આ ચાર છે” એવું કહે છે એટલે કે જેણે કદિ પણ ચોરી કરી હોય તેવા પુરુષને પણ ચોર તરીકે ઓળખાવે છે, તથા “વ” એ જ રીતે “વહાલી ” ઉદાસીન–જે તટસ્થ હોય તેને “હામરિકોગ્નિવિ ” એટલે કે ઝગડે ન કરનારને “આ ઝગડે કરનાર છે” એવું કહે છે. તથા ટુસિસ્ટોત્તિ ” “આ દુષ્ટ આચરણવાળે છે ” અને “ઘરવા જઈફ” “ આ પરસ્ત્રીગામી છે” આ પ્રકારનાં અસત્ય દેષારોપણ યુક્ત વચનેથી “રીઢક્રસ્ટિ” સદાચારી પુરુષને “મતિ ” તે કલંકિત કરે છે અને ૩યં જ હતો ” “તે પણ ગુરૂપની સાથે સહવાસ કરનારે છે” એવું બેટું દષારોપણ કરે છે. “અને કેટલાક મૃષાવાદી લેકે “વવારતા ” અન્યની આજીવિકા અને કીર્તિને નાશ કરવાને માટે “મેવઆ પ્રમાણે બોલે છે- “ મિત્તજઇત્તારૂં સેવ” “તે પિતાની મિત્રપત્નીનું સેવન કરનાર છે” તથા “બચે ”િ તે “સુધHT” ધર્મરહિત છે. તથા “ રૂમો શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #109 -------------------------------------------------------------------------- ________________ વિ વિસંમવાળો” તે વિશ્વાસઘાતી છે, “વાવલwવાર ” “ પાપકૃત્ય કરે છે, “મા ” અનુચિત કૃત્ય કરનારે છે, “ પામી” અગમ્યગામી છે-ભગિની આદિનું સેવન કરનાર છે, “વાર્થ ” આ દુરાત્મા “વદુર્ણ જ પાસું ગુનો” અનેક પાપકર્મોમાં લીન રહે છે” “મ” નિર્દોષપુરુ ને “” તથા અન્યના ગુણેને દ્વેષ કરનાર, તથા “કુત્તિ ને પરોગ નિર્વિવાના” વિનય આર્જવ આદિ ગુણોથી રહિત, કીર્તિ તથા નેહથી રહિત, અને પરલેકની આકાંક્ષા રહિત “gવં લાંતિ” ઉપર પ્રમાણે બોલે છે. તેને પિતાને પરલોક સુધારવાની પણ ચિન્તા હોતી નથી. “g gg” આ રીતે તે “વિચાર ” અસત્ય બોલવામાં ઘણે નિપુણ, તથા “ઘરહોસુણાચાર્જસત્તા ” અન્યના દેને જાહેર કરવામાં જ લીન એ તે મૃષા વાદી પુરુષ “અજરૂચવીer” અક્ષતિક જીવ-અક્ષય દુઃખને માટે કારણ રૂપ Hવધળા” કર્મબંધથી “37 ”પોતાની જાતને “વે તિ” પરિવેણિત કરે છે, એટલે કે નરક નિગેટ આદિનાં અનન્ત દુઃખ દેનાર કર્મોનું ઉપાર્જન કરે છે એવા કેણ હોય છે?—“મુર” જેમનું મુખ જ તેમને શત્રુ હોય છે, અને “બસમિવિચારવી” જે વિના વિચાર્યું અનર્થક પ્રલાપ કરનાર હોય છે. તેઓ જ પૂર્વોક્ત પ્રકારનું અસત્ય ભાષણ કરે છે તે સુ-ટા વળી તેઓ શું કરે છે તે સૂત્રકાર કહે છે-“નિવેવે” ઈત્યાદિ. ટીકાથ-“રસ નથમિ ઢિદ્ધિા ” બીજાના ઘનને માટે લેલુપ બનેલા તે “વિષે જાતિ” ધરોહરને-અનામત થાપણને પચાવી પાડવા માટે આ પ્રમાણે કહે છે-“તમે મારે ત્યાં તમારી થાપણ મૂકી જ નથી.” તથા “મિકુતિ ચ ારં વસંતપહિંબીજા લેકમાં તેમનામાં ન હોય તેવા દેનું આપણુ કરીને તેમને કલંકિત કરે છે. “સુદ્રા ય પૂરવિત્ત, તિ” પારકાના ધનને લેભે તેઓ બેટી સાક્ષી આપે છે તથા “a” શબ્દથી બીજાનાં ખીસ્સાં કાપે છે અને જોત જોતામાં ધન પણ ચોરી લે છે. “ ” તે અસત્યવાદી લેકે “કથાજિ” અર્થાલીક, “જ્ઞાઝિ” કન્યાલીક, “મોમા”િ ભૂમ્પલીક, “ત€T શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૯૩ Page #110 -------------------------------------------------------------------------- ________________ તથા “જવાઈઝ ” ગવાલીક “ચં” બહુ જ વધારે પ્રમાણમાં “મતિ” બોલે છે. ધન આદિને ખાતર જૂઠાં વચને બેલાય છે તે અર્થાલીક કહેવાય છે કન્યાની બાબતમાં જે અસત્ય કહેવામાં આવે છે તે કન્યાલીક કહેવાય છે, જેમ કે સુશીલ કન્યાને દુશીલ કહેવી અને દુરશીલને સુશીલ કહેવી. જમીન આદિને નિમિત્તે જે જૂઠાં વચને બોલાય છે તે ભૂમ્યલીક છે જેમ કે અનુપજાઉ જમીનને ઉપજાઉ બતાવી આદિ. ગાયને વિષે જે અસત્ય બોલાય છે તેને ગવાલીક કહે છે, જેમ કે દૂધ ન દેનારી ગાયને દૂધ દેનારી કહેવી, ઓછું દૂધ દેનારી ગાયને વધુ દૂધ દેનારી કહેવી આદિ ગવાલિકનાં દૃષ્ટાંત છે. આ અસત્યમાં જીહાનું છેદન આદિ શિક્ષા થાય છે તેથી તેને ગુરુક-મોટું અસત્ય કહેલ છે. તથા “કામ” નરક આદિ અગતિમાં ગમન કરાવનાર એવાં મUMતિ » બીજાં પણ વિવિધ પ્રકારનાં “જ્ઞાસ્ટિવલીદવામાયાનિri ” પિતાની જાતિ, કુળ. રૂપ, સ્વભાવ આદિ જેનાં કારણે છે એવાં, તથા માયાનિગુણ-અપ્રશંસનીયની પ્રશંસા અને પ્રશંસનીય જનની નિંદારૂપમાયાવાળાં હવાથી નિગુણ-સ્વપરહિત, એવાં વચને બોલ્યા કરે છે. માતૃ પક્ષને જાતિ, પિતૃ પક્ષને કુળ, રૂપને આકૃતિ અને શીલને સ્વભાવ કહે છે. તથા “જવા” ચંચળ મનવાળા મૃષાવાદી લેકે પિશુનાદિ વિશેષણવાળાં અસત્ય વચને બોલે છે. તે આ પ્રમાણે છે જે વચન “પિયુvi” અન્યના દોને પ્રગટ કરનારા હોય છે, “મઝુમે પરમાર્થ–મોક્ષને ભેદનાર હોય છે. “સંત” અસત્ક-પરમાર્થ રહિત હોય છે, “વ” વિધ્ય-અપ્રિય હોય છે, “સત્ય ” અનર્થકારક-ધર્માદિ પુરુષાર્થના વિઘાતક હેવાથી નરક ગમન જનક મરણાદિરૂપ અનર્થના ઉત્પાદક હોય છે, “વાવમમૂરું” પાપકર્મનું મૂળ-જ્ઞાનાવરણીય આદિ કર્મનું-કારણ હોય છે, “ટુ”િ દુષ્ટ-દુષ્ટદર્શનવાળાં છે, એટલે કે ને વચને દ્વારા જે દર્શનનું પ્રતિપાદન કરવામાં આવે છે તે કુત્સિત દેષ હોય છે, “ટુણુ” દુકૃત-જેને સાંભળવાનું પણ કઈ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #111 -------------------------------------------------------------------------- ________________ (C સત્યવાદી પસંદ કરતાં નથી 'अमणुयं ” તે અમનેાન હોય છે-અજ્ઞાનરૂપ હાય છે—તેમનાથી વાસ્તવિક વસ્તુના ખોધ થતા નથી, “ નિષ્ફક્કું ” નિર્લજ્જ લજ્જારહિત હાય છે, એટલે કે એવાં વચના ખોલનારને કઈ પ્રકારની શરમ આવતી નથી, “ હોળિજ્ઞ ” જે વચનાની સઘળા લેાકે નિંદા કરે છે, " वहबंध परिकिले सबहुल એવાં વચને ખોલનાર માણસ તે વચનેને કારણે ઘણા વધારે વધ, અધન અને પરિકલેશ પામે છે. जरामरणदुक्ख સોનેમં” તે વચને જરા, મરણ, દુઃખ અને શાકનાં હેતુભૂત હાય છે. “ असुद्ध પળિામમિંિહટ્ટ ” તેવાં વચને બોલનારનાં પિરણામ-મનેાભાવ-અશુભ હોય છે. આ પ્રકારનાં અસત્ય વચને ચંચળ વૃત્તિના માણસો ખોલે છે. ! સૂ~~ I "" ,, મૃષાવાદિયોં કે જીવ ધાતક વચન કા નિરૂપણ 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ઃઃ 66 66. ,, વળી તે કેવાં હેાય છે તે સૂત્રકાર કહે છે—“ અહિયાદિ ' ઇત્યાદિ ટીકા-સિયાદિ સંધિસંનિનિર્દે” અલીકવાદના અભિપ્રાયમાં રહેલ મૃષાવાદી k असंतगुणुदीर ” અવિદ્યમાન અસ્તિત્વ વિનાના ગુણાનું કથન કરનાર અને સંતશુળનાસા ય ” વિદ્યમાન ગુણાને છુપાવનાર હોય છે, અહિયસવલત્તા” આ રીતે અસત્ય ખોલવાને તત્પર થયેલ તે “હિંસામૂોવધાચ ’પ્રાણીઆની હિંસા થાય તેવાં “ સાવનું ’ સાવદ્ય, ‘‘સર્જ સમસ્ત પ્રાણીઓનું અહિત કરનારાં ‘' સાદુરનિŕ ” સાધુ પુરુષો દ્વારા નિંદ્ય અને ‘વધÆગળi” અધમ જનક “ વચળ ” વચના “ મળત્તિ'' ખોલે છે. હું अहिगयपुण्णपावा " તથા જે પુન્ય અને પાપના ફળજ્ઞાનથી રહિત હોય છે, તથા पुणो वि અદ્દિશરળ ઋિચિાવવત્તા ” વારંવાર પાપારંભની ક્રિયાઓનાં પ્રવર્તક હાય છે, તે “ અવળો પરસ્ત ચ ” પેાતાનું અને પારકાનું “ વદુવિદ્” અનેક પ્રકારે ‘‘નળ” અહિત અને ‘વમ” વિનાશ ‘‘વિરાધના ’ “રે‘તિ’કરે છે સૂ-૧૦૫ ,, 66 ૯૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ વળી તે મૃષાવાદી શું કરે છે તે કહે છે–“gવમેવઈત્યાદિ ટીકાઈ–“gવમેવ” પૂર્વોક્ત પ્રકારે અબુદ્ધિપૂર્વક “iqમાળા” આગળ કહેવામાં આવનાર સાવદ્ય (પાપયુક્ત) વચને કહીને તેઓ મહિષાદિ પ્રાણીઓ શિકારીને બતાવી દે છે. તે આ પ્રમાણે છે. “દિરે સૂરે જ ઘાચાi સાતિ” પાડા અને સૂવરની હત્યા કરવાને માટે શિકારીઓને તે કહે છે કે “આ વનમાં જાઓ. ત્યાં અનેક પાડા અને સૂવર છે ” તથા “સસસોહિણે સાëતિ વાપુરી” તથા સસલાં, મૃગ અને હિષ-મૃગ વિશેષ-ને જાળથી પકડનાર વાઘરી આદિ મૃગઘાતકોને તે કહે છે કે “ જાઓ, આ વનમાં ઘણાં મૃગાદિ જાનવરે છે, તેમને મારે” “ રિત્તિવઢાવ ૨ લાવંતસ્ત્રાવોચા ચ સાણંતિ મળે ” તથા તેતર, બટેરપક્ષીઓ લાવા પક્ષીઓ, કપિલે અને કબૂતર આદિ પક્ષીઓ શકુનિકા (પારધીઓ ) ને બતાવી દે છે. “સસમારજીમે ચ સતિ દિશા” તથા માછીમારોને માછલીઓ, મગરો અને કાચબા જે જળાશયોમાં હોય તે જળાશયો બતાવી દે છે. સવ ને જ પતિ મારા” તથા “ HHIYi '' જળમાં ફરનારા ધીવરને શનાં, અંકના વિશેષ પ્રકારના શંખકા અને ક્ષુલ્લકાનાં-કડીઓનાં સ્થાન બતાવી દે છે “–નોન-નં૪િ-વીવર મંદાર કાતિ વાસ્ટિવાળ” તથા વ્યાલિકને સાપ પકડનારને અજગરનાં, બે મુખવાળા ગોસનાં, મંડલીનાં, દવકરનાંફણા ફેલાવનાર સાપનાં, મુકુલીના-ડાં પ્રમાણમાં ફણ ફેલાવનારા સાપનાં નિવાસ સ્થાન બતાવી દે છે “હા હા ૨ સટ્ટા સ૨ ૨ સતિ સુદ્ધરા' ગોધા- ઘે, સેહ-સહેલી, શલ્યક- સીસેલીયા,ત શરટક-કૃકલાસ ગિરગિટકાચંડા વગેરે જ શિકારીઓને બતાવી દે છે. “ જયપુસ્ત્રવાર સાત્તિ પરિવાળે ” તથા પાશિકોને-ગજ આદિને પકડનારાને હાથીઓ તથા વાનરોનાં નિવાસસ્થાન બતાવી દે છે. “સુવાનિયતાના કારણે ૨ નાëતિ પોતાળ” તથા પક્ષીઓને પાળનારને તે પોપટ, મેર, મેના કયલ, હંસ વગેરે પાળવાનું કહે છે. અને સારસ પક્ષીઓને પણ પાળવાની સલાહ આપે છે “વવંદનાચળે સાËરિ નોમિયા” અપરાધને જાહેર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #113 -------------------------------------------------------------------------- ________________ કરીને કાટવાલ પાસે જીવેાના વધ કરાવે છે, બંધનમાં નખાવે છે અને પીડા પહોંચાડે છે. “ ધનધસવેરુણ્ ય સારૃતિ તારાળ ’ ચારાને મળી તેમને ધન, ધાન્ય, ગાય અને ઘેટાંઓની ચારી કરવાનું કહે છે " गामनगर पट्टणे य સાદંતિ વાચાળ ’ગુપ્તચરોને ગ્રામ આદિને ભેદ ચાખી લાવવા પ્રેરે છે, અથવા તેમને ગ્રામ આદિનો ભેદ્ય બતાવે છે “ पारवाइयपंथघाइयाओसाहेति गंथिभेयाणं " જે ગ્રન્થિભેદક હાય-એટલે કે ચારીના માલ ખાનાર હાય છે તેમને, તથા પરઘાતિકે-ગામની સીમા પર ધાત કરનારાને તથા માગમાં લૂટી લેનારને “ હૈં ય ચોચિંગમુત્તિયાળ સાદંતિ ’ કાટવાળાને નગર આદિમાં થયેલ ચારી કરનારને પતાવવામાં મદદ કરે છે હું છળ-નિકંદળ-ધમન-ટુદ્દા-પોસળ-વળળ-જુવા-વાળાાિરૂં સાëત્તિ વૃકૂળિ નોમિયાનું ” ગાવાળાને તેઓ ગાય આદિનાં શરીર પર ડામ દેવાને, “નિર્દોળ ’ તેમને નિર્લો છન—વધ્યા કરવાને માટે धमण ” તેમનાં શરીરમાં હવા ભર 66 "" વાને માટે, “ વ્રુદળ`, દોહવાને માટે “પોલળ ” પોષણ કરવાને માટે જવ, ચણા આદિ આપીને પુષ્ટ બનાવવાને માટે वणण ” વનન—જે ગાયનું વાઇરડુ' મરી ગયું હોય તે ગાયને દોહવાને નિમિત્તે તેને ખીજી ગાયનું ખચ્ચું ધવરાવવા માટે, “ ટુવા દાવણ-દાવાને વખતે દોરડા વડે પગ આદિ બધવાને માટે અને ‘વાદળ ” ગાડી આદિ વાહને જોડવાને માટે વારંવાર કહ્યા કરે છે. “ ધાર મળિસિદ્ધવ્વવાહચળાનો ચ સાદુંતિ આપીળું ” ખાણેાંના માલિ કોને લોખંડ આદિ ધાતુઓ, ચન્દ્રકાન્ત આદિ મણીઓ, પથ્થરા, પ્રવાલેા અને રત્ન આઢિનાં ઉત્પત્તિ સ્થાનેા ખતાવે છે. તથા “ પુત્ત્રવિદ્ધિ વિદ્િ ૨ સાěતિ માહિચાળ ” માળીઓને પુષ્પાતિ તથા ફળતિ બતાવે છે, એટલે કે “ બાગમાં અમુક જાતિમાં ફૂલ ઉગાડા, અમુક જાતિનાં ફળ ઉત્પન્ન કરો ” એ પ્રકારની સલાહ આપે છે. “ અપમદુજોસર્ચ સાન્હેંતિ વળવાળું ” તથા વનમાં ફરનારા ભીલેાને તે આ પ્રમાણે કહે છે. “ તમે મધ અથવા મધપુડા લાવ્યા કરે. તમને અમુક કિંમત મળશે-અમસ્તા બેસી રહે શુ વળશે ? કરનાર વ્યક્તિ જીવાને કષ્ટ આદિ પહોંચશે તેનું સહેજ પણ ધ્યાન રાખતી નથી, તથા જીવાને કષ્ટ પહાંચાડનાર જે માણસા હોય છે તેમને દરેક પ્રકારે જીવાને કષ્ટ પહેાંચાડવા ને ઉશ્કેર્યા કરે છે સૂ−૧૧ ॥ મૃષાવાદ પાપ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૯૭ Page #114 -------------------------------------------------------------------------- ________________ હજી પણ સૂત્રકાર કહે છે–“વંતારું વિસારું” ઈત્યાદિ. ટીકાઈ–વંતારૂં” તેલ આદિપીલવાનાં ઘાણી આદિ પદાર્થોને “વિતા એક ક્ષણમાં જ પ્રાણ હરી લેનાર તાલપુર, સર્પ આદિ સ્થાવરજંગમ વિષોને, “મૂત્રજન્મ-દેવળ-ગાવિંધા-ગામિ -તોરણ-rsોને” ગર્ભઘાતન આદિ રૂપ મૂલકર્મને, અથવા મૂળ નક્ષત્રમાં જન્મેલા બાળકની દેષશાન્તિ માટે સ્નાનકર્મ આદિને, નગરાદિમાં ક્ષોભ ઉત્પન્ન કરવારૂપ આક્ષેપણને, મંત્રપ્રયોગ વડે ધનાદિનાં હરણરૂપ આવર્ધનને, વશીકરણાદિરૂપ આભિયોગ્યકર્મને, તથા મંત્ર પ્રયોગોને, ઔષધિ પ્રયોગોને તથા “વોચિયારામનવદુજાવવામાં ચેરી, પરદારગમન, આદિ પાપકર્મો કરવાને, તથા “સવારે” સૈન્ય શિબિર આદિ દ્વારા આક્રમણ કરીને અન્યના બળનું મર્દન કરવારૂપ કર્મ તથા ધાડ પાડવાના કાર્યને, “જામાળે ” ગામ ભાંગવારૂપ દુષ્કૃત્યને, “વારતા મેથUTUજંગલમાં આગ લગાડવાના તથા જળાશને તેડી પાડવાના દુષ્કને, “વૃદ્ધિવિસાવલીરબમારૂચારૂં” મંત્રાદિના પ્રયોગથી પારકાની બુદ્ધિને, અને, શબ્દાદિક પાંચેઈન્દ્રિયોના વિષયને પિતાને વશ કરી લેવા રૂપ દુષ્કાને કઈ પૂછે અથવા ન પૂછે તે પણ તે મૃષાવાદી બતાવ્યા કરે છે, તથા “મિચ માળ વિપુજાયારૂં” ભય. મરણ, કલેશ, ઉદ્વેગ આદિ ઉત્પન્ન કરનાર અસત્ય વચને, તથા “ માવદુસંક્રિસ્ત્રિક્રુઢિાળિ” અત્યંત સંકિલષ્ટ, અન્યને અતિશય સંતાજનક એવાં અધ્યવસાયથી મલિન થયેલ તથા “મૂચવાળો શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #115 -------------------------------------------------------------------------- ________________ ઘાડુચારૂં” પ્રાણીઓને સાક્ષાત ઘાત કરનાર અથવા પરમ્પરા રૂપે ઘાત કરનાર એવાં “સાનિ સ્વરૂપ સત્ય હોય તે પણ અવશ્ય “હિંસારું પરિ. [ણામ જોતાં પ્રાણીઓનાં પ્રાણોની હત્યા કરનાર હોવાથી અસત્ય સ્વરૂપ જ હોય છે એવાં “વચારું ” વચનો “gp વા અgp વા” અસત્યવાદી માણસ. તેને કઈ પૂછે કે ન પૂછે છતાં પણ “ચારસંતિ” બોલ્યા કરે છે. ભાવાર્થ–મૃષાવાદી માણસ અનેક પ્રકારનાં પ્રાણીપીડક યંત્ર બનાવવાને માટે તથા વિવિધ પ્રકારનાં વિષ બનાવવાને માટે બીજા લોકોને ઉપાય બતા વ્યા કરે છે. ગર્ભપાત કેવી રીતે કરાવાય છે, નગર આદિમાં કેવી રીતે ક્ષોભ ઉત્પન્ન કરી શકાય છે, બીજાને કેવી રીતે વશ કરી શકાય છે, ચોરી કરવાનાં કયાં ક્યાં સાધનો છે, પરસ્ત્રીગમન કરવાના ક્યા કયા ઉપાય છે. અન્યનાં સિન્યને કેવી રીતે પરાજ્ય આપી શકાય છે, ગામ આદિમાં કેવી રીતે ઉપદ્રવ પેદા કરી શકાય છે, જંગલ આદિમાં કેવી રીતે આગ લગાડાય છે, તળાવ આદિ જળાશને કેવી રીતે સૂકવી નખાય છે, ઈત્યાદિ સર્વે પ્રકારના ઈષ્ટ પ્રયોગો વિષે મૃષાવાદી માણસને કોઈ પૂછે કે ન પૂછે તો પણ તે બતાવ્યા કરે છે. જે વચનથી ભય, મરણ આદિ ઉપદ્રવ પેદા થાય, જે વચને સાંભળીને અન્યનાં મનમાં મલિનતા ઉત્પન્ન થાય, એવાં વચને પણ તેઓ બેલ્યા કરે છે. સત્ય હેવા છતાં પણ જે વચનોથી પ્રાણીઓનાં પ્રાણ ભયમાં મૂકાય-પ્રાણીઓની સાક્ષાત હિંસાના અથવા પરંપરાથી હિંસાના જે કારણરૂપ બનતાં હોય એવાં બધાં વચને અસત્ય જ છે, અને તે અસત્યવાદી માણસ તેવાં વચને બોલ્યા કરે છે. સૂ-૧ર. તે વિષે હજી પણ સૂત્રકાર કહે છે – “ઘાતત્તિ” ઈત્યાદિ. ટીકાઈ–“પાતર વાવાય ” જે બીજા લેકોને ખુશ કરવાને આતુર હોય છે, અથવા પારકાની ચિન્તામાં પરાયણ રહે છે, તેઓ “અસમિત્તિ માળિો” વિચાર કર્યા વિના બોલ્યા કરે છે. તેઓ એવો વિચાર કરતાં નથી કે અમારા આ વચનેથી બીજા પ્રાણીઓને કષ્ટ પહોંચશે. “સારા વસિંતિ” તેઓ વિના કારણે બીજા લેકેને કહે છે કે તમે “ જેના જવા મંતુ” ઉટેનું, બળદનું તથા રેઝોનું દમન કરે-સારી ચાલ ચાલતા શિખવે. “પરિચવા કરતા દુરથી સ્ત્રી પુંડા ક્રિકેતુ” યુવાન, ઘોડા, હાથી ઘેટાં કૂકડા, આદિ તમે જાતે ખરીદે અને “ વેદબીજા પાસે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૯૯ Page #116 -------------------------------------------------------------------------- ________________ ખરીદ કરો, તથા “ વિચ” વેચે, અને “vજ” એદનાદિ (ભાત વિગેરે) રાધે “ ચારણ દ” માંસ આદિ તમારાં સગા સંબંધીને ભેજનમાં પીરસે “પીવા” મદિરા (દારૂ) આદિ પાન કરે, “હીરામચનમારૂઢા ચ સિરસા ચ પત્તનળો રમવા નિ ચ gg સયાજીરના જ શી અતિ” એ તમારા દાસી, દાસ, ભત્ય, ભાગીદાર, શિષ્યજન, પ્રેષ્યકજન, કર્મ કર કિકર અને સ્વજન પરિજન ક્યા કારણે પિત પિતાનાં કામે છેડીને બેઠા છે! ઉપરના સૂત્રમાં આવેલ કઠિન શબ્દના અર્થ આ પ્રમાણે છે–પિતાને ઘેર જ ભેજનાદિ આપીને જેમનું પિષણ કરાય છે, તે લોકોને ભૂત્ય કહે છે. કોઈ પ્રયોજનથી જેમને કઈ કામે મેકલાય છે તેમને પ્રેગ્વજન કહે છે. નક્કી કરેલા સમય સુધી જે મજૂરી કરે છે તેમને કર્મકર-કારીગર કહે છે. પૂછી પૂછીને કામ કરનારા સેવકને કિકર કહે છે. માતા પિતા ભાઈ આદિ સ્વજન ગણાય છે, સંબંધીઓને પરિજન કહે છે. મે મારિચા ચમં તુ ” તમે ભારિક-આપણે ભાર વહન કરનારા પાસે નોકર ચાકરો પાસે કામ કરાવે, “હારું વનારું ગહન વનને, “ત્તિવિભૂમિ વરાછું ખેતર, વલૂરે (એક પ્રકારનું ખેતર) કે જે “ સત્તાઘનસં ” ઘાસ આદિથી છવાયેલ છે, “ હેકતુંતેમાં આગ લગાડીને તે જમીનને સાફ કરાવે, “હલા સૂહિકનંતુ ” ત્યાં જેટલાં વૃક્ષો છે તેમને જડમૂળમાંથી ઉખેડી નાખે, “કંતારું મિતુ” તલ, શેરડી આદિ પીલવાના યંત્રોને તેઓ તોડી કેડી નાખે કે જેથી “ માં ફર યાદિત શારાપુ” ભાંડ, પાત્ર આદિ સાધને બનાવી શકાય તથા “ વહુવિહરૂ બાણ ૩છું તુig” અનેક પ્રકારના પ્રજનની સફળતા માટે તેઓ શેરડીને કાપે “વિચાર વીથિંતુ ઘpવા” તલને ઘાણીમાં પીલે, તથા “ દવાઓ વાવેદ” ઘર બંધાવવાને માટે ઈટ પકાવે, “વેત્તા ચ વરદ્ વેર” ખેતરે ખેડે અને ખેડાવે, તથા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૦૦ Page #117 -------------------------------------------------------------------------- ________________ “ગરવીજામવેદ વિરસ્ટરીમે સ્રદુ સંનિવેદ” ગામ, નગર, ખેટ, કર્બટ, આદિ સ્થાને વિસ્તૃત સીમાવાળાં કરીને ઉજજડ પ્રદેશમાં સુંદર રીતે ઝડપથી વસાવે, “gift Rાળ ૨ મૂારું શાસ્ત્રવત્તારું જટ્ટ” તમે લેકે Ramત્તારું ” વિકસવાને સમય આવતાં વિકસેલાં “પુcણારું” લેને “દાળ” પાકેલા ફળને તથા “જૈમૂઢારું” પાકેલાં સ્વર્ણકદ-કરીયાં લસણ આદિ કંદોને તથા પિપલી મૂળ આદિ મૂળોને “ળિvહુલઈ આવ્યા કરે, તથા “હું સંવ પરિવાર ગણ” કુટુંબ આદિને માટે ધન આદિને સંચય કર્યા કરે ” એ પ્રકારની સલાહ આપ્યા કરે છે. ભાવાર્થ–તે અસત્યવાદી લેકે બીજા લોકોને ખુશ કરવાને માટે તેમને ગમે તેવી વાતે તેમની સાથે કર્યા કરે છે. પણ તેનું શું પરિણામ આવશે ? તે બાબત તેઓ જરા પણ વિચાર કરતાં નથી. ઊંટ પાળનારને અથવા ઊંટ વ્યાપારની ચીજો લાવવા લઈ જવામાં ઉપયોગ કરનારને તે કહે છે કે તમારે આ ઊંટ દેખાવમાં તે ઘણે સુંદર લાગે છે પણ તેની ચાલ કઢંગી છે. તેને ગમે તે પ્રકારે સારી ચાલ ચાલતાં શીખવાડે. એ જ રીતે બળદેના માલિકોને પણ તે વારંવાર ઉપદેશ-સલાહ આપ્યા કરે છે કે તમારા બળદોની આ જોડી દેખાવમાં તે ઘણી સુંદર છે, પણ તેની ચાલ ઘણી ધીમી છે, તો તેને ગાડી આદિની સાથે જોડવામાં આવે તે ઝડપથી ચાલે એવી ચાલ શીખવાડે. જંગલમાં ગાય જેવું એક પ્રાણી હોય છે, તેને રોઝ કહે છે, તે ચાલવામાં ઘણું ઝડપી હોય છે. તમે ગમે તે રીતે તે રઝને પકડી મંગાવે; અને તમારે ઘેર રાખીને તેને ગમે તે રીતે પહેલાં વશ કરે, પછી તેને જંગલી ચાલ છોડાવીને સારી ચાલ ચાલતા શીખવો, તેમ કરવાથી તમને અવર જવરમાં સમયને સારે બચાવ થશે. એજ રીતે તે અસત્યવાદી લેક બીજાને કહે છે કે તમે બેઠાં બેઠાં શું કરે છે ? ઘોડાનાં વછેરાને, હાથીઓનાં બચ્ચાને ઘેટાંઓને, કૂકડાઓને પૈસા આપીને ખરીદ કરે, અને તેમને ખવરાવી પીવરાવીને જ્યારે તેઓ સારી રીતે હૃષ્ટ પુષ્ટ થાય ત્યારે વેચી દે, તેથી તમને સારે લાભ થશે. તથા કેઈ ધંધો ન ચાલતું હોય તે આ રીતે બેસી રહે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૦૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ વાથી શું લાભ? બીજું કંઈ ન બની શકે તો ચણા શેકીને વેચ્યા કરે પિસા દારોને અસત્યવાદી કહે છે કે- “તમે તે પૈસાદાર છે, તમે આ મનુષ્ય અવતાર પામીને શે આનંદ લૂટ છે! મદિરા આદિમાં જે આનંદ મળે છે તે બીજે ક્યાં મળે તેમ છે?તે ખૂબ ખાઓ, પીઓ, તથા ખાતાં પીતાં વધે તે તમારા મિત્રોને પણ ખવરાવ્યા કરે પીવરાવ્યા કરે. જુઓ ! તમારા આ નોકર ચાકર; દાસ, દાસી આદિલેક બેઠાં બેઠાં શું કામ કરે છે? તો તેમની પાસે ગહન જંગલોને સાફ કરાવીને તે સ્થાનને ખેતી કરવાને લાયક બનાવરાવે. વૃક્ષ આદિ કપાવી નાખવામાં આવે તો ત્યાં સારામાં સારી ખેતી થાય એવી જમીન તૈયાર થઈ શકે છે. તમારી પાસે જે યંત્રો છે તે હાલમાં કોઈ ઉપયોગમાં આવતાં નથી, તે પડ્યાં પડ્યાં તે ખરાબ થઈ જશે, તે તેને તોડાવીને તેમાંથી ભાજન પાત્ર આદિ કેમ બનાવરાવતા નથી? તેમ કરવાથી તમારું ઘણું કામ સરળ થશે. હાલમાં ગોળનાં બજાર ઘણું ચડી ગયાં છે. ખાંડ પણ ઘણી મેંઘી વેચાય છે. તે તમે બુદ્ધિ પૂર્વક કેમ કામ લેતા નથી? બની શકે એટલી ઝડપથી આ શેરડીને પીલાવી નાખે જેથી ગોળ આદિ તૈયાર કરીને વેચવાથી તમને વેપારમાં સારે લાભ મળે. સરસીયું પણ ઘણું મેંવું વેચાય છે, તે સરસવને ઘાણીમાં પીલાવીને તેનું તેલ કઢાવે અને તે તેલ વેચીને સારી એવી રકમ એકત્ર કરી લે.” ઇત્યાદિ વિવિધ પ્રકારની વાત કરીને મૃષાવાદી માણસે જુદા જુદા પુરુષોને હમેશ રાજી રાખવાની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહે છે. એ બધી વાત સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રગટ કરી છે. માસૂ-૧૩મા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૦૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ તથા– “સાઈઝ ” ઈત્યાદિ ટીકાર્થ– “સાસ્ટિીફિનવા ચ સુરજંતુ” શાલી (સાઈઠ દિવસમાં પાકતું અનાજ ) તથા વીહિ (ચોખા) અને જવની કાપણી કરાવિ લે “મણિવંતુ તેમાંથી પરાળ વગેરે છૂટું પડાવી દે, “યુવતુ” સારી રીતે ખળું કરાવીને તેને ઉપણી લે “૩ારો ” અત્યારે અનુકૂળ પવન વાય છે તે તેને ઉપણવાનું સરળ પડશે. “શું ૪ ફોટ્ટા વિક્ષેતુ તેને વહેલામાં વહેલી તકે કેડારમાં ભરાવી દે. “acqમgશોકIT રુતુ પોત્તરથા” નાના, મધ્યમ શ્રેણિના અને ઉત્તમ શ્રેણિનાં પિતરાર્થનાવમાં રહેલ જનસમૂહને મારી નાખે, અથવા નાના, મધ્યમ તથા મોટા સમસ્ત પક્ષી સમુદાયને મારી નાખે. “સેનાન્નિા ” અહીંથી સેના નીકળે અને તેફાનવાળા વિસ્તારમાં જાય “ઘોર સંTIમાં વઢંતુ વયંસુત્યાં તે ભયંકર યુદ્ધ કરે અને વિજય પ્રાપ્ત કરે. “સાવાળારું ચ gaહંતુ” શકટ-ગાડા અને વાહન–નૌકા આદિ તે ચલાવે, “વવા વોચ વિવાહ જો અમુક રોડ વિશે સુજને સુમુર્હત્ત સુનવત્ત સુતિિમ્પચ ” ઉપનયનકલાગ્રહણ, ચલક-પ્રથમ વાળા ઉતરવાની ક્રિયા, વિવાહ, યજ્ઞ એ સઘળું અમુક દિવસે, અમુક બવાદિ શુભ કરણમાં, રૌદ્રાદિ ત્રીસ (૩૦) મુહૂર્તોમાંના અશ્વિની આદિ સત્તાવીસ નક્ષત્રોમાંના કેઈ શુભ નક્ષત્રમાં, નંદા આદિ તિથિર્યોમાંની કેઈ શુભ તિથિએ થવું જોઈએ. તથા “અન્ન હોઇબ્રુવ ” આજે સૌભાગ્ય અને સંતતિ સમૃદ્ધિને માટે વધૂ (વહુ) આદિને સ્નાન કરાવવું જોઈએ. અથવા પ્રસૂતિકાને આજ સ્નાન કરાવવું જોઈએ “મુવિચં વઘુવડાવે ન૪િ ” તે પ્રસંગે ખૂબ આનંદ મનાવવો જોઈએ-અનેક પ્રકારનાં ખાદ્ય-લાડ, માંસ આદિ ભેજ્ય, અને મદિરા આદિ પિય પદાર્થોની વ્યવસ્થા થવી જોઈએ તથા “જોવા વિજળસંતિમ્માળિ” સૌભાગ્ય વૃદ્ધિને નિમિત્તે. અને દૃષ્ટિદેષના નિવારણને માટે રક્ષાપાલિકા, દોરી આદિના બંધનરૂપ કૌતુક, અનેક પ્રકારના મંત્રોથી ઔષધ આદિથી મિશ્રિત જળથી સ્નાન કરવારૂપ વિનાન, હમ જપાદિ રૂપ શાંતિ કર્મ, તમે “નાગરણ પરિઝરત જ નિવાસ ચ નીવર્સી વિવ ” પુત્રાદિ રૂપ આત્મીય જનની, દાસ દાસી આદિ રૂપ પરિજનોની તથા પિતાના જીવનની રક્ષાને માટે જ્યારે “સવિવિહોવFirવિસામેકુળદ્રુ” શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૦૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્ર અને સૂર્ય જે દિવસોએ રાહુથી ગ્રસિત થાય તે દિવસેએ કરે. અથવા તે કૌતુક, વિજ્ઞાપન, અને શાન્તિકને સ્વજનાદિની રક્ષાને માટે તે સમયે કરે કે જ્યારે નવગ્રહમાંના ચન્દ્ર અને સૂર્ય એ બે ગ્રહો તન, ધન આદિ કષ્ટકારી સ્થાનમાં રહેલ હોય અને દુ:સ્વપ્ન આદિ વિષમ ચીજે જોવામાં આવતી હોય. તથા “દિરતારું જ રે” તમે લોકો પિષ્ટ નિર્મિત પિત પિતાના પ્રતિનિધિ રૂપ મસ્તકેનું મહાકાળી આદિ દેવીઓને બલિદાન દે, એટલે કે શાંતિ આદિ નિમિત્તે પિતાના મસ્તક જેવું લોટનું બનાવેલું મસ્તક કાળીકા દેવીઓને બલિદાન રૂપે અર્પણ કરે, એ પ્રમાણે મૃષાવાદી લેકે કહે છે. “હ ચ સીસીવારે” પશુ આદિનાં મસ્તકે ચડાવે. જ્યારે પશુ આદિનાં મસ્તકે કાળીકા દેવીને માટે અર્પણ કરે ત્યારે “ વિવિહોણમિત્તમંત મવવન્નાઇમgવાવનસ્ટિવજ્ઞપુરાધધૂડોવચારપુwwજીમિ ” વિવિધ પ્રકારની ઔષધિયોથી, મધમાંસ રૂપ ભક્ષ્યાન્ન અને પીણુથી, માળાઓથી અનુલેપનેથી, જલતાં તેજસ્વી આરતીના દીપકથી તથા સુંદરગંધ વાળા ગુગળ આદિ ધૂપથી અને પુષ્પો અને ફળેથી પરિપૂર્ણ તે બલિદાન હોવું જોઈએ. તથા “વિવરીervigવિનવાસવા સોમનારિયલમનિમિત્ત હવાચવું અશુભ સૂચક ધૂમકેતુ આદિ વિવિધ વિપરીત ઉત્પાત, અસ્થિ સંચય, ગર્દભારેહણ આદિ દુઃસ્વપ્ન, અશુભ શકુન કૂરગ્રહદશારૂપ અસૌમ્ય ગ્રહચરિત અમંગ થવાના નિમિત્તરૂપ અંગળ ફરકવું આદિ અમંગળ બનાતેના નિવારણ માટે “વવિદેન પાળારૂવાળા પાચરિજી કરે” અનેક પ્રકારે પ્રાણહિંસા કરે, તેથી તે બધા અમંગળનું નિવારણ થશે. “વિત્તિછેડ્ય રે” દરેક વ્યક્તિની આજીવિકાને વિનાશ કરે “મારે નિરા” શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૦૪ Page #121 -------------------------------------------------------------------------- ________________ કેઈને પણ કંઈ પણ દાન ન આપે “ટુંબો સુટુંછિળો મિmોરિ” “ તમે તે દુષ્ટને માર્યો તે ઠીક કર્યું, તેને છિન્ન ભિન્ન કરી નાખે તે ઘણું સારું કર્યું” “:ત્તિઓ આ પૂર્વોક્ત પ્રકારે “વારિસંતા” બીજાને કહેતા તે અસત્ય બેલનારા લેકે “ઘર્ષ વિર્દ” જે કે સ્વરૂપની અપેક્ષાએ પિતાના વાચાર્ય સાથે સાથે સંબંધિત હોવાને કારણે–સત્ય હોવા છતાં પણ પ્રાણી હિંસાના કારણ રૂપ હોવાથી અસત્યવાદીને “માં વાયા ” મનથી, વચનથી અને કાર્યથી “જિયં તિ” અલક-અસત્ય બોલ્યા કરે છે. તેનું તાત્પર્ય એ છે કે પિતાના અભિધેયથી અસંબધિત વાણી જ મૃષાવાદ રૂપ નથી પણ જે સત્ય વાણીથી બીજા પ્રાણીઓને કષ્ટ થાય, આપત્તિમાં મૂકાવું પડે, તેમનાં પ્રાણેની હિંસા આદી થાય, તે વાણી પણ અસત્ય જ છે. એવી વાણી કેવળ વચનગની અપેક્ષાએ જ અસત્યરૂપ માનવામાં આવતી નથી પણ તે મનગિ અને કાયયોગની અપેક્ષાએ પણ અસત્ય મનાય છે. આ પ્રકારની અસત્ય વાણી કે જે “અસભાષા સમિતિથી રહિત છ હોય છે તથા “૪િ. શાળા” જેમના આગમ પણ અસત્ય હોય છે. જે “ક્રિય ઘનિરિયા ” અસત્ય ધર્મમાં લીન રહે છે, જથા “ઢિયાહુ જાણુ મિામંતા” આત્મગુણ હાનિ કરાવનાર કથાઓમાં જેમનું મન આનંદ પામે છે એવા અનાર્યજન વવારં સ્ટિચ” એ વિવિધ પ્રકારનાં અલક વચને “રેવું તુટ્ર” બેલીને ભવિષ્યમાં પશ્ચાત્તાપ કરતા નથી પણ રાજી થાય છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ પ્રગટ કર્યું છે કે જે જી. અસત્ય બોલવામાં જ આનંદ માને છે જેઓ બેઠાં બેઠાં કઈ રીતે અન્ય જીને પ્રાણિહિંસા વર્ધક કાર્યો કરવાને ઉશ્કેરે છે. જ્યારે તે કોઈના ખેતરમાં શાલિ ડાંગરનો પાક તૈયાર થયેલ જુવે છે ત્યારે તે તેના માલિકને તે માને કે ન માને છતાં પણ તે સલાહ આપે છે કે આ ડાંગર પાકી ગઈ છે. તમે બેસી કેમ રહ્યા છે ? તેને જલ્દી કાપીને, ખળું કરીને, ઉપણીને શા માટે ઘરમાં ભરી લેતા નથી? તેને ઘરમાં કોઠારમાં જ ભરી રાખવી હિતાવહ છે. આ વેપારીઓ ભારે સ્વાથી હોય છે. વહાણમાં પરદેશની સફર કરીને તેઓ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૦૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ ખૂબ નાણાં કમાય છે, અને પછી બેઠાં બેઠાં ખાય છે. આપણે જ એવા છીએ કે જે રાત દિનપરિશ્રમ કરવા જતાં પણ ભરણપોષણને લાયક વસ્તુ પ્રાપ્ત કરી શકતા નથી, તે તે બધા જ્યારે નૌકાઓમાં સફર કરતા હોય ત્યારે તેમનો નાશ કરવામાં આવે તે ઘણું સારું થાય પક્ષિગણ પણ ખેતીના પાકને ઘણું જ નુકશાન કરે છે, તે તેમને પણ મારી નાખે. અત્યારે અમુક જગ્યાએ ભારે તોફાન ચાલે છે, ત્યાં લશ્કર જાય અને તેફાનીઓની કતલ કરીને ત્યાંથી વિજય પ્રાપ્ત કરીને પાછું આવે તે બહુ જ ઈચ્છનીય છે. આમ કરવાથી તોફાની માણસે ભવિષ્યમાં કદી પણ રાજ્ય સામે માથું ઊંચકશે નહીં. જે તમારી પાસે વ્યાપાર આદિ આવકનું કંઈ પણ સાધન ન હોય તે ગાડી, વાહન આદિને ભાડે કેમ ચલાવતા નથી? તે સાધને ભાડે ચલાવશે તે તમને લાભ થશે. ઉપનયન, ચલક-મોવાળા ઉતરાવવાની ક્રિયા, વિવાહ, યજ્ઞ આદિ જે શુભ કર્યો છે તે એમને એમ શેડાં થાય છે ! એ શુભકૃત્ય તે અમુક શુભ દિવસોએ અમુક શુભ તિથિએ, બવાદિ અગ્યાર કરણેમાંથી અમુક શુભ કરણમાં. અને અમુક શુભ મુહુર્ત આદિમાં કરવા જોઈએ. તે ભાઈ ! તમારે ત્યાં પણ એવો અવસર આવે ત્યારે તમે પણ તે કૃત્ય શુભ દિવસ આદિમાં કરે, જ! ઘરમાં નવવધૂ આવી છે, તેને જ્યારે સૌથી પહેલી વખત સ્નાન કરવાનું આવે ત્યારે તે શુભ ઘડિ આદિમાં કરાવવું જોઈએ. તેમ કરવાથી તેનું સૌભાગ્ય સંતતિ અને સમૃદ્ધિ વધશે–એ જ પ્રમાણે પ્રસૂતિકોને પણ જ્યારે સ્નાન કરાવવાનું હોય ત્યારે પણ આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શુભકૃત્ય કરતી વખતે તે વાતની પણ પૂરે પૂરી કાળજી રાખવી કે ત્યારે ચિત્તમાં કોઈ પણ પ્રકારની ગ્લાનિને ભાવ ન જાગે, હર્ષવિભેર થઈને જ સઘળાં કામ કર્યા કરો. ખૂબ ઠાઠ માઠથી માંસ મદિરા આદિને ઉપયોગ કરો. જ્યારે જ્યારે સૂર્ય ચન્દ્ર પર રાહનું આક્રમણ થાય—ચન્દ્ર કે સૂર્ય ગ્રહણ થાય ત્યારે પિતાના જીવન આદિની રક્ષાને માટે કૌતુક, વિજ્ઞાપન, શાંતિકર્મ આદિ સલ્ફ અવશ્ય કરે. કાલીકા આદિ દેવીને પ્રસન્ન કરવા માટે ઘણું આનંદ પૂર્વક લેટથી પિતાના મસ્તક જેવો આકાર બનાવીને તેમને બલિ આપ્યા કરે, તથા પશુઓનું બલિદાન પણ આપે, અને આ બલિ અર્પતી વખતે ખૂબ ઉત્સવ મનાવો. તેમની આરતી ઉતારો, તે ઉત્સવમાં ઈચ્છાનુસાર વિવિધ ઔષધિયોને, વાજીક. રણ આદિ દવાઓને, ભસ્યાન્નપાન, ફૂલની માળાઓને અને અનલેપનોનો ખૂબ ઉપયોગ કરો. માનવ જીવનને આ સમય વારંવાર થડે જ મલે છે? જ્યારે અશુભસૂચક ધૂમકેતુ આદિ ગ્રહ દેખાય ખરાબ સ્વપ્નાં આવે, ખરાબ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૦૬ Page #123 -------------------------------------------------------------------------- ________________ શુકન થાય, કરગ્રહનીદશા બેઠી હોય, અને અમગળ જનક નિમિત્તો જણાય ત્યારે તેમની અશુભતા દૂર કરવાને માટે પ્રાણીઓનીહિંસા દ્વારા પ્રાયશ્ચિત્ત કરે. જુવા ! તેણે તેના શત્રુને મારી નાખ્યું તે સારૂં થયું તેને છિન્ન ભિન્ન કર્યો તે સારૂ કર્યું. ” ઈત્યાદિ પ્રાણી પ્રાણપીડક વચને તે મૃષાવાદી ખેલે છે અને તેમાં આનંદ અનુભવે છે. ॥ સૂ−૧૪ ॥ મૃષાવાદિયોં કો નરક પ્રાપ્તિરૂપ ફલ પ્રાપ્તિ કા વર્ણન આ રીતે અહીં સુધી સૂત્રકારે અલીક ભાષણનું વ્યાખ્યાન એ ત્રીજા દ્વારથી તથા “ ચેવિ ૨ યુવ્રુત્તિ ’” એ પાંચમા કર્યું હવે “ નાäિ જ્ડ વેક્ ” એ ચાથાં દ્વારથી તે છે तस्स य ” ઇત્યાદિ. દ્વારથી તેનુ ,, 66 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܕܕ << વિવાન” "" ,, ટીકા—‹ તરસ ચ અયિલ” તે મૃષાવાદ રૂપ બીજા આસવ દ્વારના ફળરૂપ વિપાકને अयाणमाणा ન જાણતા તે તે મૃષાવાદી લાકા ‘મમય ” અત્યંત ભયંકર “ વિસ્સામવેગળું ” નિરંતર વેદનામય તથા दीहकाल बहु ટુવસનું ” પલ્ય તથા સાગરોપમ પ્રમાણુ કાળ સુધી વિવિધ પ્રકારનાં દુઃખા વાળી " निरयतिरियजोणिं નરક તથા તિય ઇંચ ચેાનિને “ વૃત્તિ ” વધારે છે. એટલે કે મૃષાવાદી લાકે અસત્ય વાણીથી નિત પાપાના ઉદયથી પદ્મ પ્રમાણવાળી તિય ચ ચેાનિને તથા ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ પ્રમાણુ વાળી નરકગતિને પોતાની ઉત્પત્તિનું સ્થાન બનાવે છે ત્યાં તે સખ્યાતકાળ, અસખ્યાતકાળ અને વનસ્પતિની અપેક્ષાએ અનતકાળ સુધી રહે છે. “ તે ચ હિદુન ” તે અસત્યભાષણ કથી અને પાણીની જેમ પરસ્પર એક ક્ષેત્રાવગાહરૂપ સંબધી વિશિષ્ટ થયેલ તે જીવે पुणभबंधारे भीमे ' ફરી ફરીને જન્મ લેવા રૂપ ભયંકર અંધકારમાં “ મમતિ ” ભ્રમણ કરે છે, એટલે કે મૃષાવાદી લાકે જન્મ, જરા, અને મરણુરૂપ ગાઢ અંધકારમાં પડીને વિવિધ કોને ભાગવ્યા કરે છે. તથા ST મુિવયા તેય ટીમંતિ ” જો કદાચ તેઓ કોઈ પણ કારણે મનુષ્ય લેકમાં << ” દૂધ ,, સમજીવના બંધાયેલા આના 64 23 66 यथाकृत એકત્ર રીતે વર્ણન કરે ૧૦૭ Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે તે પણ અત્યંત દુખયુક્ત સ્થિતિમાં નજરે પડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મૃષાવાદી લેકે નરક તિર્યંચ નિમાં જન્મ લે છે, પણ તેઓ કોઈ પણ પ્રકારે નરકાદિમાંથી બહાર નીકળીને મનુષ્યભવને પ્રાપ્ત કરે તે પણ ત્યાં તેઓ હીન, દીન, તુચ્છ જાતિ કુળ આદિમાં જ જન્મ પામે છે અને અન્ય–તિરસ્કૃત થઈને અત્યંત દુઃખયુક્ત દશામાં મનુષ્ય જીવન વ્યતીત કરે છે. એ જ વાત સૂત્રકાર “ ” ઈત્યાદિ પદો દ્વારા પ્રગટ કરે છે. તેઓ કહે છે કે તેઓ કોઈ પણ પ્રકારે મનુષ્ય નિમાં જન્મ લે છે તે ત્યાં તેમની હાલત સારી હોતી નથી–તેઓ સદા “સુમા” દારિયન દુઃખોથી પીડાય છે, સુતા” તેમના જીવનને અંત દુઃખેથી જ આવે છે, “ઘરવસં” આખું જીવન તેઓ પરાધીન દશા ભેગવે છે, “ચમો વિન્નિા ” અર્થ–સંપત્તિ તથા શબ્દાદિ ભેગથી તેઓ રહિત હોય છે, “મણદિવા” નિરં. તર આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાયા કરે છે અને તે કારણે તેમને સુખને અંશ પણ પ્રાપ્ત થતું નથી, અથવા “વહુહિયા” ની સંસ્કૃત છાયા “અહુર” પણ થઈ શકે છે, તેથી તેને અર્થ એ પણ ઘટાવી શકાય કે તેઓ મિત્રાદિ વિનાના હોય છે, “#વિચક્રવી? કેઢ આદિ રેગથી તેમનાં શરીરની ત્વચા ગલિત થઈ જાય છે, “વિમવિવા” તેમને બેડોળ દેખાવ ચિત્તને ઉગકારી થાય છે, તથા ગલિત કોઢ આદિથી તેમનાં શરીર પ્રત્યે લેકે ઘણાની નજરે દેખે છે. “રવરવરફ્લામ વિર” તેમનાં શરીરને સ્પર્શ કઠોર હોય છે, તેઓ સદા ચિન્તાઓથી ઘેરાયેલા રહે છે, સૌદર્ય રહિત હોય છે, તથા તેમનાં શરીરમાં બિલકુલ તાકાત હોતી નથી, “નિરછાયાતેમનું તેજ ચાલ્યું જાય છે, “ઋજીવિવા” તેઓ વ્યક્ત-પષ્ટ વચન રહિત અને નિષ્ફળ વચન વાળા હોય છે. “ગરમાયા” તેઓ મલિને કરતાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૦૮ Page #125 -------------------------------------------------------------------------- ________________ પણ વધારે મિલન હાય છે, “ ના ” એ કારણે તેમનાં શરીરમાં દુર્ગંધ ફ્રેચા ” તેમની ચેતના શક્તિ વિશિષ્ટ ચેતના શક્તિથી ” તેએ કમનસીમ હાય છે, “ અજંતા ” મનેજ્ઞ આવતી હાય છે; 66 दुब्भगा 66 '' '' રહિત હાય છે, હાતા નથી, ,, काकस्सरा કાગડાના આવાજ જેવા કશ તેમના આવાજ હાય છે. અને તેએ “ રીમિત્રોના ’' હીન–હસ્વ, ભિન્ન—ગધેડાના સ્વરની જેમ વચ્ચે વચ્ચે ત્રુટિત સ્વરવાળા હોય છે, વિહિંસા ’” માણસો તેમની પાછળ પડીને તેમને માર, ક્રોધભર્યા શબ્દો આદિ દ્વારા વધારે દુઃખી કર્યા કરે છે. बहिरमूया ” તેએ જડ–જ્ઞાનશૂન્ય બહેરા અને મૂંગા હાય છે, 66 मम्मणा ” તેના શબ્દો સ્પષ્ટ હાતા નથી એટલે તે ખેલતી વખતે તે તાતડાય છે કે અટકી અટકીને ખેલે છે. “ વિજ્યા ” તેમની ચક્ષુ આદિ ઈન્દ્રિયો અમનેાજ્ઞ અને વિકૃત હેાય છે, “ નીચા ’” તેમની જાતિ, કુળ અને ગોત્ર અધમ હાય છે, “નીયનનિસેવિળો” નીચ લેાકેા સાથે જ તે ઉઠે એસે છે, તેમની સાથે જ તે ખાય પીવે છે તથા તેમની જ સાથે રહે છે, “ હોજળિAT સઘળા લેાકેા તેમની નિંદા કરે છે. “ મિન્ના ” અન્યના થઈને રહે છે, ૮ અતિજ્ઞાન વેન્ના” અસમાન શીલવાળા-મ્લેચ્છાચાર વાળા લેાકેાના તેઓ દાસ થાય છે “ વ્રુક્ષ્મા ” તેએ સદ્ગુદ્ધિ રહિત હાય છે, लोग वे अज्झाप समयसुइवज्जिया લાકશ્રુતિ, વેદશ્રુતિ અધ્યાત્યશ્રુતિ અને સમયશ્રુતિથી તેઓ રહિત હોય છે. લેાકાભિમત ભારત આદિ શાસ્ત્રોને લાકશ્રુતિ કહે છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથ વેદને વેદશ્રુતિ કહે છે આત્માના સ્વરૂપનું નિર્ણાયક શાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર છે. અર્હતુ પ્રવચનને સમયશ્રુતિ કહે છે “ ધર્મોનુદ્ધિવિયા ” તેએ શ્રુતચારિત્ર રૂપ ધર્માંથી દાસ ,, (C ,, t ܕܕ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૦૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ વિમુખ રહે છે. તથા “તેજ ર અઢિgr મહંતpri” મૃષાવાદીજન આ અસકપ અથવા અનુપશાન્ત મૃષાવાદથી “હલ્સમાળા રાતદિન જલતા રહે છે અને " अवमाणणपिट्ठिमंसाहिखेवपिसुणभेयणगुरुबंधवसयणमित्ताऽवक्खारणादियाइं " “” અપમાન સહન કરે છે, “સંત” દરેક વ્યક્તિ તેની પીઠ પાછળ નિંદા કરે છે, “વિવેક” દરેક વ્યક્તિ તેને ધિક્કારે છે, પિયુ મેજ” દુષ્ટ લોકે તેમના પ્રેમ સંબંધમાં ભંગાણ પડાવે છે, “મુવંધવસંચામિત્ત” ગુરુજન, બંધુજન, સ્વજન અને મિત્ર “રાવવાળાસુચારૂં” કઠેર વચને દ્વારા તેમને અનાદર કરે છે–ધાક ધમકી આપતા રહે છે અથવા તે બધા તેમને પિતાની વચ્ચેથી બહાર કાઢી મૂકે છે. “અમેરવાળારું” તેમના ઉપર લેકે ગમે તે પ્રકારનું દોષારોપણ કર્યા કરે છે. આ રીતે તે લેકે અસત્ય ષારોપણ કારક વચને, કે જે “વgારું” વિવિધ પ્રકારનાં હોય છે, “કમળો મારૂં” મનને ન ગમે તેવાં હોય છે, તથા “હિમાલૂમારું” હૃદય અને ચિત્તમાં સંતાપ પેદા કરનાર હોય છે તથા “સુદ્ધારૂં” જે તેમને આઘાત લગાડનાર હોય છે એવાં વચને “નાઝીવં” જીવે ત્યાં સુધી તેઓ “વંતિ” પ્રાપ્ત કરે છે એટલે સાંભળ્યા કરે છે. વળી બીજું શું બને છે તે કહે છે –“ ગળદ્રરાવતજ્ઞાળિદમછલીવવિમળાં તેવા એ લેકે અપ્રિય, અતિ કઠેર વચનોથી તથા “ અરે નીચ! આવું કેમ કરે છે?” ઈત્યાદિ પ્રકારની તજેનાથી, “હે દુષ્ટકર્મકારિન ! તું મારા ઘરમાંથી બહાર નીકળી જામારી સામે આવીશ મા-અહીંથી દૂર ચાલ્યો જા” ઈત્યાદિ હદય ભેદક નિર્ભર્સનાથી અનાદર પામેલ તે દીન વદનવાળા તથા વિકૃત મન વાળા તથા “યુમોબાતથા જીવન પર્યન્ત સારૂં ભેજન પ્રાપ્ત નહીં કરનારા હલકા પ્રકારનું ભજન પ્રાપ્ત કરનારા તથા “કુવાસણા” મેલાં તથા ફાટેલાં તૂટેલાં વસ્ત્ર પહેરનારા તથા “વહીયુ” ગંદી જગ્યાઓમાં રહીને “રિ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ સંતા ઋ અનેક કષ્ટ સહન કરતા “બચંનિકજીવુવનચસંહિત્તા ’ ઘણાંજ વધારે આકરામાં આકરાં સેંકડા દુઃખાથી દુઃખી બનેલા તે લેાકેા સેવસુહૈં ” કદી પણ સુખ પ્રાપ્ત કરતાં નથી “ નૈવ નિવુર્ં ” કે કદી પણ નિવૃત્તિ મનની શાન્તિ “ ૩વરુતિ ” અનુભવતા નથી. એટલે કે દિનરાત દુઃખ ભાગવ્યા કરે છે, આ પ્રકારનું મૃષાવાદનું ફળ કહેલ છે. ભાવા-મૃષાવાદનું ફળ બતાવતા સૂત્રકાર કહે છે કે-મૃષાવાદી વ્યક્તિ પેાતાના જીવનમાં કદી પણ સાચાં સુખ શાંતિ પામી શકતા નથી. તેઓ મૃષાવાદથી ઉપાર્જિત પાપકર્મના ઉદ્મયથી મરીને તિયચ અને નરકગતિનાં અત્યંત કઠિન દુઃખા ભાગવ્યાં કરે છે. તિય ચ ચેનિમાં જન્મ પામતા જીવાનું આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યનું અને વનસ્પતિની અપેક્ષાએ અનંતકાળનું અને નરકની અપેક્ષાએ ઉત્કૃષ્ટ તેત્રીસ સાગર પ્રમાણનું હાય છે. એટલેા સમય ત્યાં રહીને તેઓ કષ્ટ પર પરાઓને સહન કરે છે, ત્યાર પછી પણ જે પાપકમે ભાગવવાનાં ખાકી રહ્યાં હોય તેમને ત્યાંથી નીકળીને કાઈ પણ રીતે પ્રાપ્ત થયેલ મનુષ્ય ચેાનિમાં તે ભાગવે છે. તેને જે માનવ પર્યાય પ્રાપ્ત થાય છે તે બિલકુલ જઘન્ય સ્થિતિની હાય છે. તે તદ્ન જઘન્ય સ્થિતિની મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈને તેઓ કદી પણ થાડે! સરખાએ આનંદ પ્રાપ્ત કરી શકતા નથી. તેમને જીવન વ્યવહાર સત્તા પરાધીનતાની ખેડીમાં જકડાઈને ચાલે છે તેમનાં શરીરના દેખાવ એડાળ અને ઉદ્વેગજનક હાય છે. તેમના પ્રત્યે કોઈ પણ મેહ અથવા મમતા રાખતું નથી, દરેક વ્યક્તિ તેને તિરસ્કાર કર્યો કરે છે. તેમની ચેતના શક્તિ અવિકસિત રહે છે. લક્ષ્મી નહીં રહેવાથી તે સદા દુઃખી રહે છે. માગી કરીને તે જે કઇ લાવે છે તે વરસ હાય છે તેને ધરાઈ ને ખાવા પણ મળતું નથી. ખીજાના ચિત્તને પેાતાની તરફ આકર્ષી શકે તેવી મીઠી વાણી પણ તેની હોતી નથી, તેને સ્વર કાગડા જેવા કશ હોય છે. ગભ જેવી તેની માલી હાય છે, કોઈ કોઈ તા જન્માય હાય છે. કાઇ બહેરા અને મૂગ હોય છે. દુઃખમાં પણ તેને મદદ કરનાર કાઇ હાતું નથી તેને પેાતાના જેવા અધમ લેાકા સાથે જ મિત્રતા થાય છે તેમની પાસે જ તે ઉંઠે બેસે છે. તેમને ગંદાં સ્થાનામાં જ રહેવું પડે છે. સૌ તેમની નિંદા કરે છે. ખીજા લોકો હૃદયવિદારક શબ્દો સાંભળીને તેએ પોતાના મનમાં જ દુઃખ અનુભવીને શાંત રહે છે, તાત્પર્યં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ એ છે કે દુખના ભયંકરમાં ભયંકર જે પ્રકારે છે, તે તેમને ભોગવવા પડે છે. એ સ્થિતિમાં તેમનું કોઈ સાથીદાર હોતું નથી સૂ-૧પ અલીક વચન કા ફલિતાર્થ નિરૂપણ હવે સૂત્રકાર આ કારનું સંપૂર્ણ રીતે સંકલન કરીને ફલિતાર્થ બતાવે છે–“gaો લો” ઈત્યાદિ, ટીકાર્થ–“gણો તો વિનસ વિવાઓ” અલીક વચનને મનુષ્યગતિની અપેક્ષાએ આલેક સંબંધી તથા નરકગતિની અપેક્ષાએ પરલેક સંબંધી આ જે ફલરૂપ વિપાક બતાવવામાંઆવ્યું છે તેનાથી તે સારી રીતે જાણવા મળે છે કે તે “કgજ સુખવર્જિત અને “વહુવવો” અત્યંત દુઃખમય છે. “હમમો” મહા ભયજનક, અને “વદુરથrgarઢો” પ્રચૂર કર્મરૂપી રજથી ભરપૂર છે. “વાળો” દારુણ તથા “ સો” કઠોર છે. અને “માલ” અસાતા વેદનીય કર્મ સ્વરૂપ છે. “ જ્ઞાનસત્તેહિં મુવ” તે ફલવિપાક પલ્યોપમ અને સાગરેપમ પ્રમાણ કાળ સુધી જીવ ભેગવ્યા કરે છે, ત્યારે જ તે તેમાંથી છૂટી શકે છે, એટલે કે તે ફલરૂપ વિપાક એટલા લાંબા સમયે નષ્ટ થાય છે. “જય - ચિત્તા ૪ મોલ્લો અસ્થિ નિ” તે ફલવિપાક ભોગવ્યા વિના જીવ તેનાથી મુક્ત થઈ શકતું નથી. અહીં “ત્તિ ” તે સમાપ્તિ અર્થને સૂચક છે. - હવે સૂત્રકાર આ અર્થમાં પ્રત્યક્ષ પ્રમાણભૂત પરમાત્મા દ્વારા પ્રતિપાદિત હેવાને કારણે, પ્રમાણભૂતતાં દર્શાવવાને માટે કહે છે-“જીવન ” આ પૂર્વોક્ત રીતે તીર્થકર ગણધરાદિક દેવાએ તથા “નાચનં મHI વિનો વીરવર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ નામનો” તેમના પ્રમાણે જ જ્ઞાનકુલનંદન સિદ્ધાર્થના કુળને આનંદદાયક પરમાત્માસ્વરૂપ, જિન મહાવીરે કે જેમનું “વીર ” એ ઉત્તમ નામ પ્રખ્યાત છે, તેમણે “સુમં જીિવરાળરૂ વિવાi ” આ મૃષાવાદનું સ્વરૂપ બતાવ્યું છે. હવે સૂત્રકાર ઉપસંહાર કરે છે–“ Uર્થ તં વિરૂચ પિ સ્ટિચવચ” આ દ્વિતીય દ્વાર રૂપ અધર્મ વચનને જે “અદનgવમળિઘ ” લઘુસ્વક-તુચ્છાત્મા હોય છે, જે અતિ નીચ અને ચંચળ હોય છે તેઓ જ બોલે છે. “મચી ?? તે અસત્યવચન ભયકારક, “” દુઃખકર, “અTસવારં?? અપકીર્તિકારક, “વેરવ” વૈરકારક, “અતિરતિરાવોસમાવિ વિચર” અરતિ, રતિ, રાગ, દ્વેષ અને મનને કલેશ કરનાર છે. “ ચિ નિચરિતારૂગોળag૪” અલીક–નિષ્ફળ છે, નિકૃતિ, સાતિના પ્રયોગથી યુક્ત છે એટલે કે કપટ મય છે “જીવનનિવચં” જાતિ, કુળ આદિથી અધમ એવી વ્યક્તિઓ દ્વારા લેવાયેલ છે. “નિ ” કુર-એટલે કે પ્રશંસાથી રહિત છે સત્ય-અવિશ્વાસ ઉત્પન્ન કરનાર છે. “પરમતાદુરબિન્નપરમસાધુતીર્થકરો દ્વારા નિંદ્ય છે. “પોકાર ” બીજાને પીડા પહોંચાડનાર છે. “ઘરમવિષ્ણુરહિÁ ' અત્યંત મલિન આત્મ પરિણતિથી યુક્ત છે. “TE વિનિવારવઢi ” દુગતીનું વધારનાર છે. “મવપુરમવા » ફરી ફરીને જન્મ લેવડાવનાર છે. “વિપરિચિ” ચિરપરિચિત એવું તે જીવોની સાથે અનેક ભવની પરંપરા સુધી રહેનાર છે. “અજીર્થ” દરેક ભવમાં સાથે ચાલનારૂં છે “સુરત” તેનું ફળ દુરન્ત છે-કટુ ફલ દેનાર છે. “નિશિ” આ વાક્યને અર્થે આવી ગયા છે ( સૂ-૧૬) આ રીતે હિંસાદિ પંચાસવ દ્વારમાં પ્રાણવધ નામનું બીજું આસવ (અધર્મ)દ્વાર સમાપ્ત થયું. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧૩ Page #130 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન કે સ્વરૂપ કા નિરૂપણ ત્રીજા આસવ-અધર્મ દ્વારનો પ્રારંભ બીજા આસવ-( અધર્મ) દ્વારનું કથન પૂરું થયું, હવે ત્રીજા આસવ દ્વારનું વર્ણન શરૂ થાય છે. આ અધર્મકારને આગળનાં અધમ દ્વાર સાથે આ રીતે સંબંધ છે –બીજા આસવ-( અધર્મ) દ્વારમાં “ચાદરના નિર્વેરાપૂર્વક” અલીક વચનનું સ્વરૂપે પ્રગટ કરવામાં આવ્યું છે પણ તે અલક વચને અદત્ત દીધેલું લેનારી વ્યક્તિ જ બોલે છે, તથા સૂત્રકમ નિર્દેશ પણ એવો જ છે, તે કારણે મૃષાવાદનું નિરૂપણ કર્યા પછી યોગ્ય રીતે અદનાદાનનું સ્વરૂપ નામાદિ નિર્દેશ પૂર્વક આ અધ્યયનમાં બતાવવામાં આવશે. જેમ આગળના બે આસવ-(અધર્મ) કારેનું સૂત્રકારે “યાદા ચન્નાઈત્યાદિ પાંચ અન્તરો દ્વારા નિરૂપણ કર્યું છે, એજ પ્રમાણે તેઓ આ ત્રીજા આસ્રવ (અધર્મ) દ્વારનું પણ નિરૂપણ કરવા માગે છે. તેથી તેઓ સૌથી પહેલાં ક્રમ પ્રમાણે અદત્તાદાનનું “યાદશ” એ દ્વારને લઈને સ્વરૂપ કહે છે. “લૂ ! તરૂચ ઇત્યાદિ. 1 ટીકાથજંબૂ સ્વામી શ્રી સુધર્માસ્વામીને પૂછે છે કે હે ભદન્ત ! સિદ્ધિ ગતિ પામેલ શ્રી મહાવીર પ્રભુએ ત્રીજા આસવદ્વારનું કેવું સ્વરૂપ કહેલ છે? તેને ઉત્તર આપતા શ્રી સુધર્મા સ્વામી તેમને કહે છે કે- જખ્ખ ! “તરૂઘં જ ગતિનrevi” સિદ્ધિગતિને પામેલ શ્રી મહાવીર પ્રભુએ અદત્તાદાનનું આ પ્રકારનું સ્વરૂપ કહેલ છે અદત્તનું-દેવ, ગુરુ, રાજા, ગાથા પતિ અને સાધર્મી દ્વારા અર્પણ ન કરાચેલ વસ્તુનું–આ દાન-ગ્રહણ કરવું તેને અદત્તાદાન કહે છે. તે કેવું હોય છે? તે તેના જવાબમાં કહે છે–તે અદત્તાદાન “ રામયજુરતાપતસંતતિસૂઢોમમૂરું ” “હું” “આ વ્યક્તિનું દ્રવ્ય પડાવી લે “હું” તેના ઘર આદિને સળગાવી દે, “મા” તેને મારી નાખો » ઈત્યાદિ રીતે “માં” ભય બતાવીને અન્યનું દ્રવ્ય વસ્ત્ર આદિ હરી લેવું, “હજુ એક બીજા વચ્ચે કલેશ જગાડીને તેમના દ્રવ્ય આદિને લઈ લેવું, “તાસ” ઈત્યાદિ રીતે ત્રાસ પહોંચાડે, તથા “ઘરસંતા” બીજાના ધનમાં “શિક્સિ” આસક્તિ રાખવી તથા “રોમ” શૈદ્રધ્યાનથી યુક્ત મૂછભાવ તેમાં રાખવે, તે બધાં મૂ” અદત્તાદાનનાં મૂળ કારણે છે. “જાવિરમસિયં” અર્ધરાત્રી આદિ કાળ તથા પર્વતાદિ દુર્ગમસ્થાન તે અદત્તાદનનાં આશ્રય સ્થાને છે, એટલે કે જે અદત્તાદાન ચેરી કરે છે. તે ચેર સામાન્ય રીતે મધ્યરાત્રે ચોરી કરવા નીકળે છે, અને પર્વતાદિ દુર્ગમ સ્થાનમાં છૂપાઈ રહે છે, તે અપેક્ષાએ કાળ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧૪ Page #131 -------------------------------------------------------------------------- ________________ 6 ' અને દુગમસ્થાનને અદત્તાદાનનાં આશ્રયસ્થાના બતાવ્યાં છે. બો છિન્ન તરવસ્થાળવથોડ્મચ’” જે લેાકેાની વિષય વાસના નષ્ટ થતી નથી એવા લેાકેા જ અધોગતિમાં લઈ જનાર પેાતાની બુદ્ધિ દ્વારા, આ અદત્તાદાનમાં પ્રવૃત્ત રહે છે, તેથી અધેાતિમાં ગમન કરવાના કારણરૂપ વિષય લેાલુપોની જે મતિ છે તે પણ આ અદત્તાદાન માટે કારણરૂપ છે, ને અદત્તાદાન “ અતિત્તિकरं ” અપકીર્તિ અપાવનાર છે, “ બળનું ” અનાદ્વારા સેવાતું હાવાથી અનાર્ય રૂપ છે, અથવા નીતિ માથી વિરુદ્ધ હાવાથી અન્યાયયુક્ત છે. 6. छिदं "" આ અદત્તાદાન સેવનાર વ્યક્તિ એ વાતની શેાધમાં રહે છે કે આ કામ કરવા માટે આપણે કયા માર્ગે થઇને જવું જોઇએ તથા અંતર્ ” અતરની–કયા વખત આ કામને સિદ્ધ કરવા માટે અનુકૂળ થશે તેની શોધમાં રહે છે આ રીતે માણસના નિદ્રાદિપ સમયની શેાધમાં રહે છે. ‘“ વિધુર ” વિધુરની-કષ્ટ પ્રાપ્તિ આદિ રૂપ આપત્તિની,“ સળ નની રાજાદિ દ્વારા કરાયેલ ઉપદ્રવની–પણ मग्गण ” ગવેષણા-તપાસને માટે તૈયાર રહે છે. તથા ” વિવાહ આદિ ઉત્સવામાં, “ મન્નઘ્ધમત્ત પાન આદિ કરીને અસાવધાનીમાં રહેલ મસ્ત વ્યક્તિઓના તથા पसुत्त નિદ્રામાં પડેલ વ્યક્તિઓના વેંચળ ? ધનને હરી લેવાને “ શ્રાપિતળ ” આક્ષેપણ–મત્ર ઔષધિ આદિ દ્વારા ચિત્તમાં વિક્ષેપન કરવાને તથા घायण. पर ” પ્રાણા હરી લેવાને અથવા પોતાના મિત્રાદિ દ્વારા માર મરાવવાને તત્પર રહે છે. “ બાળદુચરનામ ' તે અદત્તાદાનરૂપ દુષ્કૃત્ય કરનાર જીવેાની મનેાવૃત્તિ અશાન્ત રહે છે. “ સજ્જનવદુમચ.” આ અદત્તાદાન ચાર લાકા દ્વારા જ વધારે પ્રમાણમાં સેવવામાં આવે છે. તેથી તે દુષ્કમ अकलु નિર્દય જના દ્વારા આચરત હાવાને કારણે દયારહિત હૈાય છે. તેથી ,, ,, વ્યસ 'દ (4 उस्सव મદ્ય 66 "" "< ઃઃ ગાય શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܕܙ 99 ૧૧૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ ,, ' ઃ सया साहुगर (6 સદા * ત્તિ ” કાઈ કાઇ ઃઃ "" "" યુનિળિયાચવર્કંગ. પુતિરવિશ્ર્વય' ”રાજપુરુષો દ્વારા તેના નિષેધ કરાયેલ છે. દૈનિĒ ” તથા સાધુ પુરુષા દ્વારા મહાપુરુષો દ્વારા તે સદા નિંદ્ય ગણાયેલ છે. વિયનમિત્તનળમાવાનું ” આ કૃત્ય કરનાર પુરુષોને પેાતાના અંજનાના તથા મિત્રજનાના વિયાગ થાય છે, એટલે કે તેમની અપ્રીતિનું પાત્ર બનવું પડે છે. ‘રાજયોસવદુ” તેમાં રાગદ્વેષનું પ્રમાણ સૌથી વધારે હોય છે. પુનો ચ” વળી તે ઉપૂરસમસામ” મૃત્યુ સહિત સંગ્રામનું કારક છે-એટલે કે જ્યારે ધન આદિ ચારવાને માટે ચાર કાઈને ઘેર જાય છે અને તે ઘર વાળા તેને મજબૂત સામના કરે તે ચારનું મેાત થાય છે. કમ ્ ’તેમાં સ્વચક્ર અને પરચક્રનેા ચારી કરનારને ભય રહ્યા કરે છે, વાર પોતાના જ પક્ષના માણસા સાથે તકરાર પણ થઇ જાય છે, कलह આપસમાં વાગ્યુદ્ધ-બેાલાચાલી પણ થાય છે. “ वह વધુ મારા મારીપણુ થઈ જાય છે, તે કરનારનું દુર્ગંતિ–નરકાદિમાં અવશ થઈને ગમનરૂપ વિનિપાતનું-વર્ધક હેાય છે “ મવવુમનાં ” તેના કારણે વારંવાર સંસારમાં જન્મ મરણ અનુભવવા પડે છે. “ ચિરપિંચ' ' દરેક ભવમાં આ દુષ્કૃત્ય જન્ય પાપના ઉદય સાથે રહે છે. “ અનુનય' ” તેના પ્રવાહ અતૂટ હોવાને કારણે તે જીવની સાથે અનુગત રહે છે “ તુરંત ” વિપાકના સમયે દારુણ અને દુરન્ત હૈાય છે. “તેંચ ઊધાર'.” આ પ્રમાણે ત્રીજા અધમ દ્વારનું સ્વરૂપ અહીં સુધીમાં કહેવાયુ ભાવા—સૂત્રકારે આ સૂત્ર દ્વારા અદત્તાદાન નામના ત્રીજા અધમ દ્વારનું સ્વરૂપ પ્રગટ કર્યું” છે. તેઓ તેમાં એ ખતાવે છે કે કોઇના ધનાદિનુ એવા ભય બતાવીને કે “ હું તને મારી નાખીશ, હું તારા ઘરને આગ લગા ડીશ ’” એવું કહીને ધનાદિકનું હરણ કરી લેવુ' તે અદત્તાદાન છે. આ મદત્તાદાનનું કારણ લાભ તથા બીજાના ધન પ્રત્યેની લાલસા હોય છે આ બધી વાતનુ તાત્પય એ છે કે કોઇ આપણને વસ્તુ ન આપે તેનું હરણ ,, કરવું તે ર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ,, ૧૧૬ Page #133 -------------------------------------------------------------------------- ________________ ચારી કહેવાય છે. તે ચારીના જેટલા નિમિત્તો હોય છે તેમને પણ કારણમાં કાર્યના ઉપચારથી ચારી રૂપ જ માનવામાં આવે છે. ખીજાની ભૂલથી પડી રહેલી, ભૂલાઈ ગયેલી, પડી રહેલી, અને થાપણ રૂપે મૂકેલી વસ્તુનું હરણ કરવું કે તેમને પચાવી પાડવી તે બધા અદ્યાત્તાદાનના જ પ્રકાર છે. તે અદત્તાદાન હિંસાદિ પાપાની જેમ ચારાને નરકાદિ દુતિયામાં ગમન કરાવનાર હોય છે।સૂ૦૧૫ હવે સૂત્રકાર यन्नाम ” એ દ્વારને લઈને અદત્તાદાનનાં નામેા પ્રગટ કરે છે-“ તÇચ નામાનિ ” ઇત્યાદિ પર અદત્તાદાન કે તીસ નામોં કા નિરૂપણ ,, ટીકા--“ તસ ચ આગળ બતાવવામાં આવેલ સ્વરૂપ વાળા અદ ત્તાદાનનાં “ ગોળાઈ ' ગુણ પ્રમાણે “ સામાજિ ” નામ “ સીસું હુંત્તિ ” ત્રીસ છે. “તું હ્રદા” તે આ પ્રમાણે છે–(૧) પરહત–અનુમતિ વિના ખીજાની વસ્તુ લેવી, (૩)‘“ ' કિ ” ચારી (૨) પટ્ટુ : "" િ કૂરિષ્કૃત, (પ) ‘“ વરØામો ” પરલાભ, (૬) “ સંજ્ઞમો ’’ અસંયમ, , વધળમિ શેટ્ટી ” પરધનગૃદ્ધિ-પરધનની લાલસા, (૮) ‘“ હોટિ ” લાલુપતા, (૯) “ đèત્તનું ” તકરતા, (૧૦) લવારો ’’– અપહાર, (૧૧) हत्थहुत्तणं હસ્તલાઘવ, (૧૨) ‘‘પાવÆvi ” પાપકર્મ કરણ, (૧૩) ,, ‹ àવિજ્જ ” સૈન્ય, (૧૪) “ ફ્ળવિવળારો ” હરણવિપ્રણાશ, ( ૧૫) “આર્ ,, ,, તું ” (0) 66 26 66 દ અત્તું ” અદત્ત, (૪) ‘ ,, यणा આદાન, (૧૬) “ધળાં હું વળા ” ધનની લેાપના, (૧૭)‘‘અન્વષયો ’ અપ્રત્યય, (૧૮) “ બોવીજો ” અવપીડ, (૧૯) ‘‘ બોğવો ” અવક્ષેપ (૨૦) “ જીવ્યો” ઉલ્લેપ, (૨૧) ‘વિğયો” વિક્ષેપ, (૨૨) “વા” કૂટતા (૨૩) જીમસી ચ” કુલમષી, (૨૪) “ વા ” કાંક્ષા (૨૫) CC tr लालप्पणं पत्थणा ' શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ,, य લાલપન પ્રાર્થના (૨૬) आससणा य वसणं " આશસના વ્યસન, ઃ ,, ,, (૨૭) રૂ∞ામુચ્છાચ ’ઈચ્છામૂર્છા, (૨૮) “ સદ્દાનેફ્રી ય ” તૃષ્ણાગૃદ્ધિ, (૨૯) નિવૃત્તિમાંં ” નિકૃતિક, અને (૩૦) ‘“ અવરોત્તિ વિચ ” અપરોક્ષ 66 ,, ઃઃ ?? तस्स આ પ્રમાણે કે જેમાં “ વિજિજીસમવર્તુહÇ ’” પ્રાણાતિપાતાદિક પાપ, યુદ્ધ મિત્રદ્રોહ આહિરૂપ મલિન ક વધારે પ્રમાણમાં રહે છે. “અતિના ૧૧૭ Page #134 -------------------------------------------------------------------------- ________________ વારત” અદત્તાદાનના “gયાન વાણિતે ચોરી આદિ “તીસં” ત્રીસ “નામધેનાળિ” નામ “ હૃત્તિ” છે, ભાવાર્થ(૧) ચોરી કરવી તે ચાર લોકેનું કાર્ય છે. તેથી અદત્તાદાનનું વૌરિવા” નામ છે. (૨) ચેરી કરનારા પૂછડ્યા વિના જ બીજાનાં દ્રવ્યનું હરણ કરે છે, તેથી તેનું નામ “પહૃત” છે (૩) ચેરેને બોલાવીને કોઈ પિતાનું દ્રવ્ય દેતું નથી, તેથી તેનું નામ “બત્તછે. (૪) નિર્દય બનીને જ ચારી કરાય છે, સદય થઈને નહીં, માટે જ તેનું નામ “ત્તિ ” (૫) તેમાં બીજાના દ્રવ્યને લાભ (પ્રાપ્તિ) થાય છે, તેથી તેને “ઢામ” કહેવામાં આવે છે. (૬) આ કૃત્ય કરતી વખતે ઇન્દ્રિયને સંયમ રહેતું નથી અને વાણી સંયમ પણ રહેતો નથી. તેથી તેનું નામ “અસંચ” છે. (૭) તે કરનારને પરધનમાં વૃદ્ધિ-લાલસા થાય છે, તેથી તેનું નામ “પરધન વૃદ્ધિ” છે. (૮) તેનાથી પરિણામોમાં–વૃત્તિમાં લુપતા વધારે પ્રમાણમાં રહે છે, તેથી તેનું નામ“ ચ” છે. (૯) તસ્કરેની તે વૃત્તિ ભાવના હોય છે, તેથી તેનું નામ તતા ” છે. (૧૦) તેમાં ધનનું અપહરણ થાય છે, તેથી તેનું નામ છે (૧૧) પરધન ચેરવામાં હાથની કુશળતા કામ આવે છે, અથવા પરધનની ચેરીથી હાથમાં લઘુતા-નીચતા પ્રવેશે છે. તેથી તેનું નામ દૃરતસ્કવૃત્વ છે. (૧૨) તે કૃત્ય પાપકૃત્ય હોવાથી તેનું નામ વાપર્યા છે. (૧૩) પર. ધનનું અપહરણ કરવાથી હરનારને નાશ થાય છે, તેથી તેનું નામ હરિ પ્રારા છે (૧૫) બીજાની અનુમતિ વિના જ તેમાં ધન આદિ ગ્રહણ કરાય છે, તેથી તેનું નામ બદાર છે. (૧૬) બીજાના દ્રવ્યનું હરણ કરવું એ જ દ્રવ્યને વિનાશ ગણાય છે, તેથી તેનું નામ પવિછેર છે. (૧૭) કેઈપણ માણસ ચોરેને વિશ્વાસ કરતા નથી એ રીતે અવિશ્વાસ જનક હોવાથી તેનું નામ “ચા” છે. (૧૮) દ્રવ્યનું અપહરણ થવાથી અન્યને પીડા થાય છે, તેથી પીડાનું કારણ હેવાથી તેનું નામ “મા ” છે. (૧૯) પરધનનો આ ક્રિયાથી નાશ થાય છે, એટલે કે ચેર કે ગમે તે પ્રકારે તેને વેડફી નાખે છે. આ પ્રમાણે તે દ્રવ્યને વિચછેદ કરાવનાર હોવાથી તેનું નામ “પૂરતુદાવિછે” છે(૨૦) તે ચેરાયેલું દ્રવ્ય તેના માલિકના હાથમાંથી ચાલ્યું જઈને શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧૮ Page #135 -------------------------------------------------------------------------- ________________ ચેના હાથમાં જાય છે, તેથી તેનું નામ રૂપ છે. (૨૧) ચોર તે દ્રવ્યને ચેરી જઈને અસુરક્ષિત હાલતમાં ગમે ત્યાં મૂકી દે છે. તેથી તેનું નામ વિક્ષેપ છે. (૨૨) ચોર ચોરી કર્યા પછી જ્યારે તેના ભાગ પાડે છે ત્યારે ત્રાજવા આદિથી વધારે કે ઓછું તોલે છે–એક સરખા ભાગ પાડતા નથી, તેથી તેનું નામ કૂટતા છે (૨૩) આ કૃત્ય કરનારનાં કુળને કલંક લાગે છે, તેથી તેનું નામ કુમષ છે. (૨૪) અદત્તાદાન ગ્રહણ કરવામાં બીજાનું દ્રવ્ય હરી લેવાની તૃષ્ણા રહે છે, તેથી તેનું નામ ક્રાંક્ષા છે. (૨૫) ચેર ગહિત જ૫ના કરે છે. એટલે કે ચોરી કર્યા પછી પણ પિતે ચોરી કરી છે, તે વાતને સ્વીકાર કરતો નથી, પણ તેને છૂપાવવાનો પ્રયત્ન કરે છે, તથા જ્યારે તેઓ ચોરી કરવા ઉપડે છે ત્યારે પિતાના કેઈ ઈષ્ટ દેવની પ્રાર્થના કરીને જ જાય છે તેથી તેનું નામ ઢાઢવન અને પ્રાર્થના છે. (૨૬) તે કૃત્ય વિનાશનું કારણ હોવાથી વિના શનુંરૂપ અને સઘળી આપત્તિનું કારણ હેવાથી વ્યસનરૂપ છે, તેથી તેનું નામ માસના અને ચાર છે. (૨૭) તે કૃત્ય કરનારને પરધનનું હરણ કરવાની અભિલાષા રહે છે, તેથી તેનું નામ રૂછો તથા પારકાનું ધન ગ્રહણ કરવાની તેમાં અત્યંત આસક્તિ રહે છે, તેથી તેનું નામ મૂર છે. અપ્રાપ્ત દ્રવ્ય મેળવવાની ઈચ્છા તથા પ્રાપ્ત થયેલ દ્રવ્યને વિનાશ ન થાય તેવી ઈચ્છા તે અદનાદાનના હેતુ હોવાથી તેનું નામ તૃણાદ્ધિ છે. (૨૯) ચેરી એક પ્રકારનું કપટ ચુકત કૃત્ય હોવાથી તેનું નામ નિતિ છે. (૩૦) ચેરી કરતી વખતે ચાર કોઈની નજરે પડતું નથી તેથી તેનું નામ મોક્ષ છે સૂ-રા પશ્ચમ અન્તરગત તસ્કરોં (ચોરો) કા વર્ણન ચન્નાન” નામનું બીજું અંતર વર્ણવીને હવે સૂત્રકાર “વિ જ કુર્વત્તિ TIT” એ પાંચમાં અન્તર્ધારગત ચેરનું વર્ણન કરે છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧૯ Page #136 -------------------------------------------------------------------------- ________________ “તું પુળ ” ઇત્યાદિ. ' ટીકા-તં ઘુળ ચોચિ' તકા દરે ત્તિ ” આ ચારીનું કૃત્ય ચેર લોકો કરે છે. “વરબ્બા” તે ચારા બીજાનું દ્રવ્ય હરી લેનાર હેાવાથી તેમને પરદ્રવ્ય હર કહેવામાં આવે છે “છેયા” ચારલેાકેા પેાતાના ચારી કરવાના કાર્ય માં નિપુણ હાય છે. ચાર સદ્ગુરુવઘા” વારવાર ચારી કરતા રહે છે તેથી તેઓ ચારી કરવાના અવસરના જાણકાર હાય છે. “ સારૂત્તિયા ” અન્યનું દ્રવ્ય હરી લેવામાં તેમનું માનસિક ખળ ઘણું જ તીવ્ર હોય છે. ” તેમને આત્મા लहुस्सगा અતિશય તુચ્છ હાય છે, તથા બીજાના દ્રવ્યનુ અપહરણ કરવાની તેમની અમાિ” અતિશય લાલસા હાય છે, તેથી તેએ મહેચ્છાવાળા છે. “ હોમવસ્થા ” તેએ લેાભથી અતિશય વધારે જકડાયેલાં અંતઃકરણ વાળા હાય છે. 66 બોવીના '' તેમની ખેાલવાની રીત એવી હાય છે કે જેથી તેએ તેમને જોનારની નજરે જલ્દી ચોર રૂપે દેખાતા નથી. “નેદિયા ” તેઓ પરદ્રવ્યમાં અતિશય લેાલુપ હાય છે “મિર” ધનાદિના લાભમાં પડીને તેઓ મરણની પણ સન્મુખ રહે છે-તેમને માતની બીક લાગતી નથી. અથવા ચોરી કરવા જતાં તેમાં આડખીલી રૂપ થનારને મારી નાખે છે. “ બળમંના ' તેમની પાસે કોઈ નું લેણુ હાય તે તેઓ તે ચુકવતા નથી. “ મળસંધિયા ” તેએ પેાતાના ઇષ્ટ મિત્રાદિ તરફ પણ પ્રેમ રાખતા નથી, તેમના પર સ્નેહ રાખવાથી અથવા તેમના સ્નેહ પ્રાપ્ત કરવાથી તેઓ રહિત હોય છે. “રાચવુંદુરી” રાજનીતિથી વિરુદ્ધનું તેનું આચરણ હમેશાં રહેછે. “ વિસનિ‰ઢોળવલ્લા ” રાજ્યમાંથી તેમને હાંકી કાઢવામાં આવે છે તેથી તેએ લેાકખાહ્ય હાય છે. ૮ उद्दहगगामघायगपुरघायगपंथघायगआदीवगतित्थभेयया ” “ उद्दहग ” તે ભારે દ્રોહી હાય છે, જેમના ઉપર તેમની વક્રદ્રષ્ટિ પડે છે તેમની સલામતી રહેતી નથી. “ નામધા ચ’” તેઓ ગામેાનાં ગામા નષ્ટ કરી નાખે છે. “ પુવાચન ” નગરોના નાશ 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૨૦ Page #137 -------------------------------------------------------------------------- ________________ ” એ જ 4: કરી નાખે છે, " पंथघायगा દ્રવ્ય હરીલેવાને માટે તેએ પ્રવાસીએને જોત જોતામાં મારી નાખે છે. “ ગીવન ” ઘર વગેરેમાં આગ લગાડે છે, “ સિન્થમેથા ” યાત્રાળુનાં દ્રવ્યને પણ લૂંટી લે છે, “ દુર્વ્યસવત્તા” ચોરી કરવામાં તેમને હાથ એટલેા કુશળ હાય છે કે તે જોત જોતામાં અન્યનુ ધન ચોરી લે છે. " खंडर क्खत्थी चोरपुरिसचोरसंधिच्छेयया य પ્રમાણે જે ખંડરક્ષ-શુલ્કપાલ હાય છે-જે ઘૂસખારી કરનારા ( લાંચ લેનાર ) હાય છે તેમને ચોર ગણવામાં આવે છે. સ્ત્રીચાર-સ્ત્રીઓની પાસેથી દ્રવ્ય ચોરનારા, અથવા સ્ત્રીઓને ઉપાડી જનારા અથવા સ્ત્રીના વેશમાં જઇને ચોરી કરનારા હાય છે, એ જ પ્રમાણે પુરુષચોર પણ હોય છે- પુરુષોની પાસેથી દ્રવ્યાદિકને ચોરનારા, અથવા પુરુષોને દગા દઈને ગમે ત્યાં લઈ જનારા, અથવા પુરૂષના વેશમાં જઇને ચોરી કરનારા હોય છે, સંધિચ્છેદક–દિવાલ આદિમાં કાણું પાડીને ચોરી કરનારા હાય છે, İઝિમેઘના ” ગ્રન્થિભેદક -ખિસ્સા કાતરે છે, ‘‘ વર્घणहरणलोभावहार अक्खेवी પરધનહરણ લાભાપહારાક્ષેપી હોય છે-પરધનનું હરણ કરનારા, હત્યાકરીને ધનનું હરણ કરનારા. વશીકરણ મંત્રથી વશ કરીને ધનનું અપહરણ કરનારા હોય છે, डकार निम्मद्दग गूढचोर गोचोर असचोरदासीचोरा य हडकारग ” બળાત્કારથી ધનને હરી લેનારા, ‘નિમ્ના ” નિર્માંક-યુદ્ધ કરીને ધનને હરી લેનારા. “શૃચોર ” ગુપ્તરીતે રહીને પરનુ ધન હરી લેનારા, “ોવર” ગાયનુ અપહરણ કરનારા, “ અસરો ” ઘેાડાની ચોરી કરનાર, “સીત્તેર ” દાસીની ચોરી કરનાર, “દુષોરાય ’ એકલા જઇને પારકાના ધનનું હરણ કરનારા “ બોત્તપરાયા ઓકિંવન सत्यधागविलकोलीकारगा य “ બોન ” આકષક-બીજાના ઘરમાંથી દ્રવ્યાદિની ચોરી કરવાને માટે મીજા ચોરાના સાથ લઇને ચોરી કરનારા, અથવા ચારેલા ધનને બીજી જગ્યાએ લઇ જનારાં, અથવા શરીર આદિ પરથી આ ભૂષણા હરી લેનારા, હું સવાચા '' સંપ્રદાયક-ચારાને પાતાના ઘરમાં આશરે આપીને ભેજન આદિ દેનારા, અòિપક તે પણ ચાર જ હોય છે, સાધાતક—જનસમૂહની હત્યા કરનારા, ખિલકાલીકારક-બીજાને ફસાવવાને માટે વિશ્વાસ ઉત્પન્ન કરે તેવાં વચનેા ખેલનારા, निग्गहविप्पलुगा " શસ્ત્રાદિના ભય બતાવી બીજાને અટકાવીને લૂટી લેનારા, बहुविहणिकरणबुद्धी ' તથા અનેક પ્રકારની ચારી કરવામાં કુશળ બુદ્ધિવાળા હાય છે. એવા ‘ તે અળેય નમાજ઼ી પરત સુહિઁ ને વિદ્યા” એ બધા લેાકેા તથા તે સિવાયના ખીજા 23 << ?? 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ,, 6: '' "( ૧૨૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ લેકે કે જે બીજાના દ્રવ્યનું અપહરણ કરવાના કાર્યમાં વિરતિભાવથી રહિત હોય છે–તે કાર્યમાં લીન હોય છે તે બધાને ચેરની શ્રેણીમાંજ મૂકવા જોઈએ સૂ૦૩ આ રીતે “જે અદત્તાદાનનું સેવન કરે છે ? તે પ્રકારના આ પાંચમાં અન્તર્ધારનું કથન કરીને હવે સૂત્રકાર “ચથ ૨ કૃત” તે ત્રીજા અન્તર્વારનું કથન કરે છે-“ વિડવઢવામા€T” ઈત્યાદિ પરધનલુબ્ધ રાજાઓં કે સ્વરૂપ કા નિરૂપણ ટીકાર્થ–“વિજયરિમા” વિપુલ સિન્ય અને પરિવાર વાળા “વૈવસાવાળો” અનેક રાજાએ “ઘરધમિ દ્ધા” પરધનમાં આસક્ત તથા “HU વે તંતુ” પિતાની પાસેના દ્રવ્યથી અસંતુષ્ટ અને “સુ” લેભયુક્ત થઈને “ઘરઘ@ g” બીજાનું ધન પ્રાપ્ત કરવાને માટે “પવિતા” બીજા રાજાના પ્રદેશ ઉપર “uિiતિ” આક્રમણ કરે છે, તથા “વારા સત્ત. -ૉજીસTT” હાથી, રથ, અશ્વ અને પાયદળ એ ચતુરંગી સેના સહિત અને “ નિરિઝવવજ્ઞોહનુદ્વ ચ” સ્થાયી રીતે કરેલ અથવા દૃઢ નિશ્ચયવાળા અને યુદ્ધ કરવામાં આદરભાવ રાખનારા પ્રશસ્ત ચોદ્ધાઓની સાથે અને મમમિતિ ક્વિહિં” “હું જ એક વીર છું” એ પ્રકારના ગર્વવાળા નૈ િસિન્યથી “સંપરિવુ” પરિવૃત-યુકત થઈને “ઘમસાહસૂલાકારTહસ્ટટ્યૂહારિદ્દિ” પદ્માકાર બૂહવાળા, શકટબૂહવાળા, સૂચીભૂવાળા, ચકબૂહ વાળા, સાગર ઘૂહવાળા અને ગરુડ આદિ ધૂહવાળા, “ગળખું” સિન્યથી પ્રતિપક્ષી સિન્યને “૩ાંતા” ઘેરી લઈને “મહમૂય” પિતાના હુમલાથી તેને હરાવીને “પરંપારૂં” પરધનનું “હૃતિ ” હરણ કરે છે . સૂ. ૪ જે બીજા રાજાદિકે પરધન આદિનું હરણ કરે છે તેમનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે –“અરે” ઈત્યાદિ ટીકાઈ_“અવરે બીજા કેટલાક રાજાઓ “પ દ્ધસ્ટ” જે રણશીર્ષલબ્ધરણ્યવાળા હોય છે દુશ્મનની હત્યા કરવામાં નિપુણ હોય છે “સંજામં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૨૨ Page #139 -------------------------------------------------------------------------- ________________ અર્થાત ” તેઓ જાતે જ રણસંગ્રામમાં ઉતરી પડે છે-યુદ્ધ કરવાને તૈયાર થઈ જાય છે, એવા તે રાજાઓ “સદ્ધવરર૩પરિચ-ચિંધપટ્ટફિયાવહળા” “સન્ના' પહેલાં તે યુદ્ધની સામગ્રી સજ્જ કરાવે છે, પદ્ધપઢિચર” બખતર પહેરીને પિતાના શરીરને સુરક્ષિત બનાવે છે. “૩rgકિય વંધપદ” મસ્તક પર લાલ પદિ આદિ ખાસ ચિહ્નને મજબૂત રીતે બાંધે “ચાપદના ” દુશ્મનને નાશ કરવાને માટે બાણ આદિ આયુધ અને તલવાર આદિ શસ્ત્ર પિતાની પાસે રાખે છે “માઢીયાવMરિયા માઢીશરીરના રક્ષણ માટેનું એક સાધન, અને ઉત્તમ બખતરથી પિતાના શરીરને આચ્છાદિત કરે છે, “વિશ્વનાસ્ટિવા” તેમના શરીર પર લેઢાનું બખતર બાંધેલું હોય છે, “જનિકા” તેઓ કાંટાળાં કવચથી યુક્ત હોય છે, કારામ તોળા” તેમનાં વક્ષસ્થળ પર તૂણીર–ભાથા બાંધેલા હોય છે. તે ભાથામાં બાણે ઉર્ધ્વમુખ રહે તેમ, ડોકની પાસે ભરેલાં રહે છે. આ રીતે પહેલાં સજજ થઈને કેટલાક રાજાએ યુદ્ધ કરવાને માટે રણમેદાનમાં “ શરૂવચંતિ” ઉતરી પડે છે, એ પ્રકારને સંબંધ અહીં સમજી લેવાને છે. જે યુદ્ધમાં રાજા ઉતરે છે તે યુદ્ધ કેવું હોય છે? તેના જવાબમાં કહે છે – જે રણમેદાનમાં “પારિવહસ્ટા” નિર્દય ધનુર્ધારીઓ દુશ્મનના શસ્ત્ર પ્રહારોને રોકવાને માટે પોતાના હાથમાં ઢાલ રાખે છે, તથા “જયપા ” શત્રુના શસ્ત્રોનો મુકાબલે કરવાને માટે તેઓ પોતપોતાની સેનાને એક વિશિષ્ટ પ્રકારની વ્યુહ રચનામાં ગોઠવે છે, તથા “રમ” અન્ય લડવાનશેખ જ્યાં ખૂબ રહે છે. હર્ષ અથવા વેગથી જે યુક્ત હોય છે એવા “વાવ ધનુર્ધારીઓ દ્વારા જ્યાં “જિસુનિસિયસરવર” અતિશય તીણ બાણોની વૃષ્ટિ વાદળાંઓ દ્વારા “વાયું ચંતઘારધારાનિવારમ” પ્રચંડ વેગવાળાં મેટા કરાની વૃદ્ધિની જેમ કરાય છે. તથા જે સંગ્રામ “રાજુમંદ” અનેક ધનુષથી અને મંડલા (તલવારથીવિશેષ)થી “સંવિચ-૩રસ્ટિય ત્તિ” સજ્જ કરેલ ઉચ્છલિત શક્તિયોથી ( એ નામનાં શસ્ત્ર વિશેષેથી) “ના” કનકેથી બાણથી, “વામmદિર વેરા” ડાબા હાથમા રાખેલ હાલોથી, “નિર્મઠ નિશિવા” તીક્ષ્ણ બનાવેલ ખડૂગોથી “પરંત” પ્રહાર કરવામાં વપરાતા “શું” ભાલાઓથી “ તોમર, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૨૩ Page #140 -------------------------------------------------------------------------- ________________ તેમરથી-ગુરજોથી, “ક” ચક્રોથી, “ના” ગદાઓથી, “સુ” પરશુઓથી, “સુર” મુસળેથી, “ ” હળેથી, “સુ” ત્રિશુળથી, “ગુરુ લાઠીઓથી, “મિહિપા?’ ભિદિપાલ (ગફણ)થી, “સરવઢ” સમ્બલેથી, (તે એક શસ્ત્ર છે. તે લેઢાના દંડા જેવું હોય છે અને તીર્ણ અણીવાળું હોય છે. તેને ગુજરાતીમાં કેશ કહે છે) “દિલ” પશિથી (પટિશ ભાલાના આકારનું શસ્ત્ર હોય છે) ચમેંટેથી (ચર્મ બદ્ધ પાષાણ મહા અસ્ત્ર વિશેશથી) “ઘ” ઘણથી, “મો મૌષ્ટિકથી ( મુષ્ટિ પ્રમાણ અસ્ત્ર વિશે મોરાર” મગદળેથી, “વરક્રસ્ટિ” વર પરિધેથી-(લેહબદ્ધ લાઠીઓથી “વંતરથર’’ યંત્ર પ્રસ્તરેથી (ગફણ આદિ સાધનથી ફેંકાયેલા પથ્થરોથી) “સુર” ઘણથી (એક પ્રકારના મગદળેથી) “તોન” તૂણીથી (ભાથાએથી) “વેકુણીઓથી (એક પ્રકારનાં શસ્ત્રો) “વીસ” પીઠેથી –યંત્રરૂપ અસ્ત્ર વિશેથી) “ જિ” યુક્ત રહે છે. એવા તે ભયંકર સંગ્રામમાં કેટલાક રાજાએ પરધનનું હરણ કરવાને માટેજ ઉતરે છે. સૂપા પરધનમેં લુબ્ધ રાજાઓ કે સંગ્રામ કા વર્ણન હજી પણ સૂત્રકાર સંગ્રામનું વર્ણન કરે છે-“રૂ ” ઈત્યાદિ ટીકાર્થ–“ી”બને તરફ જેને ધારે છે તેવાં બેધારા “પર” ખડગ વગેરે અનેક શસ્ત્રો જે “િિમિતિ” અતિશય ચળકતાં છે, અને “વિવંત” શત્રઓ તરફ ફેંકવામાં આવે ત્યારે “વિક્રુઝર” વિજળી જેવાં ચમકે છે, એવાં શસ્ત્રોએ વિરાસ-પૂનહત” આકાશને પિતાના જેવું પ્રકાશિત બનાવી દીધું છે, એટલે કે જે ચકચકિત અતિ તીણ ચળકતાં શસ્ત્રોથી આકાશ મંડળ ચળકતું બની રહ્યું છે એવા સંગ્રામમાં “ઢપણે ” તથા જેમાં શસ્ત્રો નજરે પડે છે તથા જે “મહાર' મહાસંગ્રામમાં વાગતા સંઘ” શંખેથી, મેરી” રણભેરીએથી, “વરતૂરપ૩ર” સ્પષ્ટ ધ્વનિવાળાં મુખ્ય મુખ્ય સૂર્ય – વાજિંત્રોથી, “પપ હાનિનામી?” વાંગતા ઢોલના ગંભીર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૨૪ Page #141 -------------------------------------------------------------------------- ________________ ,, 6. છે. k ,, ,, हय 66 ?? '' ,, 66 નાદથી, “ નંદ્દીચ ’” આનદિત બનેલા જોશીલા વીરાના અને 'पक्खुभिय ક્ષેાભ પામેલ કાયર જનેાના વિકરુષોત્તે ’વિપુલ આવાજથી વ્યાપ્ત થઈ ગયું . हयगयरह जोहतुरियपसरियर युद्धयतमंधयारबहुले તથા ઘેાડાના, “ચ ” હાથીઓના, “TMTM” રથાના “ લૌદ્દ ” ચેદ્ધાઓના ઉચ સમ ” પગના અત્યંત આઘાતથી ઉડીને ‘સુચિવલચિ ’” ઝડપથી ફેલાયલી “ Ô ધૂળથી જ્યાં બંધાવતુછે” અતિશય અંધકાર થઈ ગયા છે, “ ાચનરનચળ ચિચવાછરે ” કાયર લોકાનાં નયન અને હૃદયને જે વ્યાકુળ કરી રહેલ છે, ‘‘વિદ્યુજિય’” અહીં તહીં લટકતા उक्कडवर ” ઉત્તમાત્તમ मउड મુગટાથી, નીલ” કિરીટાથી-ત્રણ શિખરવાળાં શિરાભૂષણાથી, ‘‘'' કુ’ડળાથી “કડુામ” નક્ષત્ર માલાકાર ભૂષાથી, આરોત્રિ' જે આડંબર યુક્ત બનેલ છે. “વાસ” દૂર દૂર હાવા છતાં પણ નજરે પડતી એવી પાન ’” વિશાળ પતાકાએથી, “ જીિય ’” ઉંચી રાખેલી એવી धय ,, લઘુપતાકાઓથી, જૈનયંતી 2 વિજય સૂચક ધ્વજાઆથી, તથા “વામ’’ ચામરાથી અને “ ંતઇત્ત” ચંચળ છત્રોથી કરાયેલ “ અંચચાર ” અંધકારથી જે ‘iો” ગહન થઇ ગયું છે, તથા જ્યાં હેસિય” ઘેાડાઓની હણુ હણાટીના આવાજ થઇ રહ્યો છે, “દ્ગુિરુનુહા” હાથીઓની ગુલગુલાહટ થઇ રહી છે, रहणवणाइय આમ તેમ દોડતા રથાના ધણધણાત જ્યાં ચાલી રહ્યો છે, “ પાર હ્રાન્ડ્સ ” પદાતી–પાયદળના જ્યાં હર હેરાટ હર હર ” એ પ્રકારના ભયંકર ધ્વનિ ચાલી રહ્યો છે, “ બાજોયિ ' જ્યાં વીરા પાત પેાતાની ભુજાઓનું આલ્ફાલન કરી રહ્યા છે— ફટકારી રહ્યા છે સીત્તાય ” સિંહના જેવી ગર્જના જ્યાં થઈ રહી છે, “ દિત્તિય ” · સીસી ’ એવા જયાં સિત્કાર શબ્દો થઇ રહ્યા છે. તથા “નિપુ” ચાન્દ્રાએ દ્વારા વિરૂપ ઘાષ જ્યાં કરાઇ રહ્યો છે, “ શિધ્રુવ ચસદ્ ’’ આનંદથી ફુલાઈ ગયેલા સૈનિકો જ્યાં પાત પેાતાના કંઠમાંથી ઉત્કૃષ્ટ ગના જેવા શબ્દો કાઢી રહ્યા છે, “ મીમઙ્ગ ” તે કારણે ત્યાં મેઘ જ ગર્જના કરી રહ્યો હાય તેવું લાગે છે. सय राहहसंतरुसंतकलकलरवे” “ संत હસતા તથા સંત ” કાપાયમાન થયેલ સૈનિકાના सयराह એક સાથે જ્યાં “ હવે ” કલ કલ શબ્દ-ધ્વનિ થઈ રહ્યો છે, તથા જ્યાં સૈસનકા “ आणि य वयण ” પાત પેાતાનું મુખ ઘેાડાં પ્રમાણમાં ફુલાવીને મની રહેલ છે, તથા “ મીમ ” ક્રોધના આવેશમાં તપેાતાના અધષ્ઠાને ** ?? ઃઃ 66 ' ' ,, ,, 6 ,, ૬ ’ક્રોધથી ઉગ્ર ભયંકર રીતે જ્યાં તેઓ દૃઢતાથી કરડી રહેલ 66 दसणाधरोगा ,, 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર (6 (6 (C "2 ૧૨૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ છે, તથા “ક્વાણુ નરે” દુશ્મદળના સૈનિકો ઉપર પ્રહાર કરવાને માટે જ્યાં સુભટોના હાથે ચાલી રહ્યા છે, તથા “કમરિસંવાતિવરનિદારિત છે” જ્યાં “અ” વીરાની બન્ને આંખ “અસિવ” ક્રોધાવેશથી નિરિત” અપલક -પલકારા રહિત થઈને “ત્તિ વત્તા અત્યંત લાલ બની રહેલ છે, તથા “વેરિટ્રિ” વિરવૃત્તિથી “યુદ્ધ” કોપાયમાન થયેલ સુભટ દ્વારા “વોદિય” કરાતી “તિવી” પિત પિતાની ત્રણ રેખાઓ “ત્રિવી” (કે પાયમાન થતાં કપાળમાં પડતી કરચલીઓ) તથા “પુમિટિચ” જ્યાં ભમર-ભ્રકુટી કપાળે ચડી ગઈ છે, તથા “વારિખ નતાવિમવિ મિચઢે” દુશ્મનના મારવાને આતુર બનેલા અનેક હજાર સુભટેનાં પરાક્રમથી જ્યાં દુશ્મનના સૈન્યને શક્તિ હીન કરવામાં આવી રહ્યું છે, એવા સંગ્રામમાં કેટલાક રાજાઓ ઉતરે છે, એ સંબંધ સમજી લેવાને છે સૂ૦૬ તેઓ તેવા સંગ્રામમાં ઉતરે છે તેનું વધુ વર્ણન કરે છે– “said તુળઇત્યાદિ. ટીકાઈ–“ વાંતસુધારવવિચામામડે * હણહણાટી કરતા ઘડાથી અને રથોની મદદથી જ્યાં જલદીથી સૈનિકોને મોકલાઈ રહ્યા છે, તથા “ સાવિ છેચઢાવવાણહિર ” જે યુદ્ધ કરવાને તૈયાર થયેલા એવા નિપુણ સુભટના ચાતુર્ય પૂર્ણ પ્રહારોથી યુક્ત છે “સપૂસિચવાતુનુચતથા જેમાં આનંદિત બનેલા સુભટે આનંદની અધિક્તાથી પિત પિતાની ભુજાઓ ઉચી કરી રહેલ છે. “મુદ્દાસપુરવઢવદુજે” તથા જેમાં સુભટના મુક્ત હાસ્યને ધ્વનિ તથા બીજાને નામ દઈને બેલાવવાના શબ્દો દ્વારા ભારે કેલાહલ મચી રહ્યા છે, તથા જેમાં યુદ્ધાઓનો સમૂહ “THTTહિર” શસ્ત્રોના ઘાને રોકવાને માટે ચમમય પટ્ટ વિશેષોને, ફલકોને–ઢાલોને ધારણ કરે છે. તથા બખતર આદિ આવરણોથી સજજ રહે છે. તથા “જાવ. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૨૬ Page #143 -------------------------------------------------------------------------- ________________ રત્યંત” જેમાં એક યા બીજા દ્ધાના હાથીને મારી નાખવાને માટે, અથવા તેના પર સવાર થવાને માટે આતુર રહે છે, તથા જેમાં “રિયા૪મeદુષ્ટ દ્વાએ પિતાના બળને લીધે વધારે ગર્વિષ્ટ બનેલા રહે છે, “veggi” જ્યાં એક બીજાને મારવાને માટે વીર પુરુષો પ્રયત્નશીલ રહે છે, અથવા પ્રવૃત્ત હોય છે, “શુદ્રાદિવાજ્યાં દ્ધાઓનું યુદ્ધ કૌશલ્ય વધારે પ્રમાણમાં જાગૃત થયું છે, અને તે કારણે તેઓ વધારે વિષ્ટ બન્યા છે, તથા “વિક્ટોડિયારાસ” જ્યાં દ્ધાઓ પિત પિતાથી શ્રેષ્ઠ તલવારને મ્યાનમાંથી બહાર કાઢીને લડવાને તૈયાર હોય છે, અને જ્યાં “તત્વરિત મિથુરુપાંતછિofજર ” ક્રોધાયમાન થઈને એક દ્ધો બીજા દ્ધાના ઉપર પ્રહાર કરીને તેને હાથીની સૂંઢને કાપી નાખે છે, તથા “વિચંશિયારે જ્યાં દ્ધાઓ એક બીજાના હાથ છેદી નાખે છે, તથા “ગવરૂદ્ધ બાણોથી વીંધાયેલા “નિયુ” ગળામાં હાથ ભરાવીને બળપૂર્વક જમીન પર પટકાયેલ, “મન્ન” ત્રિશૂળ આદિ દ્વારા ભેદાયેલા, અને “જિ” ફરસી આદિ દ્વારા ચીરી નાખેલ, દ્ધાઓનાં શરીરમાં “જિ” વહેતા “દિર” લેહીથી “ભૂમિવશવવિપ” જ્યાં જમીનમાં કીચડ થઈ ગયે છે, અને તે કારણે જ્યાં માર્ગ લપસણું થઈ ગયું છે, તથા “ચ્છિાસ્ટિ” જેમનાં વિદ્યારિત થયેલાં ઉદરમાંથી “જિ” લેહી વહી રહ્યું છે અને “નિ”િ જેમનાં આંતરડાં પણ પેટમાંથી બહાર નીકળી પડયાં છે. એ જ કારણે જે “મપુરત” કંપી રહ્યા છે, અને “વિકાઢ” વ્યાકુળ થઈ ગયાં છે, જેમના પર “મHદયવિજયસિંvorqહાર’’ ફોધના આવેશમાં આવેલા શત્રુઓ દ્વારા વિચિત્ર રીતે ભયંકર મર્મભેદી પ્રહાર કરાય છે અને તે કારણે જેઓ “મુરિઝર” મૂચ્છવશ થઈને “પરંત” જમીન ઉપર આમ તેમ આળોટે છે અને “ વિમર” દયાજનક બનેલ છે, “વિસ્ટાર “ અરે ! મને મારી નાખે” ઈત્યાદિ પ્રકારે વિલાપ કરે છે, યોદ્ધાઓના વિલાપથી જે “સુ” દયાજનક બનેલ છે, તથા જે “હુચરામમંતતુ” પિતાના સવારો મરી જવાથી ઈચ્છાનુસાર આમ તેમ ઘૂમતા ઘડાઓથી જે યુક્ત છે, તથા જ્યાં “કામH. રક્ષરપસિંચન” મન્મત્ત હાથીઓ દ્વારા કચરાઈ જવાના ભયથી માણસો વ્યાકુળ બનેલા છે, “વુિઝિયમમારવા” જ્યાં નિર્મળ દંડા રહિત શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૨૭ Page #144 -------------------------------------------------------------------------- ________________ 66 भरण અને ફાટેલી ધજાએ તથા ભાંગેલા શ્રેષ્ઠ રથા પડયા છે. “ નવ્રુત્તિ જિજ્ઞેવાજળ ” તથા જે છેદાયેલાં મસ્તકવાળા હાથીઓનાં કલેવરોથી છવાયેલ છે, “ પત્તિયપ ” જ્યાં અસ્ત્ર-શસ્ત્રાદિ અહીં તહીં પડેલાં છે, તથા “ નિજિન્જા” મરી ગયેલા કેટલાક યેદ્ધાઓનાં આભૂષણાથી જે છવાયેલ છે, “ ભૂમિ આપે ? એવા ભૂમિભાગ વાળા સંગ્રામમાં “મરત બંધનને ઝ તથા જ્યાં ચેદ્ધાઓનાં ધડ અતિશય નૃત્ય કરી રહેલ છે, " भयंकरवाय सपरिलित गिद्ध મંજીત્નમમંતછાવાળમીરે ” તથા જે આકાશમાં ઉડતા ભયંકર કાગડાઓની તથા પરિલીયમાન–વિશિષ્ટ ગતિથી ઉડતાં ગીધાની છાયાને કારણે ઉત્પન્ન થયેલ અંધકારથી ગંભીર દેખાય છે, એવા સંગ્રામમાં પરધન પ્રાપ્ત કરવાની લાલસા વાળા રાજાએ ઉતરે છે | સૂર્વણા ,, "" હવે એ જ વાતને સક્ષિપ્તમાં કહે છે હું वसुवसुह ” ઇત્યાદિ ટીકા — वसुवह विकंपियव्व જેમણે દેવાને તથા પૃથ્વીમંડળને પણ જાણે કંપાયમાન કરી દીધાં છે એવાં બીજા પણ અનેક રાજાએ ૮ ધાં માઁ ” બીજાના ધનમાં લુબ્ધ થઇને “ વચનવિયાં ” પ્રત્યક્ષ પિતૃવન જેવા– 66 તથા પરમહીણા ’જે અત્યંત પ્રચંડ (6 યુવેસતાં ” વીરાને માટે પણ જે સંનામસંદ' '' ગહન યુદ્ધમાં “ અમિયકતિ ’ અવરે ' ખીજા પણ ,, ‘ પા ોરમંથા ’’ 66 પદાતિરૂપ << ,, પ્રત્યક્ષ શ્મશાન જેવા લાગતા, અને ભયંકર ભાસતું હાય, અતિશય દુ†મ હાય એવાં પ્રવેશ કરે છે, તથા ચાર સમૂહ કે જેમાં મેળવવોરવવાઢિયા ચ” સેનાપતિ અને ચારોને સમૂહ એકત્ર રહે છે, તથા અડવીવેસનુ વાશી ” જે જંગલની વચ્ચે જેટલાં દુમ સ્થાને હોય છે-પછી તે જળરૂપ હોય કે સ્થળરૂપ—તેમાં રહે છે, તથા " कालहरियरतपीयसुकिल अणेगसयचिंधपट्टबंधा " કાળાં, લીલાં, લાલ, પીળાં, સફેદ આદિ રંગની સેંકડો પટ્ટીઓને જે પેાતાના મસ્તક ઉપર આંધે છે, એવા પદાતિ–પગપાળા–ચાર સમુદાય ધળÆ બ્ને ' પરધનમાં ‘ઉદા’ લાલુપ થઈ ને “ વિસÇ ' અન્ય રાજાઓના દેશેાને વિનાશ કરે છે । સૂ-૮॥ *r 46 अभिहणंति 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર તથા "L ' ܙܕ 27 ૧૨૮ Page #145 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન (ચોરી) કે પ્રકાર કા નિરૂપણ અદત્તાદાન–ચારી કયી રીતે કરાય છે” એ વાતને સૂત્રકાર હવે સમજાવે છે-“ચા” ઈત્યાદિ પરધનને હરી લેવાને આતુર બનેલ મનુષ્ય-ચાર “રચનાળાના ર” રતનેના નિધિ એવા સમુદ્રની વચ્ચે જઈને જહાજોને ડૂબાવી દે છે, એ સંબંધ અહીં જોડવાને છે-હવે સૂત્રકાર સમુદ્રનું વર્ણન કરે છે “મીરમાવુવિચાચવઝઅંતર્જિત” હજારો મજાઓનાં સમૂહના આક્રમણને કારણે જ્યાં વ્યાપારી આદિ લોકોનાં જહાજો નાશ પામે છે, અને તે કારણે તે જહાજેમાં બેઠેલા લેકેના કકળાટથી જે યુક્ત બનેલ છે, તથા “ ચાર્જનદત્ત સેંકડે પાતાળ કળશેનાં “ વાપુરા” વાયુના સગથી વેગયુક્ત બનેલ “૪િ૩૫માળવવા” જળનાં ઉડતાં બિન્દુઓના સમુદાયથી જે અધિકાર યુક્ત બનેલ છે, “વર–પં–થવ પુરું -સમુદિજાદ ” જે પિતાના સ્વચ્છ અને અત્યંત સફેદ રંગનાં ફીણ વડે જાણે નિરંતર હસી રહ્યો છે, તથા “માઘવિકલુદમiriાવિ ” વાયુથી જેનું પાણી કપી રહ્યું છે- ગતિમાન બન્યું છે. તથા “નાજુપડુઝિય” જેમાં પાણીને સમૂહ જલ્દીથી એક તરંગમાંથી બીજું તરંગ–(મેજી) ઉત્પન્ન કરી રહેલ છે, “વિરતથા જે “નમંતગોમા ” પવનના આઘાતથી ચોમેર ક્ષુબ્ધ થઈને “સુસ્ત્રિય ” તટપ્રદેશ સુધી પહોંચીને “ વુમમા” મહામસ્યાદિ જળચર જીવે દ્વારા વ્યાકુળ કરાયેલ “પૂજસ્ટિસ” પર્વતાદિની મહાશિલાઓ આદિના આઘાતથી ખલિત થઈને પછી “વસ્ત્રિય” ચલિતસ્વસ્થાનથી ચલિત થઈને “વિકસ્ટ” વિસ્તીર્ણ “ગઝવવાર” જળસમૂહ જ્યાં છે એવી “માનજો” ગંગા યમુના આદિ મહાનદીઓના વેગથી “ ઝડપથી “બાપૂરમા” જે ભરાઈ રહેલ છે. તથા જે “મીર” અગાધ “વિર” વિશાળ “ભાવ” વમળેથી તથા “વવ” ચપળ “મમમન” ઘૂમતા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૨૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ મૃ गुप्पमाण વ્યાકુળ * સુજીનું ત ઃ 66 તથા * ' આકાશમાં ઉછળતાં “ પ્રજ્જોળિયંત ’ અને ફ્રી પાછા નીચે પડતાં “ વળિય ” પાણી અથવા જેમાં પ્રાણી છે, એવાં पधाविय ', ઝડપથી ઉત્પન્ન થતાં, खर फरुस ’ અતિવેગને કારણે અતિશય કંઠાર અને “યંદુ ” દારુણ હાવાને કારણે “ વાઽયિસહિ ” પાણીનું મન્થન કરાતુ હાય એવા, તથા “જ્જત” એક બીજા સાથે અથડાવાથી વિચ્છિન્ન થતાં “ વીચિહ્નકોણ ’ નાનાં મેટાં મેાંજાએથી “ સર્જી વ્યાપ્ત એવા સમુદ્રને, એટલે કે જે ગંગા યમુના આદિ નદીએના વેગથી કે જેમનું વિપુલ જળ ચક્રવાતના આઘાતથી સતઃ વ્યાકુલિત થતું રહે છે, અને તટપ્રદેશ સુધી આવતું રહે છે તથા મહામત્સ્ય આદિ જળચર પશુ જેને અતિશય ખનાવતાં રહે છે, અને જે પર્વત આદિની જે મહાશિલાએક સાથે અથડાઇને પેાતાના સ્થાનથી આગળ વધતું રહે છે, જલ્દી ભરાતું રહે છે, તથા જે ગંભીર અને વિશાળ વમળેાથી હમેશાં વ્યાપ્ત રહે છે, તથા જેમાં પાણી અને પ્રાણી ચંચળ થઇને વારવાર આમ તેમ ફર્યાં કરે છે. જેથી તે જાણે વ્યાકુળ રહે છે, આકાશમાં ઉછળતુ રહે છે અને ફરી પાછું નીચે આવીને પડે છે. તથા જે શીધ્ર ઉત્પન્ન થયેલ અતિશય વેગને લીધે અતિ કશ, પ્રચ’ડ, વ્યાકુલિત, પાણીનું મથન કરનાર, અને એક ખીન્ત' સાથે અથડાઇને વિચ્છેદ પામેલ મેાજા એથી વ્યાપ્ત રહે छे. “महामगरमच्छकच्छभोहारगाह तिमिसु सुमार सावयसमाइयसमुद्घायमाणपूरघोरपસુર્ં ” તથા મોટા મગરા, મત્સ્ય, કાચબા, ઉલ્હાર, ગ્રાહ, તિમિ, શિશુમાર, શ્વાપદ, આદિ જળચર પ્રાણીએ જેમાં પરસ્પર અથડામણમાં આવ્યા કરે છે, અને પોતાના કરતાં નિબળને મારવાને માટે સદા દોડતાં હાય છે, એવા મહાસાગરમાં જઇને ચારલોકો ધનની લાલચથી જહાજોના નાશ કરે છે. ॥ સ્૯ ॥ સાગર કે સ્વરૂપ કા નિરૂપણ તે સમુદ્ર કેવા હોય છે તેનું વધુ વર્ણન કરે છે.‘ વાચનન॰ '' ઇત્યાદિ જે સમુદ્ર 63 कायरजण हिययकपणं " “ ઘોર ” કાયર લેાકાના હૃદયને કપાવી દે છે, “ વોર ” ભયંકર રીતે જે “ સંત ” ઘુઘવાટ કરે છે, “ મજ્ સમય” જેને જોતાં જ લેાકેાના દિલમાં ભય ઉત્પન્ન થાય છે, “વૃત્તિમય ” જેને દેખાવ જોતાં જ ભયથી દરેક પ્રાણીઓના રુવાટાં ખડા થઈ જાય છે, ,, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર <" "" ܕܕ ૧૩૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ અને તેથી જ “માં” ભયની પ્રતિમૂર્તિ લાગે છે, “જ્ઞાન” જેનું અવલોકન કરીને ચિત્તમાં ક્ષોભ થાય છે, “ગળોરા” જેને બીજે કિનારે અપ્રાપ્ય હોય છે—જેને પાર પામ દુષ્કર છે, “ જાવ નિરવ on આકાશની જેમ જેમાં પ્રાણુઓને પડી જતાં કેઈપણ આધાર મળતું નથી “ ચ ઉત્પાત જનિત પવનથી “ઘણિય દોષ્ઠિય” અતિશય વેગમાં આવી જઈને “ઉત્તરવરિ” એક બીજાના ઉપર પડતાં “તરચિ ... ગર્વિત મોજાંઆથી “બ ” જે અત્યંત વેગયુક્ત બની રહેલ છે, “રવરલુપદોસ્કર” જેને જોઈ શકો પણ અશક્ય છે તે ત્યાં તરવાની તો વાત જ ક્યાં છે! કલ્ચરમીર” કઈ કઈ પ્રદેશમાં જે ઘણે વધારે ગંભીર હોય છે, તથા “વિવાકિયનિવજે મેઘના જેવી મોટી ગર્જના કરે છે અને ભ્રમરે જે વિશાળ ગુંજારવ કરે છે, “નિશાચ” નિર્ધાત– વ્યન્તરેને મહાધ્વનિ તથા “નિવરિય” વીજળી આદિ તેમાં પડે ત્યારે તેમાંથી નીકળતે નિર્દોહી-પ્રતિધ્વનિ યુક્ત નિર્દોષ, “સૂરસુચંત” દૂરથી સંભળાતે “મીર” ગંભીર “ધુપુaiતિ ” “યુગ યુગ” જે આવાજ, આદિ “સદં” શબ્દ જેમાં સંભળાય છે તથા “દિvમંત-જવવ-રવા -દંડ -પિતા–સિચ-રજ્ઞાચ લવસાહતસંરું ” જે રુષ્ટ થઈને મુસાફરોના માર્ગને અવરોધ કરનારા યક્ષ, રાક્ષસ, કુષ્માંડ, (વ્યન્તર વિશેષ દેવ) અને પિશાના હજારે ઉપસર્ગોથી સદા વ્યાપ્ત રહે છે, “વદૂષારૂચમૂર્ય ” તથા જેમા જીને અનેક ઉત્પાત જન્ય દુદખાને સામને કર પડે છે, “વિરપુર વઝિોન-ધૂવ-૩યા-વિજા-રિ-વપરા -પથ-નો પચચરિચ ” તથા “ વિરફુચવસ્ત્રિોમધૂવડવચાર ” નૌકાઓ અટકી જતા જ્યાં વહાણ દ્વારા વેપાર કરનાર લોકે દ્વારા (સાર્થવાહ દ્વારા) વિવિધ પ્રકારની ભેટે દેવાય છે, અગ્નિમાં ધૂપ બાળવામાં આવે છે, તથા “હિજારનવ” રુધિરના સમર્પણ રૂપ પૂજામાં લાગેલા એવા “કાચા " વ્યાપારી લોકોથી “ ” જે સેવિત છે, તથા “ચિંતગુતારુqોવ” જે સઘળા યુગની વચ્ચે છેલ્લા યુગના પ્રલયકાળરૂપ કલ્પના જેવું છે, “ તુરંતમાનરૂ-માંમીમરિસનિબં” “ફુરંત ” જેને ઓળંગવી મુશ્કેલ છે એવી “મહારનg ) ગંગા આદિ મહા નદીઓને તથા બીજી સામાન્ય નદીઓને જે પતિ છે, અને તે કારણે જે “જામીનવરિળિજું ” જે દેખાવમાં ભયંકર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૩૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ ' " विसमप्पवेसं 22 66 '' છે, दुरणुचर ” તથા જેમાં ફરવું અતિશય કઠિન છે, જેમાં પ્રવેશ કરવા ઘણા મુશ્કેલ છે, તુવોત્તાર'' જેને આળગવા અતિશય મુશ્કેલ છે, “ તુરાલચ જે સદા દુઃખદ સ્થાન રૂપ છે, “ નળહિત્યપુન્દ્ગ ” જે ખારાં પાણીથી સદા ભરપૂર રહે છે, એવા સમુદ્રને “ અસિનિય સમુષ્ઠિઓછું ’ જેમના ઉપર કાળા અને સફેદ વસ્ત્ર ખાધેલાં છે એવી “ ત્ય કરતા પાણી ઉપર વધારે ઝડપથી તરે છે એવી *ઃ ,, , अइवइत्ता આક્રમણ કરીને परदव्वहरा 66 ,, तर हिं ” જે અન્ય વાહના “ વાળäિ” નૌકાઓ દ્વારા પરધનનું હરણ કરનારા, નિરનુ ંવા ” નિર્દય અને “વિચવવા' પોતાના પરભવને સુધારવાની ભાવનાથી ના’” ચાર લાકા ‘“ સમુદ્ભજ્ઞે રાંત ” સમુદ્રની વચ્ચે જઈને जणस्स ” માણસાની “પોતે ’ નૌકાઓના “નંતિ રહિત એવા ” નાશ કરી નાખે છે ! સૂ-૧૦ ॥ પરદ્રવ્યનું હરણ કરનારા ચારા પછી શું કરે છે? સૂત્રકાર આ સૂત્રદ્વારા તે પ્રગટ કરે છે— ગામાર ” ઇત્યાદિ. 66 (C * ટીકા - બળમિદ્રે ગામવારનાવવબેંકમદંવરોળમુદ્દાસનિયમजणवए ધનધાન્યથી સમૃદ્ધ બનેલ ગામ, આકર, નગર, ખેટ, કટ, મડ’ખ, દ્રોણુમુખ, પત્તન, આશ્રમ, નિગમ અને જનપદ એ બધાંને “ તેજ ” પરધન હરી લેનાર ચાર આદિ લોકો નાશ કરે છે. જ્યાં બુદ્ધિ આદિ ગુણેાને હ્રાસ થાય છે તે ગામ છે. સેાનું, ચાંદી આદિ ધાતુએનાં ઉત્પત્તિ સ્થાનને આકાર-ખાણ કહે છે. અઢાર પ્રકારના રાજકર જ્યાં લેવાતે નથી તેને નગર કહે છે. ધૂળના કિલ્લા જ્યાં હાય છે તે સ્થાનને ખેટ કહે છે. જેમાં ઘેાડા જ માણસેા વસતા હોય તે સ્થાનને કટ કહે છે. જેની આસપાસમાં અઢી ગાઉમાં ગામ હાતાં નથી તેને મબ કહે છે. જ્યાં જળમાગે તથા સ્થળમાર્ગે જઈ શકાય છે તે સ્થાનને દ્રોણુમુખ કહે છે. જ્યાં બધી વસ્તુઓ મળી શકે છે તે "3 તસ્કરકે કાર્ય કા નિરૂપણ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૩૨ Page #149 -------------------------------------------------------------------------- ________________ સ્થાનને પત્તન કહે છે. તાપસ લેકનાં નિવાસસ્થાનને આશ્રમ કહે છે. વણિક લેકે જ્યાં રહે છે તે નિગમ અને દેશને જનપદ કહે છે. તે સ્થાનને લૂટનારા તથા નષ્ટભ્રષ્ટ કરનારા તે લોકો “વિરચિયાઝ અદત્તાદાન–ચોરી કરવાને માટે દૃઢ નિશ્ચયી હોય છે. “છિન્નઢ ” તેમને જાતિ. કુળ આદિની સહેજ પણ લાજ રહેતી નથી. “વંહિમાચ” તેઓ સ્તુતિ કરનારાને પણ લૂંટી લે છે, અને ગાયને પણ ચોરી જાય છે “વાહનમ” તેમની જાતિ અતિ દારુણ હોય છે-ભયંકરમાં ભયંકર કૃત્ય કરતાં પણ તેમને સંકેચ થત નથી “નિક્રિયા” તેઓ સદા દયાહીન હોય છે, “જયં હૃiતિ” પિતાના સ્વજનોને પણ તેઓ મારી નાખે છે, “જેસં”િ ઘરની દિવાલોને પણ તેઓ “ઇતિ” ઘરની દિવાલને પણ તેઓ “જિંતિ” તોડી પાડે છે. “ગળવચઢાવે” બીજાએ અનામત થાપણ તરીકે મૂકેલ “ઘણધvyaડાયાબિ” ધન, ધાન્ય, સોનું, રૂપું, આદિ સંપત્તિને “દુતિ” પણ તેઓ હરી લે છે. “પરવાહે વાચા ” કારણ કે તે લેકે પરધનને ચોરવાના ત્યથી વિરક્ત હતા નથી, “બીજાનુ દ્રવ્ય તેને પૂછયા વિના નહીં લઉ” એ તેમને નિયમ હોતું નથી. “નિઘિશન” તેઓ સદા દયાભાવથી રહિત મતિવાળા હોય છે. “તદેવ ” એ જ પ્રમાણે કેટલાક લેકે “વિપતિ માલિક આદિ દ્વારા અર્પણ ન કરવામાં આવેલ ધન ધાન્યાદિની “તમાળા” શોધ કરતાં “શ્રીવાસુ” બધા લોકો સાથે વ્યવહાર માટેના દિવસ આદિ ગ્ય સમય અથવા મધ્ય રાત્રિ આદિ અકાલે અગ્ય સમયે “ સંરતા » આમ તેમ શ્મશાન, શૂન્યગૃહ-ખાલીઘર-આદિમાં ભટક્યા કરે છે. તે મશાન આદિ કેવાં હોય છે, તેનું વર્ણન કરે છે-“વિતાપિન્ન”િ સળગતી ચિતાઓમાં “રણ” રસ-રુધિર આદિથી ખરડાયેલાં મુડદાં, “ ઢ” પૂરા બળી શકેલા ન હોવાથી “ઢિચવરે કૂતરાં. શિયાળ આદિ દ્વારા ચિતાઓમાંથી બહાર ખેંચી કઢાય છે. “દિ૪િત્તવચાનવાચિકચારુમમંતમચં?” “દિચિત્તવચન જેમનાં મુખ લેહીથી ખરકાયેલાં છે તથા જેમણે સંપૂર્ણ રીતે મૃતશરીરે નું ભક્ષણ કર્યું છે અને તેમનું લેહી પીધું છે એવી “ ડાળીમમંતમચં?” ત્યાં ભમતી ડાકણાથી જે ભયંકર લાગે છે, “ સંયણિવિરે ” તથા જે શિયાળેના “ખિ-ખિ” શબ્દથી યુક્ત છે, “ચવાચવોરદે” ઘુવડે જ્યાં ભયંકર શબ્દ કરે છે, તથા જ્યાં “વેચારિત્ર” વેતાળકૃત બનીને જોર શોરથી ખડખડાટ હસી રહ્યા છે, “વિયુદ્ધવત પરિચ” તેમનું તે હાસ્ય જ્યાં બીજા કોઈ શબ્દ સાથે મિશ્રિત થતું નથી–કેવળ “કહ કહ” એ ધ્વનિજ તેમનાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૩૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ મુખમાંથી નીકળતું હોય છે, તેથી પિશાચનાં તે વિશુદ્ધ કહેકહ ધ્વનિ યુક્ત હાસ્યથી જે “વળા” ભયંકર અને “નિમિત્તાને અસુંદર બનેલ છે, “મટુદિમ ” સડેલાં મૃત કલેવરની અતિશય દુર્ગન્ધથી જે યુક્ત છે, વીમછરિસનિજો” તથા જે હાડકાં, મુડદાં આદિથી યુક્ત હોવાને કારણે ઘણાજનક દેખાય છે, એવાં “” શમશાનોમાં, “ઘ” વનમાં, “સુવરશૂન્યઘરમાં, “ઇ” લયમાં પહાડની સમીપનાં પાષાણગૃહમાં “જિરિયુ” પર્વતની ગુફાઓમાં, તથા “વિસરાવાસમraછાસુ ” હિંસક પ્રાણીઓથી યુક્ત “સહિ” નિવાસ સ્થાને માં, “ક્રિસ્ટિસંતા” વિવિધ પ્રકારનાં દુખ સહન કર્યા કરે છે. તથા “સીયા ૨ વોશિયારીશીત અને તાપથી તેમનાં શરીર સૂકાં રહે છે. “ સૂ કવી ” તેમનાં શરીરની કાતિ નાશ પામે છે. “ નિરાતિરિચમારંવ વસંમાજિarfજ ” નરક તિર્યંચ આદિ ભવમાં પરમધામિક દેવ દ્વારા કરાતા છેદન ભેદન આદિ રૂપ વિષમ દુઃખોના સમૂહથી વેદનીય (સહન કરવાં પડતાં) એવાં પરધન હરણ આદિરૂપ પાપકર્મોનું “સંવિતા” ઉપાર્જન તેઓ કરે છે. “ તુમમરિવાTMમોચMI” તે જીવને અન્નાદિ સામગ્રી ઘણું મુશ્કેલીઓ પ્રાપ્ત થાય છે, પાછું દૂધ આદિ પીણું પણ તેમને માટે દુર્લભ હોય છે, અને નાસ્તો ભેજનાદિ પણ તેમના માટે દુર્લભ હોય છે. “પિવાયા” તેમને પીવા માટે પાણું પણ મળતું નથી. “શિયા” તેઓ સદા ભૂખ્યા રહે છે, “ચિંતા કલાન્ત-દરેક વ્યક્તિ તેમણે ગ્લાની પમાડ્યા કરે છે. “સfબનવમૂત્ર નંવિત્તિ ચાદર” કાળે અથવા અકાળે તેમને જે કંઈ ખાવા મળે છે–પછી તે માંસ હોય, કુણપમૃતશરીર હોય, કંદમૂળ હોય- તે તેઓ ખાય છે. તે ચીજો પણ તેમણે ધરાઈને ખાવા મળતી નથી, થોડા પ્રમાણમાં જ મળે છે. “કવિ” તેમનું ચિત્ત સદા અશાન્ત રહે છે. “૩sgયા” તેઓ ઘણા જ ચપળ હોય છે. “ગરબા” તેમનું રહેઠાણ કાયમ એક જ જગ્યાએ હેતું નથી, તેથી તેઓ અશરણની જેમ આમતેમ ભમ્યા કરે છે. “અરવીવા” જંગલમાં જ “વાઇસચરંજી” સર્પાદિ સેંકડે ભયંકર છના ભયથી વ્યાપ્ત સ્થાનેએ “ હરિ ” તેઓ પ્રાપ્ત કરે છે તે સૂ૦ ૧૧ / શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૩૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ તેઓ કેવાં હોય તે નું વધુ વર્ણન કરે છે–“ચા ” ઈત્યાદિ. ટીકાર્થ—“બચાવો” આખી દુનિયામાં તેમની અપકીર્તિ ફેલાય છે. તેઓ દુષ્કૃત્યથી દરેક સ્થળે પંકાય છે, “મચં ” તેમનું નામ સાંભળીને પણ લેકના દિલમાં ભય પેદા થાય છે. એવા તે “તા” ચેર “બન્ન સુર્વ દા ઉત્ત” “આજે કયા ધનિકનું ધન હરી લેવું જોઈએ ” એ પ્રકા રની “ગુડ્યગુણ “મામંત” વિચારણા “લત” કર્યા કરે છે. તથા “વદુર નળણ” અનેક માણસનાં “ સુ” કાર્યોમાં તેઓ વિઘા” વિઘ્નકર્તા થયા કરે છે. “મત્ત-મત્ત-સુરવીરથછિદ્વા” “મત્તામર” દારૂ આદિ પીને મત્ત તથા પ્રમત્ત બનેલા લેકેને “સુર” ઊંઘતા લોકોને, અને “વોચ” પિતાના ઉપર વિશ્વાસ મૂકનાર લોકોને તેઓ “છિદ્ર” ધનનું રહસ્ય જાણીને જોતજોતામાં મારી નાખે છે. “વસભg” રોગાદિક અવસ્થામાં, તથા રાજાદિકૃત ઉપદ્રવ રૂપ સંકટને સમયે, અથવા વિવાહ આદિ મહોત્સવને પ્રસંગે પણ તે “ફુરાવૃદ્ધીપિતાનું પરધન હરણનું કૃત્ય કર્યા કરે છે. “વિનવ” વરુની જેમ-એટલે કે જેમ વરુ લેહી ચૂસવાને તત્પર હોય છે તેમ ચાર પણ “હિમહિ” અન્યનું લેહી ચૂસવાને તત્પર થઈને “તિ” સર્વત્ર ભ્રમણ કરે છે. “નવયુક્લાય મા ” રાજાની આજ્ઞાનું સદા ઉલ્લંઘન કરે છે, “સગળગળે ટુઝિવા સજજનની નિંદા કરવામાં તેમને મજા આવે છે, અથવા તે દુષ્કાની સજજને નિંદા કરે છે. “સમેટિં” અદત્તાદાન-ચેરી રૂપ પિતાનાં કર્મોથી તે “THવાર” પાપકૃત્ય કરનારા ચોરે “અહુમણિયાર” અશુભ આત્મપરિણતિ-ભાવથી યુક્ત બને છે. હુમાળીશુભ પરિણામે--ભાવથી રહિત હોવાને કારણે તેઓ પરભવમાં નરક નિગદ આદિનાં દુઃખે ભગવ્યા કરે છે. “frદવાર૪હુમળિ વુમળા” તેમનું મન સદા વ્યાકુળ રહે છે, તેથી તેઓ નિરંતર માનસિક સ્વાધ્યથી રહિત બનીને સંતાપથી યુક્ત રહે છે. આ રીતે “રૂહોવ” આ લેકમાં તથા “ શબ્દથી પરલેકમાં પણ “ક્રિસ્ટિસંતા” દુઃખને અનુભવતા તે “સત્રદા' પરધનનું હરણ કરનારા ચાર લેકે “વસાન ” અનેક દુઃખે “ગાવળાઅનુભવતા “વતિ” ભ્રમણ કરે છે, એટલે કે દુર્ગાતીમાં ભ્રમણ કરવામાં જ પિતાને કાળ વ્યતીત કરે છે. સૂ-૧ર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૩૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન કે ફલ કા નિરૂપણ હવે સૂત્રકાર “= ૪ રૂ” એ ચોથા દ્વારનું પ્રતિપાદન કરે છે – તહેવ ” ઈત્યાદિ. ટીકાળું—“ત” પૂર્વોક્ત પ્રકારે “3” કેટલાક લેકે “વરણ રડ્યું સમાજ” પારકાનાં દ્રવ્યને ચારવાની ધમાં રહે છે. “દિવાસ” તેઓ રાજપુરુષ દ્વારા પકડાઈને રુચાર ” દંડા વગેરે દ્વારા મરાય છે. “વૈદ્ધા” દેરડાં આદિ વડે બંધાય છે, “હદ્ધા” અને જેલખાનાં આદિમાં કેદ કરાય છે, “ તુરિયં વાહિયા પુરવવં” અને શહેરીઓની સમક્ષ આખા શહેરમાં ફેરવાય છે. “સમવિયા વોહરા મહાપુરાણ” ત્યાર બાદ તે રાજપુરુષે તે ચોરોને ચારગ્રાહી–ચારને પકડનારા ગુપ્તચરને સોંપી દે છે. તે ગુપ્તચરો મીઠાં વચને બેલીને એને પકડવામાં નિપુણ હોય છે. “રિ ચ » તે ચારગ્રાહી–ગુપ્તચર આદિ પહેલાં તો તે ચોરોને “qrqદાર” કેરડાઓ વડે ફટકારે છે, તથા “નિશ્તિા ” નિર્દય થઇને કેટવાલ તેમને “aપાવચત્તવિના” અતિશય નિષ્ફર તથા અતિશય કડવાં વચને સંભળાવે છે, “ઝક્શણગરથormદિર” ગળું પકડીને દબાવે છે, વિમળા” આ પ્રકારની અપમાનજનક કિયાએ તથા વર્તનથી તેઓ તે ચેરના ચિત્તમાં અત્યંત ખિન્નતા ઉત્પન્ન કરે છે. જ્યારે તેઓ અત્યંત ખિન્ન થાય છે ત્યારે તેમને તે લેકે “ નિરવહિ સીર” નરકાગાર સમાન “રાવહિં” કારાગૃહમાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૩૬ Page #153 -------------------------------------------------------------------------- ________________ 66 22 ચવચળ ” કહે આ કારાગૃહમાં જ મયામિમૂચા ” તે ’” ખેંચાખેંચી કર ,, નગ્ન થઈ જાય છે. * ,, “ વૃત્તિના ” પૂરી દે છે. “ તલ્થ વિ” ત્યાં પણ તે લેાકેા “નોમ્નિચન્વરિ '; કેટવાલે દ્વારા કરવામાં આવતાં ચાબુકના પ્રહારો दूमण ઃહન-સૂર્ય ના તાપમાં ઉભા રાખીને કરવામાં આવતું દહન, “ નિષ્મજી[ '' નિ ત્સુના~ જાતિ કુળ આદિના ઉલ્લેખ સહિત અયાતી ગાળેાને, તથા વચનેને જેમ કે “ હું નીચે ! હે દુષ્ટ ! તું આખુ જીવન સડીને સડીને મર! ’” “ મેસળળ ’” સહન કર્યા કરે છે, “ પ્રકારના ભયથી ભયભીત રહે છે, તથા “ અવિવજ્ઞનિવસના વાથી તથા ઘસડવાથી તેમનાં વસ્ત્રો ખસી જાય છે તે તેમને નગ્ન કરાય છે, “ મળિરેંટિવ વત્તળા ” એવી હાલતમાં તેમને ત્યાં જે વસ્તુખડા પહેરવાને મળ્યાં હોય છે. વચ્ચે વચ્ચે થિગડાં વાળાં હોય છે, તથા કોઇ કોઇ સ્થળે ફાટેલાં હોય છે. અહીં “ કિ શબ્દ વચ્ચે વચ્ચે સીવેલાં પુરાણાં જીણુ વસ્ત્રને સૂચક છે. “ કોલારુંપળવામુમ્માળપરાયä '' ઉત્ક્રાટ, લાંચ-રુશવત, તથા ચારીની પાસે રહેલ ચારાયેલ દ્રવ્યની તપાસ કરવામાં પ્રવીણ એવા “ નોર્મિય મડેર્િં ” ગૌલ્મિક ભટ–કાટવાળ “ વિવિન્દેન્દુ સંધવું ’ વિવિધ પ્રકારનાં અધનાથી તે ચારાને ખાધે છે. “ તે ? ” તે મધના કયા કયા પ્રકારના હાય છે, તે કહે છે-“ હિનિચડવાનુથડ ડાવરત્તलोहसंकलहत्थदुयवज्झपट्टदामकणिकोडणेहिं " हडि હૅડ્ડિ ” હેડ લાકડાનું એક સાધન, જેમાં ચારના પગ રાખવામાં આવે છે. તેમાં પગનું હલનચલન થઈ શકતું નથી નિયત્તિ ” નિગડ લાઢાની બનાવેલી એડી, ૮ बालरज्जुक ગાય આદિના વાળમાંથી બનાવેલ દોરડું, कुदण्डक ” જેને છેડે લાકડુ' હાય એવા દોરડાના ફ્રાંસે વત્રા-ચામડાની દોરી, “ જોËજ ” લેાઢાની સાંકળ, ‹ Ë दुय ” હાથકડી, “ વાટ્ટુનામળિયોલળછુિં ” વ પટ્ટ- ચામડાની પટ્ટીએ, અને દામનક-પગ બાંધવાનું ખાસ અંધન, નિષ્કાટન—એક પ્રકારનું ધન-આદિ અધનાથી “ અળäિ વમાળનું તથા તે સિવાયનાં બીજા અંધના કે “ સોમ્નિયમંડોવાળેન્દ્િ ” જેમના ચારાને બાંધવાને માટે કાટવાળે ઉપયોગ કરે છે અને જે ‘તુલસમુદ્રી બેહિં ” બધના અત્યંત દુઃખદાયક હાય છે, અને જેનાથી संकोड मोडणेहिं " હાથ પગ આઢિનું સંકેાચન તથા ગળાં વગેરેનું માટન ( મરેાડવાની ક્રિયા ) તે “ મંજ્જુના ઝ કમનસીમ ચાર “ નાતિ” અનુભવે છે. ॥ સૂ-૧૩ ॥ * (C "" tr "" ' શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર "" - ܕܕ ܕܕ ૧૩૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ ચોર લોક ક્યા ફલ પાતે હૈ ઉનકા નિરૂપણ બીજું કયું ફળ મળે છે તે સૂત્રકાર કહે છે-“સંપુરવીરોપંઝર”ઈત્યાદિ ટીકાર્થ–તે ચેરેને “સંપુડવા ઢોવંગર’ બંધ બારણાવાળા લેઢાના પાંજ રામાં, તથા “ ભૂમિ નિરો” ભોંયરામાં પૂરી દેવામાં આવે છે, “ફૂલ” અંધારીયા કૂવામાં પટકવામાં આવે છે, “રારજીત્રા” કારાગૃહમાં હાથકડી આદિ વડે બાંધવામાં આવે છે, ખૂંટા ઉપર લટકાવવામાં આવે છે, “કૂવ” સ્થ સાથે બાંધવામાં આવે છે, “ ” ચકોથી જકડવામાં આવે છે. “વિતતવંધ” હાથ પગ દેરડાં વડે ઘણી જ ખરાબ રીતે બાંધવામાં આવે છે. “ વૈમાત્રામાં મોટા મોટા થાંભલાઓ ઉપર ગળે દોરડાં બાંધીને લટકાવવામાં આવે છે, તથા “ઉદ્ધવજવંધા પગે દેરડાં બાંધીને વૃક્ષાદિ ઉપર ઊંધે માથે લટકાવવામાં આવે છે, “વિક્રમાદિય” આ પ્રકારની વિવિધ યાતનાઓથી તેમને “વિણચિંતા” પાડવામાં આવે છે. તથા “ગદોડ દ્વિરસિદ્ધપૂર ” તેમનાં મસ્તકને એટલું બધું નીચે નમાવવામાં આવે છે કે જેથી તે છાતી ઉપર એંટી જાય છે, અને તે કારણે શ્વાસોચ્છવાસથી તેમનાં શરીરને ઉર્વભાગ પૂર્ણ રહે છે, “કુતરા ” તેમની છાતી તથા પીઠના હાડકા કંપવા લાગે છે, “મારોહું” તે ચોરેનું તે કેટવાળે વારંવાર મર્દન કરે છે. તેમને વારંવાર ઊઠે બેસ કરાવે છે, અને એ રીતે તેને બહુ જ દુઃખ છે. “સંવા” તેમના હાથ પગ આદિ અવયવને દોરડાં આદિ વડે મજબૂત રીતે બાંધી દેવામાં આવે છે, “નીરવંતા તે કારણે તે બિચારા હાંફી જાય છે. “સી ” ભીનાં ચામડાં આદિથી તેમનાં શિર બાંધી દે છે, “વફા” તેમની જાંઘ એટલી બધી પહોળી કરવામાં આવે છે કે તે કારણે તેમનું વિદારણ થાય છે, “રપાધિ. વધળા” જાનુ કૂપર (ગુદા) આદિ સાંધાવાળી જગ્યાઓમાં એક પ્રકારનાં કાષ્ઠયંત્ર બાંધી દેવામાં આવે છે, તથા “સ્ત્રોત્રા” તપાવેલા લેઢાના સળિયાઓ વડે શરીર પર ડામ દેવામાં આવે છે, અને “જુગાવોdriળ” ગરમ કરેલી લેઢાની સાથે શરીરમાં સેંકવામાં આવે છે, તથા “ વિના શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૩૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ ; te 66 ઇત્યાદિ નળાનિ” વાંસલા આદિથી તેમના શરીરને લે છે, અને ગાળેા આદિથી તેમને અપમાનિત કરે છે. 'खारकडुयतित्तनावणजायणकारणसयाणि ' મુખ, નાક આદિમાં સાજીખાર આદિ ક્ષાર યુક્ત પદાર્થોની “ જુથ ’’ લી ખેાળી આદિ કડવા પદાર્થોની, અને ત્તિત્ત” મરચાં આદિ તીખાં પદાર્થીની ભૂકી नावण નાખવામાં આવે છે, जाणकारणसयाणि "" પ્રકારની પીડા પહોંચાડવાની જે સેકડો પદ્ધતિયા છે, તે બધીને તે દ્રવ્ય હરણ કરનારા ચોરા ઉપર પ્રયાગ કરવામાં આવે છે, આ રીતે “ વટ્ટુન ’’ અનેક પ્રકારની ભયકરમાં ભયકર વેદનાએ “ વિચતા” તે લેાકેા અનુભવે છે. "C उरघोडीदिण्णगाढपेल्लणअट्टिक संभग्गस पंसुलिया ” “ સોટી ” જ્યારે તેમની છાતી ઉપર ઘણા ભારે વજનવાળી લાકડાની ઘેાડી “ટ્િ॰ળાઢવેશળ’’ ખેચીને આમ તેમ ફેરવવામાં આવે છે, ત્યારે “ अद्विक संभग्गापंसुलिया " તેમની પાંસળીઓનાં હાડકાં પીસાઇ જાય છે, તથા “જ” માછલીને વીધનાર કાંટાની જેમ “ જાણો નુ ” લેાઢાના કાળા દંડા વડે उर છાતી ,, 66 ૩૬ ” પેટ, “ વસ્થિ ’” અસ્તિ-ગુહ્ય પ્રદેશ, અને ‘‘વિદુ” પીઠ વગેરે સ્થાને પર જ્યારે પરિપીયિા” તેમને માર પડે છે ત્યારે, તથા " मत्यंत हिय 66 य संचण्णियंगुवंगा ” “ મત્યંત ચિય’” જ્યારે તેમના હૃદયનું મહાકાષ્ઠ આદિ દ્વારા મંથન કરવામાં આવે છે ત્યારે, તથા સંવૃચિંતુવા ”કઠણ જમીન ઉપર ઘસડવાને લીધે જ્યારે તેમનાં અંગ ઉપાંગોને સારી રીતે ચૂરો થાય છે ત્યારે તેઓ ઘણા જ દુઃખી થાય છે. શિર, ઉર, ઉત્તર પૃષ્ઠ, બે હાથ અને એ પગ એ આઠ અંગા ગણાય છે. તથા કાન, નાક, હાથ પગનાં આંગળાં વગેરે ઉપાંગા કહેવાય છે. એ પ્રમાણે તે “ ≠ ્ ” કેટલાક અદત્તગ્રાહી–ચોર, “અવિનાચિ વીäિ” વિના વાંકે દુશ્મન અનેલા–વિના કારણ શત્રુ ખની બેઠેલા, “ જ્ઞમપુલિસંનિમેહિં યમદેવ જેવા “ બાળત્તિ ìિહિઁ ” રાજ પુરુષા દ્વારા, તે કારાગારમાં पहया ” પ્રહારા વડે દુઃખી કરાય છે, ત્યાં તે મğળા ” पहारसयता लियं गुबंगा "" '' 66 અભાગી લાક વા ,, ܙܙ ke 66 खार 77 चडवेलाबद्धपट्टपाराच्छिवा कसलत्तवरत्तबेत्त 27 66 “ ચઢવેલા’ થપ્પડાના 66 ૧૬૧૬:૦ ચણુ પટ્ટાઓના લેાઢાના ખીલાઓના, “ નાિવા ” ચીકણાં ચામડાના કેરડાના, “સ” ચાબુકના, “ રુત્ત ” લીલા વૃક્ષની ડાળીઓની સેાટીઓના “ વત્ત” વરતના ચામડાનાં દોરડાંના અને નેતરની સાટીઓના, “ વારસચ ,, સેકડા પ્રહારા તાભિચકુવંશ' તેમનાં અંગ ઉપાંગ પર મારવામાં આવે છે. “ વિના ” શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૩૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ એવી દીનદશાઓમાં મૂકાયેલા તથા “ સંવંતરમાળવેચાવિહિયાળ” “રંવંતH” કેરડા આદિના પ્રહારથી શરીરની ચામડી ઉતરી જવાથી લટકતી ચામડી વાળા “વા ” ઘાની વેદનાથી “વિમુફિયમા” જેમનાં મન ચોરી કરવાથી વિરક્ત થઈ ગયાં છે, તથા “ઘળોદન નિચઋતુચર્ચા વિથ મોહિયાર “ઘોળ” લેહમય મગદળની ચોટથી અને “નિચોસ્ટ” બે સાંકળ દ્વારા બંધાયેલાં બંધનથી “સંજોડિયમોડિયાજેમનાં શરીર સંકોચાઈને વળી ગયાં છે. તથા “દિવા” પિતાની વેદનાને પ્રગટ કરવાને માટે એક શબ્દ પણ બોલવાને જે અસમર્થ છે, અથવા બેહદ મારને લીધે જેમની મળમૂત્ર આદિના ઉત્સર્ગની ક્રિયા બંધ થઈ ગઈ છે. અને “અiaરા” એક જ સ્થાનમાં પૂરાયેલ રહેવાને કારણે જે હલન ચલન કરવાને અસમર્થ થઈ ગયા છે, એવાં તે અદત્તગ્રાહી “gવા” પાપી જી “” એ પૂર્વોક્ત વેદનાએ તથા “અUOTચ ઇવમા” તે સિવાયની બીજી પણ અનેક પ્રકારની “ ગ” વેદનાઓ “પાવંતિ” પામે છે કે સૂ.૧૪ હવે અદત્તાગ્રાહી-ચોર કેવા હોય છે અને કેવા પ્રકારનાં ફળ ભેગવે છે અદત્તગ્રાહી ચોર કૈસે હોકર કૈસે ફલ પાતે હૈ ઉનકા નિરૂપણ તે સૂત્રકાર બતાવે છે – “અવંતિંરિચા” ઈત્યાદિ– ટીકાઈ–“અતિંરિયા” તે અદત્તાગ્રાહી ચોર એવા હોય છે કે તેમની ઈન્દ્રિ ઉપર તેમને કાબૂ હેત નથી, “સ” શબ્દાદિક વિષયમાં તે વધારે પ્રમાણમાં આસક્ત હોય છે, “વહુનોમોહિયા ” તેમના પર અજ્ઞાનની સત્તા વધારેમાં વધારે ચાલે છે, “ઘરઘળnિ ” પરધનની તૃષ્ણ તેમનામાં બહુ જ વધારે હોય છે, “áવિવસતિવ્યનિદ્રાસ્પશે. ન્દ્રિયને વિષયભૂત સ્ત્રી આદિ પદાર્થોમાં તેમની તીવ્ર આસકિત હોય છે, રિસ્થા દવારૂiધરામહિમ તન્હાયા ૨ ” “થિય” સ્ત્રી સંબંધી “વલસાંધ ફરૂરૂપ, શબ્દ, અને ગંધમાં ઈચ્છાનુસાર રમણ “નહિ કરવાની તથા સ્ત્રીઓ સાથે રતિરમણ કરવાની વાસના તેમનામાં વધારે હોય છે. પણ “મો તણારૂચા” તે ભેગો પૂરા નહીં થવાને કારણે, તેમની શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૪૦ Page #157 -------------------------------------------------------------------------- ________________ tr (6 તૃષ્ણાને કારણે તેવા રાતદિન દુઃખી થયા કરે છે. પળ તોતળા તેને પરધનનું અપહરણ કરવા સિવાય બીજા કોઈ કાર્યથી સંતાષ થતા નથી, પણુ તેના તે સંતેષ સ્થાયી હતેા નથી કારણ કે જ્યારે “તે નાળા ” તે અનુત્તાગ્રાહી ચોરા ાિચ” રાજપુરુષો દ્વારા પકડાઈ જાય છે ત્યારે ‘“ ઘુવ તે ” ફરીથી પણ તેમને અનેક પ્રકારની શિક્ષાઓ દ્વારા વધારે દુઃખા ભાગવવા પડે છે, તથા कम्म दुब्वियट्ठा અનુત્તાદાન આઢિ કનાં કટુ પરિણામ જ્ઞાનથી અજ્ઞાનથી એવા તે ચોરોને, ચોરીના ગુનાને કારણે “ તેત્તિ ” તે “રાચकिंकराणं ” નિર્દય રાજપુરુષા પાસે જ્યારે વળીયા'' લઈ જવામાં આવે છે ત્યારે તેમને મૃત્યુદંડની સજા થાય છે, તથા તેમની સાથે બીજા પણુ કેવા વર્તાવ રાખવામા આવે છે, તે વાતને સૂત્રકાર નીચેનાં, વાકયો દ્વારા સ્પષ્ટ કરે છે-પહેલાં તે રાજપુરુષા કેવા હાય છે, તે વાત સૂત્રકાર ખતાવે છે. 66 वध सत्थगपाढयाणं " વધ, મધ, મારણ, ઘાતન, આદિ વિદ્યાઓના તે જાણકાર હાય છે વિરહીહારવાળું ” દીન-હીન આદિ વચને મેલી ચાર આદિને નિર્ણય કરનાર હાય છે, એટલે કે તે રાજપુરુષા ચારાને જલ્દી શોધી કાઢવામાં નિપુણ હાય છે. તેમની વાતચીતની ઢમ એવી હાય છે કે જેથી આ માણસ જ ચાર છે, ” એ વાત તેમને સમજાઈ જાય છે, “ જીંચું, सयगेन्हयाण " તેવા લાંચીયા હાય છે, તથા कूडकवडमायाणियङिआयरणपणिहिवंचणविसारयाणं " कूड ફૂડ કરવામાં બ્રહ્માત્પાદનમાં, 66 66 66 << 23 ઃઃ कवड ” કપટમાં—વિવિધ વેશ લેવામાં, ?? माया માયા ચારાને પકડવાને માટે ભિક્ષાવૃત્તિ આદિ છળ ખેલવામાં, ખેલવામાં, ‘‘ નિયટિશાયરળ ’નિકૃત્યાચરણમાં पणिहिव' चणा ભાજનાદિ દ્વારા આદરસત્કારથી પ્રતારણા કરવામાં. તથા પ્રણિધિ વચનમાં, કોઈ પણ બહાને ઠગવામાં અથવા રાજાના ગુપ્તચરને ઠગવામાં, “ વસાવાળું ” ભારે નિપુણ હાય છે. “ વસ્તુવિજ્ઞયિસચનુંવાળું છે ܕܕ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ' 66 99 ૧૪૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ ચેર આદિને ભેદ જાણવાને માટે અનેક પ્રકારની સેંકડે જુઠી વાતો બનાવી કાઢવામાં તે નિપુણ હોય છે, “પરોવરમુ ” તેમને પરલોકને ડર બિલકુલ હતા નથી, તેમને મનમાં આવે તે જ સારું માનીને કરે છે. “નિરચરૂમાળે” તે કારણે મરીને તેઓ નરકગતિમાં જાય છે. હવે તે રાજ પુરુષે તેમને કેવી કેવી સજા કરે છે, તે સૂત્રકાર બતાવે છે –“તે ëિ ૨” તે રાજપુરુષ “આપત્તની રં ? તે ચેરોને શલારોપણ આદિ મૃત્યુદંડ દે છે. “ પુરવહિં ?’ નગરના “ સિંઘાનિયાદવમહાપપ ?” શંગાટક, ચતુષ્ક, ચત્વર, મહાપ અને પથે એ બધા માર્ગો પર “ ચ વાદિયા તેમને ઝડપથી બતાવીને એવું જાહેર કરે છે કે “ભાઈઓ ! , આ મહાન ચોર છે, અને આજે જ તેને મૃત્યુદંડ આપવાને છે” શિંગડા જેવા ત્રિકોણાકાર માગને શૃંગાટક કહે છે, જ્યાં ત્રણ રસ્તા મળે તે ત્રિક, જ્યાં ચાર રસ્તા મળે તે ચતુષ્ક, જ્યાં અનેક માર્ગો મળે તેને ચત્વર કહે છે. રાજમાર્ગને મહાપથ અને સામાન્ય માર્ગને પથ કહે છે. “ત્ત–૪૩૩ - જેઠું-થર-ખાચિ પોઝિચ-મુટ્રિ-ચત્ત-જાગૂ-બ્દિ-નાળુ-- હારસંમથિતત્ત” રાજપુરુષ ને ચોરેને નેતરની સોટીઓથી, લાકડીઓથી લાકડાંથી, માટીનાં ઢેફાંથી પથ્થરોથી, “પઢિચપુરુષ માપની લાકડીથી, ૮ gો૪િ૪ ? દંડાઓથી, મક્કાઓથી, લાતોથી, એડીથી, ઘુટણથી તથા કેણીથી સારી રીતે મારે છે, એટલે કે તેમના હાથમાં જે સાધન આવે તેનાથી તે લેકે તેમને બહુ જ ખરાબ રીતે માર મારે છે. “અરસારિ” તે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૪૨ Page #159 -------------------------------------------------------------------------- ________________ ચર જે અઢાર પ્રકારે ચોરી કરવામાં આવે છે તેમાં નિપુણ હોય છે. બીજા ગ્રન્થમાં ચેર અને ચેરીનાં આ પ્રમાણે લક્ષણે બતાવ્યાં છે. " चौर : १ चौरापको २ मंत्री ३ भेदज्ञः ४ काणकक्रयी ५। અન્નદ્રા ૬ સ્થાન, ૪ સવિધઃ કૃતઃ છે ?” (૧) જે પિતે જ ચેરી કરે છે, (૨) જે ચેરેને વસ્તુઓ આપે છે, (૩) જે ચેરેને સંમતિ આપે છે, (૪) કયારે, કેના ઘરમાં, કઈ રીતે ચોરી કરવી જોઈએ ઈત્યાદિ પ્રકારે જે ચરોને ચેરી કરવાનું રહસ્ય બતાવે છે, (૫) ચેરે દ્વારા ચોરી લાવવામાં આવેલી કીમતિ ચીજોને જે ઓછી કીમતે ખરીદે છે, (૬) જે ચોરેને માટે ખાવા પીવાની વ્યવસ્થા કરે છે તથા (૭) જે ચોરોને પિતાના ઘરમાં આશ્રય આપે છે, તે બધા ચોર ગણાય છે, આ રીતે સાત પ્રકારના ચોર બતાવ્યા છે ૧ | ચોરીના અઢાર પ્રકાર નીચે પ્રમાણે છે – "भलनं १, कुशलं २, तर्जा ३ राजभागो ४ ऽवलोकनम्५ । अमार्गदर्शनं ६ शय्या ७ पदभङ्ग८ स्तथैव च ॥ १ ॥ विश्रामः ९ पादपतन १० मासनं ११ गोपनं १२ तथा । खण्डस्य खादनं चैव १३ तथान्यन्मोहराजिकम् १४ ॥२॥ पद्या १५ रन्यु १६ दक १७ रज्जूनां १८ प्रदानं ज्ञानपूर्वकम् । एताः प्रसूतयो ज्ञेया अष्टादश मनीषिभिः ॥३॥ (૧) ભલન, (૨) કુશલ, (૩) તર્જા (૪) રાજભાગ (૫) અવલોકન, (૬) અમાર્ગદર્શન, (૭) શય્યા, (૮) પદભંગ પાળા (૯) વિશ્રામ, (૧૦) પાદપતન (૧૧) આસન, (૧૨) ગેપન, (૧૩) ખડખાદન, (૧૪) મોહરાજિક પારા (૧૫) પદ્યદાન, (૧૬) અગ્નિદાન, (૧૭) ઉદકદાન અને (૧૮) રજજુપ્રદાન છે (૧) “તમે ડરશો મા-હું પણ તમારા પક્ષમાં મળી જઈશ ” વગેરે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૪૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉત્સાહ વર્ધક વચને દ્વારા ચેનો ઉત્સાહ વધારવાની ક્રિયાને મરુન કહે છે. (૨) ચેરેને સુખ દુઃખ વગેરેના સમાચાર લાવનારને રાજી કહે છે (૩) હાથ આદિના સંકેતથી ચેરેને ઈશારા કરવા તેનું નામ તજ્ઞ છે. (૪) નક્કી થયેલ રાજભાગ-રાજ્યના કર ન દેવા તેનું નામ રાજમાન છે, (૫) ચેરી કરતાં ચારને ઉપેક્ષાપૂર્વક જેવો તેને જોઇને કહે છે, એટલે કે ચોરને ચોરી કરતે જેવા છતાં પણ પોતાના માલિકને નહીં કહેવું તે પણ ચોરીને જ પ્રકાર છે. (૬) ચેરની રક્ષા કરવાને માટે તેમની શોધ કરનારને બેટે માર્ગ બતાવવો તેને માર કહે છે. (૭) ચોરેને સૂવાને માટે પથારી દેવી તેને રાથા કહે છે. (૮) ચોરેએ જ્યાં ચોરી કરી હોય ત્યાં તેના માર્ગમાં તેનાં પગલાં પડ્યાં હોય તો તે પગલાંનો નાશ કરવાને માટે તેમના પર પશુએને દેડાવવા કે જેથી તે પગલાં ભૂંસાઈ જાય અને ઓળખી ન શકાય. આ પ્રકારે પગલાંના નિશાનને નાશ કરવાની ક્રિયાને પમ કહે છે. (” ચેરેને પિતાના ઘરમાં આશ્રય આપ તેને વિશ્રામ કહે છે. શય્યાદાન તથા વિશ્રામમાં તફાવત એટલે જ છે કે શય્યાદાન તે બીજી જગ્યાએ રહે તે પણ આપી શકાય છે. પણ વિશ્રામ પોતાના ઘરમાં જ અપાય છે. (૧૦) ચોરેને ચરણે નમીને તેને આદર સત્કાર કરવો, તેણે વતન કહે છે, (૧૧) બેસવાને આસન આપવું, તેને આવનાર કહે છે, (૧૨) “આ માણસે ચોરી કરી નથી, ઘરમાં ચોર છુપાવ્યો હોય છતાં પણ ચોર ઘરમાં નથી ” એ પ્રમાણે કહીને ચોરની રક્ષા કરવી, તેને જોર કહે છે. (૧૩) ચોરેને ખાવાને માટે મિષ્ટાન્ન દેવું, તેને વારંવાન કહે છે. (૧૪) નાકાબંધી હોવા છતાં બીજી જગ્યાએ અથવા એક દેશમાંથી લઈ જઈને બીજા દેશમાં માલ વેચવો, તેને મોનિજ કહે છે. (૧૫) “આ ચોર છે' એવી ખબર હોવા છતાં પણ તેને પદ્ય, અગ્નિ, ઉદક (પાણ), રજુ (દેરડું) દેવું તે પણ ચોરીના જ પ્રકારે છે, પગને થાક દૂર કરવાને માટે ગરમ પાણું, તેલ આદિ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૪૪ Page #161 -------------------------------------------------------------------------- ________________ દેવાં તે કિયાને વઘ કહે છે, (૧૬) ભેજન બનાવવાને અગ્નિ આપવો, (૧૭) પીવાને માટે પાછું આપવું અને (૧૮) ચેરેલી ગાય, ભેંસ આદિને બાંધવા માટે અને મકાન આદિના છાપરા પર ચડવાને માટે દોરડું દેવું, એ ૧૮ (અઢાર) પ્રકારની ચોરી હોય છે. ૩ ટીકાર્થ_“Tટ્ટાવા” તે પરધનનું અપહરણ કરનારા ચોર લેકોના હાથ પગ આદિ અંગે, તથા આંગળીએ, કેશ, નાક, કાન આદિ ઉપાંગે કદી પણ અક્ષત ( દાયા વિનાના) હેતાં નથી. “સુ” તેઓ પાપથી સદા મલિન રહે છે, તથા “સુબ્રોzટાઢવાહુષિદમા” તેમના હોઠ, કંઠ, ગળું, તાળવું તથા જીભ પાણી વિના શુષ્ક (સૂકાયેલા) રહે છે. “તારૂચા” તરસથી વ્યાકુળ થઈને તે લેકે “ળિયેં નાચંતા ” “પાણી લાવો, પાણી, પાણી લાવો ” એવી યાચના કરતા કરતા “વિચ વિચારા” ક્યારેક તે જીવવાની આશા પણ છોડી દે છે. “વફા” તે બિચારાઓને “વડપુરિસેટિં” વધસ્થાન પરનિયુક્ત થયેલ પુરુષે જ્યારે “ઘાહિતા” વધસ્થાન તરફ લઈ જાય છે, ત્યારે તેમને ત્યાં “સંપ ચ” પીવાને પાણીનું એક ટીપું પણ “અતિ ” મળતું નથી. તેમની એવી દશા થાય છે. સૂ. ૧૫ છે વળી સૂત્રકાર આગળ વર્ણન કરે છે–“૨” ઈત્યાદિ. ટીકાર્થ “તરાવવા સાઘક્રિયા” ત્યાં વધસ્થાને એક ઢેલ રહે છે. જ્યારે કોઈને શૂળી પર ચડાવવાનો સમય થાય છે ત્યારે તે વગાડવામાં આવે છે. તેથી શૂલારે પણ આદિ સંકેત દર્શાવનાર હોવાથી તેને વાઘ અત્યંત કઠેર કહેલ છે. જેવો તે ઢોલ વાગે છે, કે તે રાજ પુરુષે તે વધ્ય વ્યક્તિને લઈને ઉપડે છે, અને રસ્તામાં તે લેકે તે ચોરેને સોટી, લાકડી આદિથી ફટકારે છે. “ દાઢનિસિદ્દરામા” તે રાજપુરુષે તે ચોર પર IT” છળકપટથી પરધનનું હરણ કરવાને લીધે “જાઢદ્ર” અત્યંત ક્રોધે ભરાય છે, અને તેમની પાસેથી તે લેકે “નિસિ” ચોરેલાં દ્રવ્યને છીનવી પણ લે છે. અને પછી તેમને “રામઠ્ઠ” પકડી લે છે. “ઘણાવુંરિઝુનવાલાજ્યારે તેઓ તેમને શૂળીએ ચડાવવા લઈ જાય છે ત્યારે વધ્ય પુરુષને પહેરાવવા “ વટ્ટરગુર” લાયક, બે નિધ વસ્ત્રો નિવણિરા તેમને પહેરાવે છે “સુરાવી કાફિવિત્ર ગુણવ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૪૫ Page #162 -------------------------------------------------------------------------- ________________ ज्झदूयआविद्धमल्लदाम। 66 ,, 27 26 ?? आयतह (6 '' 27 ઃઃ सुरतकणवीरहिय કરેણના લાલ ફૂલામાંથી ગૂંથેલી “ વિમુકુરુ ” કંઠમાં રહેલા ક...ઠાભરણ જેવી, वझदूय ધ સૂચક 66 आविद्ध मलदामा હાવાથી વધ્યદ્ભૂતવધચિહ્ન જેવી ફૂલમાળા તેમને પહેરાવવામાં આવે છે. मरणभयुप्पण्णसेय आयतणेहुत्तप्पिय किलिण्णरान्ता ‘મામયુવળજ્ઞેય ” મરણના ભયથી ઉત્પન્ન થયેલ પસીનાથી “ તેમનાં અંગ ભીનાં થાય છે, તે ભયથી તેમનાં શરીર બ ઉત્તેયિ ’ મળવાં લાગે છે, અને તે કારણે “ વિાિત્તા” તેમનું આખુ શરીર તરએાળ થાય છે. “ મુળનુંઢિય સરીરા ” તેમનાં શરીર પર ચૂના ચોપડયો હાય છે, જેથી શરીરમાં વધારે ખળતરા થાય છે, તથા रेणुभ ” તેમના વાળમાં બહારની ધૂળ ઉડીને ભરાય છે, કારણ કે તે સમયે વાળ એળવાનાં સાધના તેમની પાસે હાતાં નથી. ક્યું નિમુદ્રા ૮. જીનું મન ' કૌસુ ખી રંગથી “ કળિમુન્નુયા” તેમના વાળ રંગી નાખવામાં આવે છે. “ છિન્નીવિચારા ” તે બિચારા સમજી જાય છે કે હવે અમે થાડા સમયના મહેમાન છીએ, એટલે કે તેમની જીવવાની આશા તૂટી જાય છે. ઘુળતા ” મેાતના ભયથી વ્યાકુળ થવાથી તેમના મગજ ચક્કર ચક્કર ઘૂમવા લાગે છે “ વળાવિયા ’ તેને વધ્ય—જેના વધ થવાના છે તેને પેાતાના પ્રાણ જ સૌથી વહાલા લાગે છે, એટલે કે તે સમયે તેને બીજી કાઇ પણ ચીજ ગમતી નથી, પણ ચેડા સમય પછી જેને નાશ થવાના છે તે પ્રાણ જ સૌથી વધારે પ્રિય લાગે છે. “ તિતિનું ચૈવ છિન્નમાળા * રાજ પુરુષા તે તેમનાં અંગ ઉપાંગોના તલ તલ જેવડા ટૂકડા કરે છે “ सरीरविकत्तलोहिओलित्तका गणिमंसाणिखावियंता " તે રાજપુરુષો લેાહીથી ખરડાયેલા માંસના નાના ટુકડાએ તેમને ખવવાવ” તે ઘણા જ પાપી હાય છે. “વરક્ષ” અતિશય ચિકણા પત્થરના ટુકડાઓથી ભરેલા સેકડા કારડાઓના સાન્નિમાળા” તેમનાં શરીર પર માર પડે છે. તથા વાતિનનાભિંવરિવુઠ્ઠા ” મર્યાદ રહિત સ્ત્રી પુરુષાના સમૂહથી તેએ વી'ટળાયેલા રહે છે. વિચ્છિİતા ચ નારનળે” તેમને જોવાને માટે નાગરિકા આવ્યા કરે છે. વનેસ્થિયા” તેના પાષાક વધ્યને ચેાગ્ય હોય છે. માળ ખિન્નતિ” રાજપુરુષા તેમને નગરની વચ્ચે થઈને લઈ જાય છે. ‘‘વિવિળજીળા” ત્યારે તે લેકેાને અતિશય દીનદશા અનુભવે છે. અન્નાળા” તે યાતનામાંથી તેમને પ્રચાલનાર કોઇ ન હેાવાથી તે લેાકા ભત્રાના રક્ષણવગરના હાય. છે, असरणा ” તેમને શરણું આપનાર કોઈ પુરુષ ન હેાવાથી તેઓ અશરણ હાય છે. “ બળાāા ” રક્ષકને અભાવે તે અનાથ હાય છે, “ અયંથવા ” રાવે "" 66 ,, 22 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર .. ܕܐ ૧૪૬ Page #163 -------------------------------------------------------------------------- ________________ બંધુઓને અભાવે તેઓ અબધુ હોય છે. “વૈવિઘણીળા” બંધુજને હાય તે પણ તેમના દ્વારા તેમને ત્યાગ કરાય છે, “ોિાિં વિવંતા” એવી પરિસ્થિતિમાં તે બિચારા એક દિશા તરફથી બીજી દિશા તરફ જોયા કરે છે. અને “મણિમધુરિત્ર” મરણના ભયથી વ્યાકુળ બને છે. આ પ્રકારની સ્થિતિમાં મૂકાયેલા તે ચોરને રાજપુરુષે લાવીને “આઘાઇ હિદુવાસંવાવિચા” વધસ્થાનનાં દરવાજે હાજર કરે છે. કારણ કે “વધUMા” તે અદત્તગ્રાહી–ચોર લેકે કમનસીબ હોય છે. “સૂઝાવિત્રામિmહા” તે ચોરોનાં શરીર શૂળીના અણીદાર ભાગે પર ચડાવવાને કારણે છિન્ન ભિન્ન થઈ જાય છે. અને “તે જ રથ” ત્યાં તે વધ, બંધ, મારણ, નિર્ભર્સન, શૂલારોપણ આદિ યાતના દેવાને સ્થાને તેમનાં પરિવર્જિવા અંગઉપાંગે, એટલે કે નાક, કાન આદિને કાતર આદિ શસ્ત્રો વડે કાપી નાખવામાં આવે છે. સૂ.૧૬ અદત્તગ્રાહી ચોર જીસ ફલ કો પાતે હૈ ઉસકા નિરૂપણ તે અદત્તાગ્રાહી ચિર જે ફળ પામે છે તેનું વધું વર્ણન કરે છે “ ” ઈત્યાદિ ટીકાઈ– “ડ” કેટલાક અદત્તાગ્રાહી માણસને “હુરૂવિઝામાબા” મહાકટે ભેગવવાને કારણે કરુણ વચનોથી વિલાપ કરતા “હવહિં” વૃક્ષોની ડાળીઓ પર “વ વિનંતિ દોરડા આદિથી બાંધીને લટકાવી દેવામાં આવે છે. તથા “ અરે” કેટલાક અદત્તગ્રાહી માણસને “જજિયા” બને હાથ પગને મજબૂત બાંધીને “પ પર્વતની ટોચેથી “ gવ” નીચે હડસેલી દેવામાં આવે છે, તેથી “ફૂપાતવિકલ્પસંદ” ત્યાંથી ઊંચા નીચા પથ્થર ગબડાવાને કારણે તેમના શરીર ખરાબ રીતે છેલાઈ જાય છે અને તે રીતે તે લેકે અતિ ભયંકર વેદના સહન કરે છે. તથા “કળશ” કેટલાક અદત્તગ્રાહી રેને “વસ્ત્રામનિમદિ” હાથીના પગ નીચે નાખીને “સીરિ” કચડાવવામાં આવે છે. એ રીતે હાથીના પગ નીચે કચ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૪૭ Page #164 -------------------------------------------------------------------------- ________________ રાવાને કારણે તેમનાં શરીરનાં હાડકાં અને પાંસળીઓના ચૂરે ચૂરા થઈ જવાથી તે લેકે ઘણું પીડા અનુભવે છે. તથા કેટલાક “પાવાથી પાપી અદત્તગ્રાહી લકોને “કુંવવરદં? ધાર વગરની (બુડી)કુહાડીઓથી “ગદાણથંકિ” અઢાર જગ્યાએ ઘણીજ ખરાબ રીતે મારવામાં આવે છે. તે અઢાર અંગે આ પ્રમાણે છે કાન ૨, નાસિકા ૨, નયન ૨, હોઠ. ૨, હાથ ૨, પગ ૨, જીભ, ગ્રીવા, કંઠ, પૃષ્ઠ, વક્ષસ્થલ, અને ગુહન્દ્રિય, તથા “ફ” કેટલાક ગેરેના Savળોનાલા” કાન, નાક અને હઠ કાપી નાખવામાં આવે છે તથા “૩Mાયિનચળવળવા ” આંખ ફેડી નાખે છે, દાંત અને ગુપ્ત અંગ ઉખેડી નાખે છે, “Gિઅવિરંજિયા” જીભ ખેંચી કાઢવામાં આવે છે, “છિgવાણિ” કાનની નસે તેડી નાખવામાં આવે છે. તેમની એવી હાલત કરીને રાજપુરુષે તે ચોરોને “ગન્નતિ” શૂળી પર ચડાવવાને લઈ જાય છે. કેટલાક ચોર તે રાજસેવકે દ્વારા “સખા છિન્નતિ” તલવારથી કપાઈ જાય છે, “નિદિવસથી કેટલાક દેશમાંથી હાંકી કાઢવામાં આવે છે, અને “છિઇ રહ્યા ” કેટલાકને હાથપગ કાપી નાખીને “vમુતિ” છેડી મૂકવામાં આવે છે. તથા “જાવવવંધાય શીત કેટલાકને જીવે ત્યાં સુધી કારાગૃહમાં પૂરી રાખે છે. “ જરૂદવષ્ણુદા” તથા પરધનનું અપહરણ કરવાની લાલસા વાળા કેટલાક ચોરેને “ નિવસ્ત્ર ” કારાગૃહના આંગળીયા સાથે લોઢાની સાંકળથી બાંધીને “રાજા” કારાગારમાં જ કેદ રાખવામાં આવે છે. “દુચાર” તેમનું સઘળું દ્રવ્ય જસ કરવામાં આવે છે. “ વિવમુ” તેમના કોઈ પણ સ્વજનની મુલાકાત તેમની સાથે થવા દેતા નથી, “મિત્તનિધિ” તેમના મિત્ર પણ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૪૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ તેમને ત્યાગ કરે છે. “નિરાહા” તે ચરે ત્યાં જીવન સુધી રહેવાના કારણે પિતાના જીવવાની આશા છેડી દે છે. “ વળત્રિશાસ્ત્રજ્ઞાપુરા” અનેક લે કે ધિક્કારના શબ્દોથી તેમને શરમિંદા કરે છે, છતાં પણ તેમને એવી શરમ થતી નથી, કારણ કે તેઓ ધૃષ્ટ થઈ ગયા હોય છે, “અgવદાર” રાત દિવસ તે ભૂખથી પીડાયા કરે છે “તી ત ળદુપટ્ટક્રિા ઠંડી, ગરમી, ક્ષુધા તૃષા આદિની અસહ્ય વેદનાથી તેઓ સદા “ટુદ્રિકા” અત્યંત દુઃખી રહે છે. “ વિવVI મુવિવિયા” તેમનું મુખ સદા પ્લાન–ઉદાસ રહે છે અને તેમની કાંતિ પણ મલિન રહે છે. “વિમાન દુવ્ર” કારાગૃહમાં કેદ રહેવાને કારણે તેઓ “વિત્ર” અનિષ્ટ ફળવાળા હોય છે, એટલે કે તેઓ જે વસ્તુની ઈચ્છા કરે તે વસ્તુ તેમને મળતી નથી. “ મસ્ત્રિ” તે લેકે મલિન વદન વાળા તથા “સુ ” શક્તિ વિનાના થઈ જાય છે, “ચિંતા” ગ્લાનિયુક્ત રહે છે, તથા “ સંત” ઉધરસને કારણે “ખૂ–ખૂ” કર્યા કરતાં હોય છે. અને “વાહિયાચ” તે લેકે કોઢ આદિ અનેક રોગોથી પીડાતાં હોય છે. “આમામમૂળાત્તા” તેમનાં શરીર અતિસાર આદિ વિવિધ રેગાનાં ઘર બની જાય છે, “ઘટનાસનયુરોમ” નખ, કેશ તથા દાઢીના વાળ નહીં કપાતા હોવાથી ઘણાજ વધી જાય છે. અને વિદ્યાનિ મgરન્નિ” તેમની હાલત એવી ગંભીર થઈ જાય છે કે, કારાગૃહમાં પૂરાયેલા તે લોકે બીજી જગ્યાએ જવાને અસમર્થ હોવાથી પોતાના જ મળમૂત્રમાં “a” ભરાઈ રહે છે. તથા “ IT” ઈચ્છા ન હોવા છતાં પણ “તર્ધર” ત્યાંજ પડયા પડ્યા “મા” મરી જાય છે. ત્યાર બાદ “સંધિ. THIળg” દોરડાં આદિથી પગ બાંધીને ચંડાલ આદિ લેક તેમને “ઢિા ” બહાર કાઢીને “રવાર્યાા છા” કઈ ખાડામાં લઈ જઈને ફેંકી દે છે. “તરથ જ ” ત્યાં તેમનાં મુડદાંને વિનાયાસ્ટોસ્ટગારવંસંહieવિજળવિવાહવિત્યુત્તરા” “વિ7” વરૂ, “સુર” શુનકકૂતરાં, “સારુ” શિયાળ, “વોઢ” સુઅર, “મન્ના વં” મજર -જંગલી બિલાડા, આદિ હિંસક પશુઓનો સમૂહ અને “સંa૩ વિવાદ” સાણસી જેવી તીક્ષ્ણ ચાંચવાળા ગીધ વગેરે પક્ષીઓને સમૂહ “વિવિમુદ વિવિધ પ્રકારના સેંકડો સુખે દ્વારા “ વિત્તા” ઠેલી ખાય છે, તેથી આ કેનું શરીર છે તે જાણી શકાતું નથી. “વિહંn” આ રીતે વરૂ આદિ જાનવરો તથા વિવિધ પક્ષીગણે દ્વારા તે કમભાગીઓના શરીર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૪૯ Page #166 -------------------------------------------------------------------------- ________________ ખવાય છે અને તેના ટુકડે ટુકડા કરાય ગ્રાહી ચોરે જો મેાતમાંથી મચે છે. તા છે. તથા 66 6 ક્ ” કેટલાક અદત્ત 33 રાગાદિક किमिजायकुहियदेहा 99 tr ** “ સારું' થયું કે આ પાપી કારણેાથી તેમનાં શરીરમાં ઉત્પન્ન થયેલ કીડાઓથી દુર્ગંધ યુક્ત શરીરવાળા થઇને “ નિર્દેવળેäિ ” લેકનાં આ પ્રકારનાં અપ્રિય વગનેૌથી અપમાનિત થાય છે- મુદ્દેષ નં મોત્તિ વાવો આ રીતે મરી રહ્યો છે ” અથવા “ મરેલાના જેવી સ્થિતિ અનુભવે છે, ’ તથા તેમના મૃત્યુથી ખુશી થનારા માણસે દ્વારા માર ખાઈને “વચનવિય” સ્વજના તથા ખીજા લેાકેાથી “ ટ્વીારું' લાંખા સમય સુધી ‘Ø વિજય લજજા ‘- કુંત્તિ ” પામે છે ! સૂ−૧૭૫ ,, અદત્તગ્રાહી ચોર કી પરલોક મેં કૌન ગતિ હોતી હૈ ઉનકા નિરૂપણ सप्पमाणा ?? 22 હવે સૂત્રકાર એ બતાવે છે કે તે ચારલેકા આ લેકમાં તે ઉપરોક્ત પ્રકારનાં દુઃખા અનુભવે છે પણ પરલેાકમાં પણ તેમનીકેવી દુર્દશા થાય છે— “ મચારંતા ” ઈત્યાદિ 22 ટીકા-તે અદત્તગ્રાહી ચાર મયાસા ” મરીને “ પુળો ” પછી “ પોત સમાવખ્યા ” પરલેાકમાં જઈને “ નોનસ્કૃતિ ” નરકર્તિમાં ઊત્પન્ન થાય છે જે નરકાગર 66 निराभिरामे ” સુન્દરતાથી રહિત છે, તથા " अंगारपलित्त गकप्प ” અતિ પ્રજવલિત અંગારા જેવું ઉષ્ણ અને “વથસીય ” હિમકાળ જેવું અત્યંત શીતળ છે. ત્યાં નારકી જીવાને તે ઉષ્ણતા અને શીતની “ વેચા આસાયનો ફિળ ” વેદનાની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલ “ सय्यदुक्ख सय ” સેંકડા દુઃખા નિરંતર “ સમમિમૂલ” દુઃખી કરે છે. “ आसादन ” આ પદને સૂત્રમાં ઉપયેાગ થયા છે. તેના એક અથ તેા “ પ્રાપ્ત થવું ” છે, જે સૂત્રમાં હમણાં જ અપાયા છે. તથા તેના ખીલે અથ આ પ્રમાણે છે—તે અદત્તગ્રાહી ચાર કે જે મરીને નારકીની પર્યાયમાં ઉત્પન્ન થઈ ચુકયો છે, ચિરકાલાનુખ શ્રી– ભવભવમાં કડવા ફળ દેનાર અદત્તાદાનના પ્રભાવે ઉત્પન્ન થયેલ અશાતા વેદનીય કર્મ દ્વારા ઉત્પન્ન થયેલ વેદનાથી વ્યાપ્ત તે નરકામાં નિર'તર સેકડા દુઃખા ભાગળ્યા કરે છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૫૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે તે નરકમાં શીત અને ઊષ્ણતા જન્ય અનેક પ્રકારની વેદનાઓ નારકી જને પીડા પહોંચાડ્યા કરે છે. “તો વિ ૩ વક્રિયા સમાન” નરકમાં જઈને ત્યાંનાં વિવિધ પ્રકારનાં દુઃખ ભેગવતાં ભેગવતાં તે જીવોનું અનેક સાગર પ્રમાણ આયુષ્ય ત્યાં પૂરું થાય છે ત્યારે તેઓ ત્યાંથી નીકળીને વળી પાછાં “તિજિનો િવનંતિ » તિર્યંચ નિમાં જન્મ ધારણ કરે છે. તિહિં વિ” ત્યાં પણ તેઓ “નિયોવ” નરક સમાન વેચવે ” વેદનાઓ દુઃખે “અનુમવંતિ” ભગવે છે. “કરૂનામmોહિં ળિયાતિામતિથિમવાસરિયg€જે અનેક નરક ગતિ, તિર્યંચગતિના લાખે ભ ધારણ કરતાં કરતાં નિગોદની અપેક્ષાએ પસાર થયેલ “અવંતા ” અનંતકાળ પછી “હ વિ” કોઈ પણ રીતે “મજુમાવં” મનુષ્યગતિમાં તેમને “ઝઈતિ” જન્મ થાય તે પણ “તવિ ચ” તે લકે કારિયા અનાર્ય સ્વેચ્છ, શક, યવન આદિ જાતિમાં જ “મતિ” ઉત્પન્ન થાય છે. “નવસ્ત્ર 5qUnતે અનાર્ય કે નીચા કુળના હોય છે. “બારિયનવિ” જો તેઓ કદાચ મગધ આદિ આર્યભૂમિમાં જન્મ પામે છે તે તેઓ ત્યાં “ટોયવજ્ઞા” લેકબાહ્ય જનેમાં–ચાંડાળ આદિ નિંદિત નીચકુળમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ સદા તિરસ્કૃત થયા કરે છે. “ત્તિરિય મૂળાયવિવેકહીન હેવાને કારણે તેઓ તે મનુષ્ય નિમાં હોવા છતાં પણ તિર્યંચ જેવાં જ હોય છે, બા ” વસ્તુ તત્વથી તેઓ (અનભિજ્ઞ) અજાણ રહે છે, “ામમોrfનવા” શબ્દ, કામ, રસ, ગંધ, સ્પર્શ આદિ ભાગમાં અસક્ત રહે છે. “હિં” લેકબાહ્ય કુળમાં મનુષ્ય ભવ પામ્યા છતાં પણ “નિરવત્તળ” નરક ગમનના કારણભૂત “અવqચંચળવળછુિં” ભવ પરંપરારૂપ પ્રવાહના પ્રવર્તક, તથા “romવિ સંશાવત્તળનમૂ” વારંવાર ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણના નેમિભૂત–રથચકના પરિધિરૂપ એવાં કર્મોને જ “નિયંતિ” બંધ બાંધતા રહે છે, એટલે કે નરક; તિર્યંચ, મનુષ્યગતિરૂપ સંસારમાં પરિભ્રમણના કારણરૂપ એવાં મહારમ્ભ, મહાપરિગ્રહરૂપ કર્મો કર્યા કરે છે. તથા “ધમ ગુરૂવનિશા” શ્રતચારિત્રરૂપ ધર્મના શ્રવણથી રહિત રહે છે, “ T” ન્યાય માર્ગથી રહિત હોય છે, “રકૂર સ્વભાવના–જીની હિંસા કરતા હોય છે. “ચ” તથા “મિરછત્ત સુરૂપવUT” “પ્રાણિવધમાં દેષ નથી અને અદત્તાદાનમાં દોષ નથી ” ઇત્યાદિ પ્રકારના વિપરીત તપદેશક મિથ્યાત્વ પ્રધાન સિદ્ધાંતને સ્વીકારનાર “હૃતિ” હોય છે, તથા “giતનું ફળો” હિંસાદિ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૫૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ પાપકૃત્યમાં જ તેમને વધારે શ્રદ્ધા હોય છે, એટલે કે અન્ય જીવોને કષ્ટ પહોંચાડવાને તેઓ સદા તત્પર રહે છે. તથા “વાણિTીટેક” કોશેટાની જેમ તેઓ “ Higઘળવંધળા” આઠ કર્મરૂપી તંતુઓના મજબૂત બંધનથી “અલ્લા” પિતાની જાતને “વેલેંતિ” લપેટી લે છે. એટલે કે જેમ રેશમને કિડે (કોશેટે) તંતુઓનું સર્જન કરીને તે તંતુઓને પિતનાં શરીર ફરતા તેમાં લપેટીને તેમાં બંધાઈ જાય છે, તેમ અદત્તાદાન લેનાર માણસ પિતે કરેલા જ્ઞાનાવરણીય આદિ કર્મો કે જે આત્માને મજબૂત રીતે બાંધનારા છે, તે કમ્મરૂપ તંતુથી બંધનની સ્થિતિ પ્રાપ્ત કરે છે ૧૮ જીવ જ્ઞાનાવરણ આદિ અષ્ટવિધ કર્મો સે બંધદશાકો પ્રાપ્તકર સંસારસાગર મેં રહતે હૈ ઇસ પ્રકાર કા સંસારગાગર કે સ્વરૂપ કા નિરૂપણ તે જ જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોથી બંધનની દશા પ્રાપ્ત કરીને સંસાર સાગરમાં રહે છે. હવે સૂત્રકાર તેનું વર્ણન કરે છે – નર” ઈત્યાદિ. ટિકાઈ–“ga” તે રીતે પિતાના આત્માને કર્મોની સાથે એક ક્ષેત્રાવગાહરૂપ બંધદશાથી બાંધવાને કારણે તે અદત્તગ્રાહી માણસો “નરસિરિયનરમરજામજોરંતવ ” નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિમાં પરિભ્રમણરૂપ બાહ્ય પરિધિમંડળવાળા, તથા “ઝગ્મગામવામી સુવર્ણ પ્રવુમિચપક૪િ૪” જન્મ, જરા, મરણ જન્ય અતિશય મેટા કલેશરૂપ પ્રશ્નભિત અને પ્રચુર જળવાળા સંસાર સાગરમાં જ ચક્કર લગાવ્યા કરે છેપરિભ્રમણ કર્યા કરે છે, સૂત્રકાર રૂપક અલંકારથી આ સંસારસાગરનું વર્ણન શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૫૨ Page #169 -------------------------------------------------------------------------- ________________ કરતાં કહે છે કે-જેમ સમુદ્રનુ બાહ્ય પરિધિમંડળ હોય છે, એ જ પ્રમાણે આ સંસાર રૂપી સમુદ્રનું ચતુર્ગાંતિયામાં ભ્રમણ કરવા રૂપ બાહ્યપરિધિમંડળ છે. જેમ સમુદ્ર અપાર જળ રાશિથી સત્તા પરિપૂર્ણ રહે છે, તે જ પ્રમાણે આ સસાર પણ જન્મ, જરા અને મરણુજન્ય ગંભીર દુઃખરૂપી જળથી પૂરેપૂરા ભરેલા છે. " संजोग विजोगवीचि - चिंता पसंग पसारियवहब'धमहल विउलकल्लोलकलुणविलवियलोभकलकलंत बोलबहुल' આ સંસારમાં “ સંજ્ઞો વિલોવીષિ’ અનિષ્ટને વિચાગ જીવાને ક્ષણે ક્ષણે પ્રાપ્ત થયા કરે છે. તે અનિષ્ટ સચાગ અને ઈવિયેાગ જ તેમાં વીચિ-લહેરો જેવા છે. તથા “ચિંતાપસંપત્તારિત્ર્ય ’’ વિવિધ પ્રકારના શાકસમૂહથી તે વિસ્તૃત થઈ રહેલ છે. વધ” વધ–યષ્ટી આદિ દ્વારા બંધન જ જેમાં “ મહ્હ્યું ' મોટાં મોટાં વિત્ઝ ” વિશાળ “ જ્હોજી ” માજા સમાન છે. “ હુવિવિય ” રાગ તથા દુઃખાદિથી ઉત્પન્ન થયેલ કરુણ વિલાપ તથા “ હોમ ” લેાભ અને માહથી જન્ય જે “ જ 'ત કલકલ ” શબ્દથી યુક્ત 4 કોહ અવાજો જ જ્યાં “ વદુજી ” વધારે પ્રમાણમાં વિદ્યમાન છે, માનરૂપ ફીણથી જે યુક્ત છે, યુક્ત છે, “ સિવિલળવુજ પુજમૂવરો વેચળવવામય• बिणित्रायफरसधरिसणसमावडिय कठिणकम्म पत्थर तरंग रिगंतनिच्च मच्चुभयतोयपट्ठ “ તિવિલન '' તીવ્ર નિંદાએ 22 : 66 "" माण અપ "" તથા 66 ,, भूयरोगण નિર'તર ઉત્પન્ન થતી અનેક રોગ વેદનાઓ-વિવિધ પ્રકારની આધિ વ્યાધિ રૂપ પીડાઓ पराभव विणिवाय માટે ભાગે અનાદરની પ્રાપ્તિ, તથા tr फरुस धरिस समावडिय " કઠાર વચને દ્વારા નિત્સનધિક્કાર, એ બધુ... જેમના ઉદયથી જીવાને પ્રાપ્ત થયા કરે છે, એવાં “ ઋઢિળજન્મવત્થર ’ સાનાવરણ ܕܕ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર '' "" "" ૧૫૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ આદિ કલષ્ટ કર્માંરૂપ પાષણાથી પેદા થયેલ “ સરળ નિંત ’” તર’ગાથી જે ચંચળ निच्चमच्चुभय " અવશ્ય ભાવી ( જરૂર થનારા ) ઃઃ અનેલ છે, તથા જે મૃત્યુના ભયરૂપી “ તોચવવું જળના ઉપરિતન ભાગથી યુક્ત છે, એવા સંસાર સાગરમાં તે પરિભ્રમણ કર્યાં કરે છે- એટલે કે જેમ સમુદ્ર મહાપાષાણુા આઢિના આઘાતથી ઉત્પન્ન થયેલ તરંગાથી ચંચળ અનેલ હોય છે તથા પાણીથી ભરપૂર હાવાને કારણે તેમાં પડનારને માટે મેાતના ભય રહે છે તેમ સંસાર પણ ભર્ટ્સના અપમાન આદિ વિવિધ દુઃખરૂપ ફળ દેનારા ક્લિષ્ટ ક રૂપ પાષાણાથી ઉત્પન્ન થતાં, વારવાર અનુભવાતા જન્મ, જરા, મરણુ આદિના ભયરૂપ તરંગાથી વ્યાપ્ત છે कसायपायाल कलस संकुल " તથા આ સંસાર સાગર ક્રાધ આદિ કષાયરૂપ પાતાળ ળશેાથી યુક્ત છે. સંચયં” લાખા ભવરૂપ જળસ`ચયથી તે યુક્ત જીવાની અપેક્ષાએ તે અન્તરહિત છે. “ વેનનચ ” આધિવ્યાધિ આદિ સેકડો દુ:ખાથી યુક્ત હાવાથી તે ઉદ્વેગજનક છે. તથા અસીમ-અપાર છે “ મળ્ય પેદા કરનાર છે. કર્મોની ૧૪૮ ઉત્તર ચર જીવાથી તે વ્યાપ્ત છે. સમસ્ત હાવાથી તે ર भवसय सहरसजल દ છે. अणतं અનન્ત સ`સારી “ અોરવાર ” તે ?? દુસ્તર હાવાથી તે જીવેાને માટે મહાભય પ્રકૃતિરૂપ મહામત્સ્ય, મગર આદિ જળપ્રાણીઓને માટે તે ભય પેદા કરનાર पइभय ” દરેક જીવને માટે ભયજન છે. “શિમય મહિ च्छकलुसमतिवाउवेगउद्धम्ममाणासापिवासापायाल * અમિય ’ અપરિમિત તથા ‘ મિજીિ ” મેાટી વિષય વાસનારૂપ અને “જીસમતિ ” લિન તિરૂપ, “ વાઙવેન ’ વાયુના વેગથી उद्धम्ममाण ” વધતી જતી એવી આશા-અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની સંભાવના—તથા વિવાલા ” "" '' 66 आसा ** י, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર "" ઃઃ ܕܕ ૧૫૪ Page #171 -------------------------------------------------------------------------- ________________ પિપાસા–પ્રાપ્ત ચીજને ઉપભેગ કરવાની ઈચ્છા રૂપ “Tચારું” પાતાળથી તે યુક્ત છે, તથા “મિરરૂાવોસધાવહુવિદઘવિરજીતારાચંપાર ” “મા” શબ્દાદિ વિષયમાં અભિરુચિરૂપ કામરતિ, “IT” અનુકળ વિષયોમાં પ્રીતિરૂપ રાગ, અને “હોય” પ્રતિકૂળ શબ્દાદિ વિષયોમાં અપ્રીતિરૂપ શ્રેષ, જે “ વંધા બંધનનાં કારણો છે, તથા “વહૂતિં ” અનેક પ્રકારના જે મનઃસંક૯પે છે એ બધા આ સંસાર સાગરમાં “વિકસ્ટાર” વિસ્તીર્ણ જળ બિન્દુઓ છે. “બંધાર” તેમના વેગરૂપ અધકારથી તે વ્યાપ્ત છે. એટલે કે કામરતિ આદિ રૂપ જળકણોના વેગથી ઉત્પન્ન થયેલ અંધકારથી તે યુક્ત છે. “મોદમાવત્તમોત્તમમાળામigછ૪તદુમવાસપોચિત્તiળવં ” તથા “મોટHE ” મેહરૂપ મહા વમળે તેમાં ઉત્પન્ન થયા કરે છે. અને તે આવોંમાં–વમળમાં જ્યાં “મા” વિષય-ભગ જ “મનમા” ભ્રમણ કરી રહ્યા છે, “Tદવનાવ્યાકુળ થઈ રહેલ છે, તથા કુરછત ઉછળી રહ્યા છે. અને તે સંસાર સાગરમાં “વાદમવાર” મનુષ્ય, પશુ, પક્ષી આદિ નિરૂપ વિવિધ પ્રકારના ગર્ભોમાં પ્રાણીઓ-સંસા રની અપેક્ષાએ જી તથા સમુદ્રની અપેક્ષાએ મગરમચ્છ આદિ જળચર જો આવી આવીને નિપતિત થઈ રહેલ છે. એટલે કે તેમાં જન્મ લઈ રહેલા છે. “gધાવિય-ધન-ઇ–ચંડ-માસ-નાયાSyoખવારિ-વાસ્ટિય-માંતિ-નિક્વોત્ર-સંગુરુષારું ” તથા આ સંસાર સમુદ્ર “પધારિય” અહીં તહીંથી પ્રાપ્ત “વસામાવા” અનેક ( વ્યસને) દુખેથી પીડાતાં પ્રાણીઓનાં “a” દનરૂપ “ચંદુમાર” પ્રચંડ વાયુથી “માદ” પરસ્પર અથડાતાં “મgવી”િ અમજ્ઞ દુખની પરંપરા રૂપ તરગેથી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૫૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ "" , “ વારુસિય ” ખળભળી રહ્યો છે. અને “ મનપુEત'' તરંગાની સાથે અથડા વાથી જુદી પડેલી ‘નિર્દેન્દ્રોહ ’' અનિષ્ટ કલ્લોલેા-દારુણુ દુઃખરૂપ મહાતર ગાથી “ સકુજી ” વ્યાસ એવું ‘ન'' જન્મ, જરા, મરણ રૂપ જળ તેમાં ભરેલું છે. એટલે કે મેહરૂપી મહાવમળમાં વિષયભાગની ઈચ્છાથી આમ તેમ ભ્રમણ કરતા જીવે ત્યાં ડૂબેલા છે. તથા પશુ, પક્ષી નારકી, નર, દેવ આદિ ઊ'ચી નીચી યાનિયામાં પરિભ્રમણુરૂપ તરંગામાં તેમાં ઉછળી રહ્યાં છે, અને વિવિધ દારુણ દુ:ખાથી પીડાતા જીવેાના આક્રંદ રૂપ પવનના આઘાતથી જ્યાં દુઃખરૂપ મહાતરંગા જન્મ, જરા મરણુ રૂપ જળને ખળભળાવી રહેલ पमाद - बहु- चंड- दुट्टु सावयस माहयउद्वायमाणगपूरघोर विद्वंसणत्थबहुल " છે. ૪૮ 66 (" 66 66 6: આ સંસાર રૂપી સાગરમાં માર્ '' મદ્ય, વિષય કષાય. નિદ્રા અને વિકથા, એ પાંચ પ્રમાદરૂપી “ ચંડ ’” ભયંકર તુફુલાય રૌદ્ર દેખાવના હિ’સક જંતુઓ દ્વારા ‘સમાચ’' આઘાત પામીને उद्धायमाणग વિવિધ રીતે ઉછળતા ( સમુદ્રપક્ષે) મત્સ્યાદિક. ( સંસારપક્ષે ) પુરુષાદિના પૂ” સમૂહથી “ ઘોર ’ભય‘કર એવા ‘વિદ્વત્થયદુનં વિનાશરૂપ અનેક અન ઉત્પન્ન કરતા રહે છે. अण्णाण - भमंत-मच्छ परिहत्थ - अनिहुतिंदिय- महामगर તુરિય-વરિય-વોવુમમાળ--સતાવ-નિશ્ર્ચય-૨હંત-૨વ૨૨૪-અત્તાળાલળવુવન્મ-સંયો-ળિયા-વેજ્ઞિમાળ-દ્રુદત્તય-વિવાñ-યુાંત રુણમૂદ , જ્યાં 66 તથા 66 ?? આ સંસાર સાગર “અબાળમમંત-મ‰-સ્થિ ’’ અજ્ઞાનરૂપ ઘૂમતા મહામત્સ્યાથી વ્યાપ્ત છે, અને “ નિવ્રુત્તિષિ મામરી ” અનુપશાન્ત ( ઉપશાન્ત ન થયેલી ) ઈન્દ્રિયા રૂપ મહામગરાના “ તુચિરિચ ” ઝડપી હલનચલનથી ‘વોલુમમાળ ’” અત્યંત ખળભળી ઉઠેલ છે, ‘‘ સંતાનિશ્ચય ’’ વિવિધ આધિ વ્યાધિ, બંધુ વિયાગ આદિ જન્ય દુઃખરૂપ વડવાનલને સંતાપ તેમાં નિત્ય વ્યાપેલા હાય છે, અને તે “ રહંતનવજી་વરુ નિરતર પરિવર્તન શીલ છે, અને આ સંસારમાં अत्ताणासरण ત્રાણ અને શરણ રહિત એવા જીવા છે કે જેમની પાસે “ પુવનસંચય” પૂર્વે કરેલાં કર્મોના સમૂહ રહેલે છે, ઉળવ” અને જે પાપકર્માના ઉય થયા છે તે પાપકમાને “વેનિમાળदुयविवाग ભાગવવા રૂપ સેંકડો દુ:ખ सैकडो दुःख રૂપ જે ફળ છે, તે ફળ જ ત્યાં “ઘુનંતનસમૂદ” વહેતાં જળ સમાન છે. “ હિજરતસાચારવોદ્દાર-નિયમ-દિવ૪-સત્ત-«િgઙ્ગમાનિ-ચતજજ્જુસરળ-વિભા• [દુ ” ઋદ્ધિ રસસાત રૂપ ગૌરવ જ આ સંસાર સાગરમાં “ tr 66 उवहार ܕܕ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܕܕ ܕܕ ,, ܕ 99 ܕܕ ૧૫૬ Page #173 -------------------------------------------------------------------------- ________________ ઉપહાર જળચર જન્ત વિશેષ ભરેલ છે અને તે ઉપહારોથી તેમાં “મિ . પરિવદ્ધાર” જ્ઞાનાવરણ આદિ કર્મોથી બંધાયેલ પ્રાણી સપડાયેલ છે. તથા “નિમાબપૂર્વે કરેલાં કર્મો દ્વારા, દેરડાથી બાંધેલા કાષ્ઠની જેમ તે પ્રાણીઓ નરકની તરફ ખેંચાઈ રહ્યા છે, અને “નિર૪તુ” નરક તરફ ગમન કરવાને અભિમુખ હોવાને કારણે તે પ્રાણીઓ “Humવિસાવદુ” ખિન્ન અને અતિશય શેક યુક્ત થઈ રહ્યાં છે. તથા “ ૩-૩મય-વિસાજ-સોનિ છત્ત તેજસંજઉં ?” “અરડું” અરતિ-ધર્મમાં અરુચિ, “શરૂ રતિ-વિષયમાં રતિ, “માઆલેકને ભય, પરલેકને ભય આદિ સાત ભય, “વિસાચ” વિષાદઅનિષ્ટ સંગ જનિત દુઃખ “તો” શેક-ઈષ્ટ વિગ જનિત દૈન્યભાવ, “મિત્ત” મિથ્યાત્વ. કુગુરુ, કુદેવ અને કુધર્મની શ્રદ્ધા, એ બધું આ સંસારસાગરમાં “ ” પર્વત જેવું છેએ પર્વતેથી તે “સંઉં” વિષમ બનેલ છે. તથા “ ના-સતU-THવંથળ- વિવિદ્વિ–ડુત્તાર » અનાદિ કર્મબંધન જન્ય કલેશરૂપ “વિવિઘ” કીચડથી તે “” દસ્તર બનેલ છે, તથા “કમરનતરિયારૂમાહિઋરિવરિ૪ ” દેવ, નર, તિર્યંચ અને નરક, એ ચાર ગતિમાં જીવનું જે ગમન થાય છે એ જ આ સંસાર સમુદ્રની કુટિલ ગોળાકાર વિસ્તીર્ણ વેલા છે, એટલે કે નરકાદિ ચાર ગતિરૂપ આ સંસાર છે. તેમાં ચકની જેમ પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણની જે પરંપરા છે તેજ આ સમુદ્રની જળ વૃદ્ધિરૂપ વેલા છે. “હિંઢિય-અન્નાહાન–મેઘુનવરિદ્વાર મળવાવIgોચા” હિંસા, જૂઠ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહરૂપ આરંભ કરવા, અને તેની અનમેદના કરવી, એ પૂર્વેત પ્રકારે જે “અવિકટ્રિક્ટHવંચિઆઠ પ્રકારનાં, દુખદ ને સંચય થાય છે, તે કર્મસંચયરૂપ ભારથી “ઘ” આકાંતભારે બનેલ તથા દુકાઢોવ ” દુઃખરૂપ જળસમૂહમાં દુનિસિઝમા” અત્યંત ડૂબતા, તથા “પુષ્માનિના” પાણીમાં ડૂબા ડૂબ કરતાં-ઊંચે નીચે આવતાં એવાં પ્રાણીઓને માટે આ સંસાર સમુદ્ર “સુજીતરું” અલભ્ય તલવાળે છે એટલે કે આ સંસારસાગરને પૂર્વોક્ત પ્રકારના છે તરી શક્તાં નથી. એટલે કે હિંસા, જૂઠ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહરૂપ આરંભ કરનાર, કરાવનાર અને તેમની અનુમોદના કરનાર જીવોને આ સંસારસાગરને કિનારો પ્રાપ્ત કરવો અશક્ય છે. કારણ કે પૂર્વોકત પ્રકારે તે જીવે આઠ પ્રકારનાં દુઃખદ કર્મોને સંચય કરે છે. તેથી તેમના પર તેમનો ઘણે ભારે બોજ હોય છે. તેનાથી તેઓ દબાઈ જાય છે, અને વિવિધ પ્રકારનાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૫૭ Page #174 -------------------------------------------------------------------------- ________________ દઃ ભગવ્યા કરે છે. તેથી આ સંસારસાગરમાં દુઃખ સમૂહરૂપ અપાર જળ ભરેલું છે. તેમાં જ તે જ વરંવાર ડૂબકીઓ ખાધાં કરે છે. તે પછી તેઓ તેના કિનારે તે પહોંચી કેવી રીતે શકે? તે કારણે સૂત્રકારે એવા જીને માટે તેને પાર પામવાનું કાર્ય અશક્ય બતાવ્યું છે. “સોમવાળિ » આ સંસાર સાગરમાં પડેલા જ શારીરિક માનસિક “દુકાળિ” દુઃખને જ “gિયંતા” અનુભવ કરે છે. તથા “સચારાયવરિતાવામ” સાતાસાત પરિતાપન રૂપ “વુનિદવુચ ” ઉન્મજજન નિમજજન એટલે કે સાતાત્મક ઉન્મજન (પાણીની ઉપર આવવું તે) તથા અસાતાત્મક અને પરિતાપાત્મક નિમજજન (ડૂબવું તે) “ તા” કરવામાં લીન થયેલ તે જી “ વાતમાં ” નરકાદિ ગતિરૂપ ચાર વિભાગવાળા તથા જન્મ મરણાદિ દુઃખોથી મહાન, “ગળવવો” અન્તરહિત, “હ” બધાં પ્રાણીઓને માટે ભયજનક, એવા “સંસારસાય” સંસાર સાગરમાં “વનંતિ” વાસ કરે છે. તેઓ કેવા પ્રકારના સંસાર સાગરમાં વસે છે ? “ટ્રિય મારુંવાવફા” અસંયમી જીવેને આધાર આપવાને તથા તેમનું રક્ષણ કરવાના સાધનોથી રહિત, “ઘર્ચ” અસર્વજ્ઞની અપેક્ષાએ અપ્રમેય, “ રીનોળિરાણgrવિરું” ચોર્યાશી લાખ જીવ પેનિયેથી યુક્ત, “મળાજો” પ્રકાશ રહિત, અને “ ઉપચાર” અંધકારથી યુક્ત આ સંસારમાં “અળતાનાક અનન્ત કાળ સુધી “જિ ” સદા “સત્તથgouTમયસUસંવત્તા” ભયભીત બનેલ, તથા કિંકર્તવ્યતાથી વિમૂઢ બનેલ, ભય સંજ્ઞા, આહાર સંજ્ઞા, મેથન સંજ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞાઓથી યુક્ત બનેલ છ દિવાસવદં” ઉદ્વિગ્નોના-(દુ:ખીયારાના) વાસ જેવા આ સંસારમાં “વસતિ” વસે છે. અદત્તાદાન લેનાર જી ચાર ગતિરૂપ તથા અનંત દુખેથી યુકત આ સંસાર સાગરમાં અનંત કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. ચોર્યાશી લાખ ચાનિયે આ પ્રમાણે છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૫૮ Page #175 -------------------------------------------------------------------------- ________________ " पुढवि ७ दग ७ अगणि ७ मारुय ७ एककेक सत्तजोणि लक्खाओ। वणपत्ते य अणंते, दस चोदस जोणि लक्खाओ ॥ १ ॥ विगलिदिएसु दो दो, चउरो चउरो य नारयसुरेसु । तिरिएमु हुंति चउरो, चोद्दस लक्खाय मणुएसु ॥ २ ॥ इति । (૧) પૃથિવીકાય (૨) અષ્કાય (૩) તેજઃકાય (૪) વાયુકાય, એ દરેકની સાત સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની દસ લાખ અનન્ત (સાધારણ) વનસ્પતિની ચૌદ લાખ બે ઇન્દ્રિની બે લાખ, ત્રીન્દ્રિની બે લાખ, ચતુરિન્દ્રિની બે લાખ, નારકી તથા દેવની ચાર ચાર લાખ તથા તિર્યંચ પંચેન્દ્રિની ચાર લાખ, અને મનુષ્યની ચૌદ લાખ. એ પ્રમાણે બધી મળીને ચેર્યાશી લાખ યોનિ થાય છે. સૂ૦ ૧૯લા કિસ પ્રકાર કે અદત્તાગ્રાહી ચોરોં કો કિસ પ્રકાર કા ફલ મિલતે હૈ ઉનકા નિરૂપણ તે અદત્તગ્રાહી બીજું કયું ફળ પ્રાપ્ત કરે છે, તે વિષયનું સૂત્રકાર હજી પણ વધારે સ્પષ્ટીકરણ કરે છે-“જ્ઞહિં જ્ઞર્દિ” ઈત્યાદિ ટીકાઈ–“Hવામાપી” અદત્તાદાનરૂપ પાપકર્મ કરનાર મનુષ્ય “હિંર સાવચંનિતિ ” જે જે પર્યાયની આયુ બાંધે છે તે તે પર્યાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની કેવી હાલત થાય છે? સૂત્રકાર એ જ વાતને હવેના પદ દ્વારા પ્રગટ કરે છે. તેઓ કહે છે કે– “વધવાળા નિત્તારિત્રકિયા” તે લોકે ત્યાં ભાઈ આદિ બધુજનોથી, પુત્ર આદિ સ્વજનથી, અને સ્નેહીજનરૂપ મિત્રેથી સદા ત્યજાયેલા રહે છે, “જિ” પણ લેકે તેમના પ્રત્યે પ્રીતિ ધરાવતા નથી, તથા “અરે ના.” તેઓ એવાં ત્રાદિ વાળા હોય છે કે તેમની વાત કોઈ માનતું નથી, એટલું જ નહી પણ તેમનું નામ લેવું તે પણ સારા માણસને એગ્ય લાગતું નથી. “કુટિવળીયા” દુવિનીત-ઉદ્ધત હોય છે, નારાપુણેજા.” કુગ્રામમાં તેમનું રહેઠાણ હોય છે, અને તેમની રહેણી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૫૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ 66 ,, કરણી નીચ હાય છે, વિષમ ભૂમિ આદિ જગ્યા ઝુમોચા ” કાદરા આદિ કન્નુન્ન ( ખરાખ અન્ન) “ સુળો” તેમનામાં શારીરિક અને માનસિક લેાકેા હમેશાં તેનાથી રહિત હાય છે. “ સંયળ ખરામ હાય છે, એટલે કે તેમનાં શરીર કાંતે અતિશય ઊંચા અને કાંતા અતિશય નીચાં હોય છે. “ સંઠિયા ” તેમનાં અંગા અપ્રમાણુસરનાં હોય છે, ** 66 ?? કુવા ” તેમનું રૂપ પણ સુંદર હેતું નથી. “ નૈદુદ્દોોળામાયા સ્રોમા” તેએ ઘણા ક્રોધી હાય છે, અને માન, માયા અને લેભનું પ્રમાણ તેમનામાં વધારે હોય છે. “ ચંદુમોદ્દા ’” તે ઘણા કામી હોયછે. “ધર્મસસિન્મત્તવમટ્ઠા ” શ્રુત ચારિત્રરૂપ ધમ બુદ્ધિથી તથા જિન વચનામાં શ્રદ્ધારૂપ સમ્યકત્વ રુચિથી તે લેાકેા સદા રહિત હાયછે.‘યુરિોવદવામિમૂયા’ તેમનાં ઘરામાં સદા દારિદ્રય રહેછે,અને તે દરિદ્રય તેમના સદા તિરસ્કાર કરાવે છે, તેથી તેએ “સિઁ” સદા વરમાળો ” પારકાની નાકરી કરનાર હાય છે, બીજાનાં ઘરમાં નીચ કામ કરનારા હોય છે, “ નીવળત્યરક્રિયા મનુષ્ય જન્મના પ્રત્યેાજન રૂપ ધર્મધ્યાન આફ્રિ સદાચારીથી રહિત હાય છે, · વિવિળા ” દીન હાય છે, “ વવિકતા ’’ રિપંડ ઉપર સદા આધાર રાખનાર હાય છે–પરદત્ત ભેાજનની ઇચ્છા રાખનાર હાય છે, 1, દુ(હ્રદ્ધાારા ''. મહા મુશ્કેલીથી પેાતાનું પેટ ભરી શકે છે. અલવિલતુ યુનિવપૂરા ” અરસ-હિંગ આદિના વઘાર રહિત, વિરસ– પુરાણુ’-અતિપુરાણું અને વળી તુચ્છ-કળથી આદિ અન્ન, કે જે તેને ઘણી મુશ્કેલીએ મળે છે, તેના વડે જ તેઓ પેાતાનું પેટ ભરે છે. ‘‘વરક્ષ્ણ દ્વિલવારभोयणविसेससमुदयविहिं पेच्छंता " ખીજાની ઋદ્ધિ સંપત્તિ, સત્કાર્ 66 પર "" તેમની શય્યા બને છે. તેમનું લેાજન અને છે. પવિત્રતા હોતી નથી, તે માળા ” તેમનું સહનન શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૬૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ સદ્ભાગ્ય પ્રત્યે તેઓ ઈર્ષ્યા ભાવથી જોવે તથા પેાતાનાં પાપકૃત્યોની નિંદા કરે પુરે ” પૂર્વભવમાં ‘“ વાવનારૂં કાર્ અમારે ભોગવવું પડે છે,' એ પ્રમાણે 66 ' "" આ ફળ સન્માન, તથા લેાજન, તથા તેના છે, તથા પેાતાના ભાગ્યની, આત્માની છે. ‘ અમે 'इहय આ સ’સારમાં પાપકર્મો કર્યા છે, એનું જ “ વિચતા ” ખીજાને કહેતા “ વિમળશો ’” પાતે દીન થઇને “ સોળ લગ્નમાળા શાકથી જળતા परिभूया ૐ દુ:ખી “દુતિ” થાય છે. એટલે કે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થવાના દુઃખથી નિર ંતર સ ંતાપયુક્ત થઈને મનમાં ને મનમાં ઉદ્વિગ્ન બનીને તે બીજા લેાકા દ્વારા તિરસ્કૃત થયા કરે છે; અને દુઃખા सत्तपरिवज्जिया य ” મનેાખળથી રહિત એવાં તે ,, '' ' ભાગળ્યા કરે છે. તથા ' "" : ' ‘એમ્મા ” અસહાય હોવાને કારણે દરેક વ્યક્તિ દ્વારા અનાદરણીય (તિરસ્કૃત) થયા કરે છે, તથા “ સિવ્વ ” ચિત્રાદિની રચના કરવાના વિજ્ઞાનથી, જા’ ધનુર્વેદ આદિ કલાઓથી, અને“ સમચત્તસ્થ્ય ” અહંત પ્રણીત શાસ્ત્રોના અભ્યાસથી. “ વિક્તિચા ” રહિત હોવાને કારણે “નન્હા નાય સુમૂયા ’ યથાજાત પશુના જેવા લાગતા તેઓ “ અનિયંત્તા ” કાઈની પણ સાથે પ્રીતિ રાખતા નથી, કારણ કે તેઓ “ નિરૢનીયમોવનીળિો” હમેશા નીચ કોપજીવી હાય છે. : થયા જ્ઞાત પશુમૂત ના વાચ્યા આ પ્રમાણે છેઉત્પન્ન થતી વખતે પશુ જે ગુણાથી યુક્ત હેાય છે એ જ ગુણાથી યુક્ત માટું થતાં પણ રહે છે તે માટું થાય તે પણ શિક્ષાદિક ની પ્રાપ્તિ વડે પેાતાની ઉન્નતિ કરી શકતું નથી. એ જ રીતે અદત્તાદાન લેનાર વ્યક્તિ પણ જન્મ સમયે હેય અને ઉપાદેયના જ્ઞાનથી જેટલી રહિત હાય છે એટલી જ મેટી ઉમરે પણ તે જ્ઞાનથી રહિત રહે છે. તેથી તેને “ યથા જાત પશુભૂત ” કહેલ છે “ હોયયુનિના '' સઘળા લેાકે તેમની નિંદા કરે છે, “ મોમનોરા તેમના સઘળા મનેરથા અપૂર્ણ રહે છે. “ ઈચ્છિત વસ્તુ ન निरास बहुला ૐ ,, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર "" ૧૬૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ મળવાને કારણે તેઓ સદા નિરાશ જ રહે છે. “ગરપાસ હિiદ્ધપા” છતાં પણ તેઓ જીવી શકે છે તેનું કારણ તેમની આશા છે. તે આશાના પાશમાં જ તેમના પ્રાણ બંધાયેલા રહે છે “ઢોરે” કે તેઓ લકોમાં સારભૂત મનાતા “અથોત્પાચમોત્તે” અર્થાજન (ધન કમાવામાં) તથા ઈન્દ્રિય જનિત સુખમાં “કુસુવિષમતા ” સારી રીતે પ્રયત્નશીલ રહે છે, પણ “મજીવંત T” તેમને ઈચ્છિત વસ્તુ મળતી નથી. તેનાથી તેઓ રહિત “હુતિ” રહે છે. “તવિ સુઝુત્તન્મજયદુવસંવિદ સિવિંદસંવર” તવિ સુઝુર”દરજ ઉદ્યોગ કરવા છતાં પણ “મા” કરેલા કામથી “સુવસંવિર” મુશ્કેલીથી મળેલ “ સિરપંચપરા ” ધાન્યકાનાં સમૂહને સંગ્રહ કરવામાં જ લાગ્યા રહે છે. એટલે કે આખો દિવસ મહેનત કરવા છતાં પણ તેઓ અતિ ભારે પરિશ્રમથી ફક્ત એ એક દિવસ ચાલે એટલી અન્ન સામગ્રી માંડ માંડ પ્રાપ્ત કરી શકે છે. “વીજ સારા” દ્રવ્યરૂપ સારથી રહિત હોવાને કારણે તેઓ દરિદ્ર હોય છે. “ ળિદ વધourોરિમો વિનિયા સર્વદા તેઓ સોનામહોરો આદિ ધન, શાલી આદિ ધાન્ય અને વાસણના ભંડારની તેમના ઉપભેગથી રહિત રહે છે, “ફિચરામમો પરિમાણ વોવરથી” શબ્દ અને રૂપ સ્વરૂપ કામના ગંધ, રસ, અને સ્પર્શાસ્વરૂપ પરિભેગના સુખેથી તેઓ રહિત હોય છે “પરિમોમાનિHળનારા” “પરિરિ ” તેઓ અન્ય વ્યક્તિઓની લક્ષ્મીના “મોજવમો” ભેગ તથા ઉપગના “નિરામારાથr” આશ્રયની વાસનામાં જ સદા લીન રહે છે, જે એક વાર ભેગવવામાં આવે છે એવા આહાર પુષ્પ આદિ પદાર્થ ભેગ ગણાય છે, અને જે વારંવાર ભેગવાય છે એવાં ઘર, વસ્ત્ર આદિ પદાર્થોને ઉપભેગ કહે છે “વરn” તેઓ હંમેશ દીન દશામાં રહે છે, “ જામિયા” તેમને દુઃખ ભોગવવાની ઈચ્છા હોતી નથી, પણ તેમને ઈચ્છડ્યા વિના પણ “વિnિgતિ તુવ” દુઃખ સહન કરવા પડે છે તેમને “વ સુë વ ળવુડું સવમંતિ” આખું જીવન કદી પણ સુખ મળતું નથી, અને તેમને કદી નિવૃત્તિ-(મનની શાંતિ) પણ પ્રાપ્ત થતી નથી, કારણ કે તે લેકે “ગરવતવિરજવરચસંજીત્તા ” અત્યંત વિપુલ, સેંકડો દુઃખોથી દુઃખી થયા કરે છે, એ દુઃખોથી પણ દુઃખી થવાનું કારણ એ છે કે તેઓ “g હું ને ગવરિયા'' પરધનનું અપહરણ કરવા રૂપ કુકૃત્યથી વિરક્ત થઈ શક્તાં નથી, તે કારણે તે બિચારાઓને સુખ મળતું નથી અને શાંતિ પણ મળતી નથી ? સૂ૦ ૨૦ || શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૬ ૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ તીસરે અઘ્યયન કા ઉપસંહાર (C ર આ પ્રમાણે અદત્તાદાનના ચાથા લદ્વારનું નિરૂપણ કરવામાં આવ્યું; હવે સૂત્રકાર આ અધ્યયનના અના ઉપસંહાર કરતાં કહે છે—“ સો સો ’ઇત્યાદિ ટીકા — સો સો ’” જેનું ઉપરાત પ્રકારે સ્વરૂપ પ્રગટ કરવામાં આવ્યું તે “ ટ્રિબ્બાવાળÆવિવાનો ’ અદત્તાદાનના તે ફલરૂપ વિપાક ૬હોશે ?” મનુષ્યભવની અપેક્ષાએ તથા પોગો ” નરકાદિ ગતિયાની અપેક્ષાએ બતાવવામાં આવ્યો છે. તેની મદદથી આપણે તે વાત સારી રીતે સમજી શકીએ છીએ Page #180 -------------------------------------------------------------------------- ________________ બીજાની વસ્તુનું હરણ કરાવનાર લેભ, વગેરે સઘળી બાબતેનું મૂળ કારણ આ અદત્તાદાન છે, અહીં “ચાવત્ ” શબ્દથી અલીક વચન વિષેના બીજા અધ્યયનમાં જે વિશેષણોને ઉપયોગ કરાય છે, તેમને સંગ્રહ અહી ગ્ય રીતે કરી લેવાનું છે, આ અદત્તાદાન “રિપરિજિયં” અનાદિ કાળથી જીવેના અનુભવમાં આવી રહયું છે, (અgT) મિથ્યાત્વને કારણે તે આત્માની પાછળ લાગેલું છે, (સુરત) તેનું ફળપરિણામ દુઃખદાયી છે, (ત્તિનિ) એવું હું કહુ છું, આ પ્રમાણે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું, ને , ૨૧ | છે ત્રીજે આસ્રવ – “અર્ધમ” દ્વાર સમાપ્ત છે અબ્રહ્મ કે સ્વરૂપ કા નિરૂપણ ચોથા અધમ દ્વારની શરૂઆત ત્રીજું અધર્મદ્વાર પૂરું થયું, સવે ચેથા અધર્મદ્વારનું વર્ણન શરૂ થાય છે, આ અધર્મ દ્વારનો આગળના અધર્મદ્વાર સાથે આ પ્રકારનો સંબંધ છે ત્રીજા અધર્મ દ્વારમાં પ્રકાર નામો આદિના નિર્દેશ પૂર્વક અદત્તાદાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તે અદત્તાદાન જે અબ્રહ્મમાં આસકત પ્રાણીઓ હોય તે સામાન્ય રીતે આચરે છે, એ કારણે તથા સૂત્રકમના નિર્દેશ પ્રમાણે અદત્તાદાનના નિરૂપણ પછી અબ્રહ્મનું સ્વરૂપ નામાદિના નિર્દેશ પૂર્વક કહેવું તે એગ્ય જ છે. તેથી સૂત્રકાર તેને આ અધર્મ દ્વારમાં પ્રગટ કરે છે. જે રીતે આગળનાં અધ્યયનનું નિરૂપણ સૂત્રકારે “ચા ”૧ (કેવા પ્રકારનું) “યામ” (ક્યાં કયાં નામે) “થા ર ” ૩ (ક્યારે કરાય છે.) “ય શરું રાતિ ” ૪ (યું ફળ આપે છે) “ જ યુનિત” ૫ (કોણ તે આચરે છે) આ પાંચ અંતરે દ્વારા કર્યું છે, એ જ પ્રમાણે આ અધર્મદ્વારનું પણ નિરૂપણ કરવા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૬૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ ,, याद्दश એ નામના ઈત્યાદિ માગે છે. તેથી સૌથી પહેલાં તેઓ અનુક્રમે આવતા દ્વારને લઇને અબ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “ પૂ. ગમ ” ટીકા-શ્રી. સુધર્માં સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે કે હે જમ્મૂ ! “ચÄ” હિંસા, મૃષા અને અદત્તાદાન એ ત્રણની અપેક્ષાએ ચેાથુ અધ દ્વાર " अच "" અબ્રહ્મ છે. તે અબ્રહ્મ અયેાગ્ય નૃત્ય છે અને તે અહીં મૈથુનરૂપે જે ગૃહિત થયેલ છે, કારણ કે તે અધમનું કારણ હોવાથી સઘળા અનનું ઉત્પાદક છે. હવે સૂત્રકાર એ જ અબ્રહ્મનું આગળ આવતાં વિશેષણા દ્વારા વિશેષ સ્પષ્ટીકરણ કરે છે, તેઓ કહે છે કે-તે અબ્રહ્મ-મૈથુન સેવનરૂપ પાપકમ “સલેવમનુચા સુરત પળિî” દેવ, મનુષ્ય અને અસુર લેાકા દ્વારા અભિલષણીય છે. ભલે દેવ હાય, મનુષ્ય હાય કે અસુર હાય-દરેક તેને ચાહેછે. તે કમ પળ વાસનાજસૂર્ય ” પક-કાઢવ, પનક-શેવાળ, પાશ અનેજાળ જેવુ છે. તથા ચીપુસિનવું સવેનિંધ” પુરુષ અભિલાષારૂપ સ્ત્રી વેદ સ્ત્રીચાહનારૂપ પુરુષ વેદ, અને બન્નેની ચાહનારૂપ નપુસક વૈદ્ય જેનાં ચિહ્નો છે, તે “ તવસજ્ઞમવમવેર વિü” તપ, સયમ અને બ્રહ્મચર્ય નું વિધાતક છે મેયાચથળ વદુમાનમૂરું' ચારિત્રના નાશ કરનાર જે મદ્ય, વિકથા આદિ અનેક પ્રમાદ છે, “ હ્રાયરઝાપુસિલેનિય ” જે વ્યક્તિ કાયર--પરીષહે। સહન કરવામાં ભીરુ હોય છે, અને તેથી જ જેમનું ધૈર્ય નષ્ટ થયુ' હાય છે એવી વ્યક્તિએ જ તેનું સેવન કરે છે. તથા "" tr "C 66 "" सुयणजणवज्जणिज्जं ” પણ સંતપુરુષો તે એ કૃત્યને સદા ત્યજવાં ચેાગ્ય માને છે, ‘ૐ નતિરિતિોવ ટ્રાળ ’ એ મૈથુનના સેવનથી જીવને ઉલાક અને પાતાળલાક, એ રીતે ત્રણુલોકમાં પરિભ્રમણ કરવુ' પડે છે, નામળરોસોમૂજી ’” તે કર્માં જન્મ, જરા, મરણ, શાક આદિ અન’ત દુઃખાથી ભરેલું છે, वधबंध विघायदुव्विधायें તેમાં વધ, અંધન અને મરણ જન્ય દુઃસહુ દુઃખા ભરેલાં છે, “ હંસળરિત મોસ દેવસૂર્ય ” તે દન મેહનીય તથા ચારિત્ર મેાહનીયના કારણરૂપ છે, એટલે કે તે અબ્રહ્મ જિનવચનામાં શંકા કાંક્ષા આદિષાનું જનક હાવાથી દર્શનમેાહનીય અને ચારિત્રનું વિનાશક હેાવાથી ચારિત્ર માહનીય કનાં બંધનું કારણ મનાયું છે. ‘વિધિવિયં” તે જન્મ જન્માન્તરાથી સેવાતુ હાવાને કારણે તેને જીવાની સાથે CC શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܙܕ (6 ૧૬૫ Page #182 -------------------------------------------------------------------------- ________________ આવે ચિરકાળથી પરિચય ચાલ્યું। છે. તેથી દ્ર અનુપચં ’' તે અનાદિકાળથી જીવાની પાછળ પડેલું છે. તુરત ” તેના નાશ થયેા અતિશય દુષ્કર છે. “ ૨હ્યું અમાર ” આ પ્રકારનું તે ચેાથુ' અબ્રહ્મ નામનું અધર્મદ્વાર છે. | સૂ૦ ૧૫ ,, અબ્રહ્મ કે નામોં કા ઔર ઉસકે લક્ષણોં કા નિરૂપણ ઉપરોકત રીતે અબ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર ,, “ 16 66 ' આ સામ નામના બીજા અન્તારથી તેનું પ્રતિપાદન કરે છે, “ तरस य ” ઈત્યાદિ ટીકા-તક્ષ્ણ ચ” તે અબ્રહ્મરૂપ મૈથુન કર્માંના “નોff” ગુણાનુસાર નામાનિ’ इमाणि તારું ” ત્રીસ નામ ધ્રુતિ ” છે. તંના ' તે આ પ્રમાણે છે.“ વમ ૨, મેકુળ ૨, ચરતા રૂ, સંન્તિ ૪, સેવાાિરો ય, સો ૬, વાળાવાળ ૭ રૂો ૮, મોદ્દો ૬, મળસંલોમો ૧૦, બળિો ૨૨, વિદ્દો ૨૨, विघाओ १३, विभंगो १४, विब्भमो १५, अहम्मो १६, असीलया १७, गामधथतत्ती १८, रत्ती ૨૧, રાત્રિંત્તા ૨૦, હ્રામમોમારો ૨૨, વેમાં ૨૨, રસ્સું ૨૨ નુાં ૨૪, વધુમાળો ર, કંમચેવિગ્યો ૨૬, વાવત્તી ૨૭, विराहणा २८, पसंगो २९, कामगुणो ३० ति वि य । तस्स एयाणि एवमाइणि નામપેજ્ઞાનિ તીસ કુંતિ ” (૧) આ કર્માં અકુશલ અનુષ્ઠાન હોવાથી તેનું નામ “પ્રત્રા” છે. (ર) સ્રી અને પુરુષનું મિથુન ” (જોડું) પરસ્પર મળીને તેનું સેવન કરે છે, તે કારણે તેનું નામ મૈથુન ” છે. (૩) તે સમસ્ત સંસારમાં વ્યાપક હોવાથી તેનું નામ “ પરંતુ ” છે. (૪) સ્ત્રી અને પુરુષના અરસ પરસના સંસર્ગથી તે ઉત્પન્ન થતુ હાવાથી તેનું નામ સંઘર્યાં ” છે, ૫’ મૈથુન સેવનાર હાય છે તે સામાન્ય રીતે ચારી આદિ કુકર્મો પણ સેવવા ', 66 ?? 16 22 ܕܕ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 68 ચ ૧૬૬ Page #183 -------------------------------------------------------------------------- ________________ લાગે છે, તેથી તેનું નામ “રેવનાધાર” છે, “સંકલ્પ વિકલ્પથી તે ઉત્પન્ન થાય છે, તેથી તેનું નામ “સંવાર” છે, કહ્યું પણ છે– “ જાન! નાનામિ તે , સંવરપાત વિશ૪ ના રે ! न त्वां संकल्पयिष्यामि, ततो मे न भविष्यसि ॥१॥" હે કામ! હું તારા સ્વરૂપને ઓળખું છું, તું અવશ્ય માનસિક સંકલ્પથી જ ઉત્પન્ન થાય છે, તો હું તારે સંકલ્પ જ નહીં કરું તે તું ક્યાંથી ઉત્પન્ન થઈશ? | ૨ | ૭” તે સંયમનાં સ્થાનમાં મુશ્કેલીઓ પેદા કરનાર છે, તેથી તેનું નામ “વાધના” છે, “૮” મદોન્મત્ત મનુષ્ય દ્વારા જ તે સેવાય છે, તેથી તેનું “ ” છે, “” તે વેદરૂપ મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે, તેથી તેનું નામ “મોહ” છે, ૧૦’ તેને કારણે ચિત્તમાં એક પ્રકારની વ્યાકુળતા ઉત્પન્ન થાય છે તેથી તેનું નામ “મોક્ષમ” છે “૧૧” જ્યારે શરીરમાં તેને આવેગ જાગૃત થાય છે ત્યારે ઈન્દ્રિયે તથા મન કાબૂમાં રહેતા નથી, તેથી તેનું નામ “નિગ્રહ” છે “૧૨' તેને કારણે જ ભયંકરમાં ભયંકર વિગ્રહઉત્પાત ઉત્પન્ન થાય છે, તેથી તેનું નામ “વિત્ર છે, “૧૩” તે ચારિત્રનું વિઘાતક હોવાથી તેનું નામ “વિધાત” છે, “૧૪ સંયમ આદિ ગુણોનું ભંજક “નાશ કરનાર હોવાથી તેનું નામ “વિમા” છે, “૧૫' જે અનુપા. દેય પદાર્થો હોય છે તેમાં પણ ઉપાદેયરૂપે વિવિધ પ્રકારની બ્રાન્તિ “બ્રમ” નું જનક હોવાથી તેને “વિશ્વમ “ કહે છે “૧૬, શ્રુતચારિત્રરૂપ ધમની વિરૂદ્ધ હોવાને કારણે તેને “બ ” કહે છે “૧૭’ તેનું સેવન કરનારમાં ચારિત્ર હેતું નથી, તેથી તેનું નામ “ગઢા ” છે, “૧૮’ તેમાં ગ્રામધર્મ કે જે શબ્દાદિક કામગુણ છે તેમનું સેવન થાય છે તેથી તેનું નામ “પ્રામપત્તિ” છે, “૧” છે અશુભ રાગ રૂપ હોવાથી તેનું નામ “રતિ” છે “૨૦” તેમાં સ્ત્રીઓના શ્રગારનું, તથા તેમનાં રૂપ લાવણ્ય આદિનું ચિન્તવન થાય છે, તેથી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૬૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ તેનું નામ “રાવત” છે, “૨૧” તે કામરૂપ, ભેગરૂપ અને મારરૂપ હોય છે, તેથી તેનું નામ “ઝામમોમા” છે “ર” તેને કારણે જેમાં પરસ્પર દુશ્મનાવટ પેદા થાય છે, તેથી તેનું નામ “વૈર” છે “૨૩” તે કમ એકાંતમાં કરાતું હોવાથી તેનું નામ “હા “ છે, ૨૪ તે સદા ગોપનીય હોય છે, તેથી તેનું નામ ગુ” છે, ૨૫' તેના પ્રત્યે પ્રાણીઓને અત્યંત આદરભાવ– લાલસા રહે છે, તેથી તેનું નામ “વઘુમાન” છે, “૨૬' તે બ્રહ્મચર્યવ્રતનું વિઘાતક તેડાવનાર” હોવાથી તેનું નામ ગ્રાચર્યદિન ” છે “૨૭” તેના સેવનથી આત્મગુણોને નાશ થાય છે, તેથી તેનું નામ ચાપત્ત” છે (૨૮) તે ચારિત્રધર્મનું વિરાધક હોવાથી તેનું નામ “વિરાધના” છે. (૨૯) તેમાં સ્ત્રી તથા પુરુષનાં શરીરને સંયોગ થાય છે, તેથી તેનું નામ “પ્રસં” છે“ ૩૦” શબ્દાદિક વિષયોના ઉપગની રુચિનું જનક હેવાથી તેનું નામ “#HTT” છે, આ પ્રમાણે ચોથા અધર્મ દ્વારનાં અબ્રહ્મ આદિ ત્રીજા પૂર્વોક્તનામ છે I સૂઇ ૨ મોહ સે મોહિત બુદ્ધિવાલોં સે અબ્રહ્મ કે સેવન કે પ્રકારોં કા નિરૂપણ હવે સૂત્રકાર ત્રીજા તથા ચેથા દ્વારનું વર્ણન ન કરતાં પહેલાં પાંચમાં અન્તર્વારનું વર્ણન કરે છે – “ત ૨ પુન” ઈત્યાદિ ટકાર્થ–“d ૨ જુળ” તે ચોથા દ્વારરૂપ અબ્રાનું “સુર ” સુરગણ કે જેમની “મોહિચમમતિ મેહથી મોહિત થયેલ હોય છે “સબ ઈ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૬૮ Page #185 -------------------------------------------------------------------------- ________________ 66 રા’” અપ્સરાએ સાથે નિસેવિંતિ ” સેવન કરે છે. તથા 66 સુર, 14, વિષ્ણુ, નજળ, ટ્રીયદ્ધિ, વિત્તિ, પવળ, થળિય, અળન્નિય, પત્રિય, વૃત્તિવાચ, સૂચવાસ, ચિ, માચિ, છૂદ પયંગ-રેવા ” અસુરકુમાર, નાગકુમાર સુપ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર, વાયુકુમાર, અને સ્તનિતકુમાર, એ દસ ભવનપતિ દેવ, તથા અણુપન્નિષ્ઠ, પશુપદ્મિક ઋષિવાર્દિક, ભૂતવાહિક, ક્ર તિ, મહાક'દિત, અને પતગ, તે આઠ વ્યન્તર જાતિના દેવ, વિસાય, સૂર્ય, નવ, વવસ, વિન્નર, પુિરિસ, મોળ, ઝૂંપન્ન, તિત્ત્વિ, લોસ, વિમાળવાસિ, મનુચના ’” તથા પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, ક ́પુરુષ, મહેારગ, ગંધવ એ આઠે વ્યન્તર દેવ તથા તિગ્ લેાકમાં જેટલાં જ્યાતિષીએનાં વિમાન છે તે વિમાનામાં રહેતા અસંખ્યાત જ્યાતિષદેવ, તથા મનુષ્યેાના સમૂહ, તથા મત્સ્ય આદિ જળચર જીવે, ગાય ભેંસ આદિ ઉડતાં પક્ષીએ, તે સૌ મૈથુનનુ સેવન કરે છે; મોવિચિત્તા ” અજ્ઞાનથી જકડાયેલાં હાય અવિતા ” કામભોગ ભાગવવા મળે તે પણ તેમના ચિત્તને શાંતિ મળતી નથી. કારણ કે “ હ્રામમોળ ત્તિનિયા ’” જે કામભાગ તેમને પ્રાપ્ત થતા નથી તેની લાલસાથી તેમતાં ચિત્ત ચલાયમાન રહે છે. એમ થવાનુ કારણ એ છે કે बलवईए ,, પ્રગાઢ અને “ મ ્ ” વિશાળ “ हाए ” વિષયાભિલાષાથી अभिभूया તેઓ વ્યાકુળ થાય છે, તેથી “ ક્રિયાય ” વિષયેાનું સેવન કરવાની આશામાં લીન થઈને “ અમુમ્બ્રિયાય,, તેમનું મન તે વિષયેા પ્રત્યે અત્યંત માહાસકત થયા કરે છે, અને “ ગંમેઝોનના ” તેઓ મૈથુનનું સેવન કરવાને અત્યંત આસકત થાય છે. માલેળ અનુમુલ્લા ’” તામસ ભાવથી-અજ્ઞાન પ્રવૃત્િત પરિણામથીજકડાઈને પરસ્પરમાં–પુરુષની સાથે સ્ત્રી, અને સ્ત્રીની સાથે પુરુષ-રમણુ કરવા લાગી જાય છે. આ રીતે અન્નોન્ન સેવમાન આ અબ્રહ્મચર્ય રૂપ પાપકમનું સેવન કરનાર દેવાદિક પેાતાના આત્માને “યંત્તળત્તિમોÆ નંનર નિ ય તે ત્તિ’પિજરા જેવાં દર્શનમેાહનીય અને ચારિત્રમેહનીય કર્મીમાં નાખી દે છે. એટલે કે તે કર્મોના મધ ખાંધે છે ॥ સૂ૦ ૩ ॥ जलयर, थलयर, खहचराय સ્થળચર જીવ, અને આકાશમાં કારણ કે તે સૌનાં ચિત્ત છે, અને "" ,, te '' શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર دو ,, ܕܕ ૧૬૯ Page #186 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્ણાદિક કા ઔર ઉનકે લક્ષણોં કા વર્ણન હવે સૂત્રકાર ચકવી આદિનું વર્ણન કરે છે–“મુઝો સસુર” ઈત્યાદિ “ગપુર, સુર, તિરિય મgય, મોવિઠ્ઠીસંવત્તાય” અસુરો-વ્યંતર દે, સુર, યક્ષો, તિર્યંચે–અશ્વરત્ન, ગજરત્ન, આદિ પ્રાણિઓ, મનુષ્ય માંડલિક રાજા આદિ લેકે દ્વારા સંપાદિત શબ્દાદિક ભાગોમાં અનુરાગ જન્ય વિવિધ પ્રકારની ચેષ્ટારૂપ કીડાઓથી યુક્ત એવા “ વટ્ટી ' ચક્રવતી પણ કામગોથી તૃપ્ત થતા નથી. “યુનરવા ” જે ચકવતીઓનું દેવતાઓ વડે, સુરપતિએ ઈન્દ્રો વડે અને નપતિઓ વડે સદા વિશેષરૂપે સન્માન કરાય છે, તથા “વો સરવાવઝ દેવલોકમાં જેમ મહદ્ધિક દેવે સુખ ભોગવ્યા કરે છે, એ જ પ્રમાણે જે સુખ ભોગવે છે, એવા ચક્રવતીઓ પણ કામગથી વૃદ્ધિ પામતા નથી, તથા જે “મર-ન--ગામ-જવય-પુરવા-જમુદવિડā૩--સંવાદ-પદા–સન્ન-મંદિરં ” ભારતવર્ષના હજારે પર્વતેથી, અઢાર પ્રકારના કરેથી રહિત નગરોથી, વણિક લેકો રહેતા હોય એવાં હજારે નિગમેથી, હજારો દેશથી, હજારો રાજધાનીરૂપ શ્રેષ્ઠ શહેરોથી, જળમાર્ગ સ્થળમાર્ગ વાણું હજારો દ્રોણમુખેથી, ધૂળના કિલાવાળાં હજારે ખેથી, થેડી વસ્તીવાળાં હજારો કર્બટેથી, જ્યાંથી અઢી ગાઉ સુધી બીજા ગામ ન હોય તેવાં હજારે મડં બેથી, હજારે સંવાહોથી-( ધાન્યાદિની જેનાથી રક્ષા કરાય છે એવા દુર્ગ વિશેષે) અને સઘળી વસ્તુના પ્રાપ્તિ સ્થાનરૂપ હજારે પત્તથી ચક્ત, તથા “થિમિચમેલા િશત્ર આદિ ભયથી રહિત બનીને પ્રજાજને જેમાં આનંદપૂર્વક રહે છે, “ Twછત્ત” અને જેમાં બીજા કોઈ રાજાની સ્વતંત્ર આજ્ઞા ચાલતી નથી–બીજા રાજાઓ હોવા છતાં પણ તેઓ તે એકને જ “ચકવતી રાજાને ” વશ હેવાને કારણે સ્વતંત્ર રીતે પિતાની આજ્ઞા ચલાવી શકતાં નથી. પણ તે એકની આજ્ઞા પ્રમાણે તેમને વર્તવું પડે છે, એવી સ્થિતિવાળું સામ્રાજય જ્યાં હોય છે, એ પ્રકારનાં સામ્રાજયવાળી ભૂમિને એક છત્રા નીચેની ભૂમિ કહે છે. એવી “સરાકાર” સમુદ્રના અન્ત સુધીની “વસુહું” પૃથ્વીને- ભરતાદ્ધરૂપ ભૂમિને “મુનિઝન ” ભેળવીને “નાલા” જે વિશિષ્ટ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૭૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ શૌર્ય આદિથી યુક્ત હોવાને કારણે નરેમાં સિંહ જેવા હોવાથી નરસિંહ, “નર” મનુષ્યના સ્વામી હોવાને કારણે નપતિ, “ના” નરોમાં ઈન્દ્ર સમાન હોવાથી નરેન્દ્ર, “ નરવા ” સમસ્ત રાજ્યધુરાનું વહન કરવાને સમર્થ હોવાને કારણે નરવૃષભ અથવા મરુજવૃષભ જેવા,-મારવાડના બળદ જેવા–“મારવાડના બળદ મજબૂત હોવાને કારણે વધારે ભાર ઉપાડી શકે છે તેથી તેમની સાથે આ સરખામણી કરવામાં આવી છે” તથા “મદિરાયજીછg gTTTT” રાજલક્ષમી વડે બહુ જ વધારે દેદીપ્યમાન, “સોમા” શાન્ત સ્વરૂપ સૌમ્ય, અને “રાતિ ” રાજવંશેની શરૂઆત કરનારા, અને જે “વિશigવર ” સૂર્ય, ચન્દ્ર, શંખ ચક ?” ઈત્યાદિ લક્ષણોને ધારણ કરનારા, એટલે કે સૂર્ય ચન્દ્ર, શંખ, શ્રેષ્ઠ ચક્ર, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કૂર્મ, વિશિષ્ટ રથ, ની, ભવન, વિમાન, તુરંગ તેરણ, ગેપુર, ચન્દ્રકાન્ત આદિ મણિ- કર્કતનાદિ રત્ન, નવલેણ વાળા સ્વસ્તિક મુસલ, લાંગલ, સુરચિત સુંદર શ્રેષ્ઠ કલ્પવૃક્ષ, સિંહ, ભદ્રાસન-સિંહાસન, સુરૂચિએક આભૂષણ, રતૂપસ્તંભ વિશેષ, શ્રેષ્ઠ મુગટ, મુક્તાવલી, કુંડલ. કુંજરહાથી, સુંદર વૃષભ, દ્વિીપ, મંદરાચલ, ગરૂડ, ધ્વજા, ઈન્દ્રધ્વજા, દર્પણ, અષ્ટાપદઘૂત ફલક, ધનુષ્ય. બાણ, નક્ષત્ર, મેઘ, મેખલા-કંદોરો, વીણા, યુગ-ગાડીનીધૂંસરી, છત્ર, દામમાલા, દામની–રસ્સી, કમંડળ, કમળ, ઘંટ, નૌકા, સોય, સમુદ્ર, કુમુદવન, મગર, હાર, ગાગર–સ્ત્રીઓનું એક પ્રકારનું આભૂષણ, નૂપુર-ઝાંઝર, પર્વત, નગર, વજ, કિન્નર જાતીના વ્યંતર દેવ, મયૂર,, પ્રશસ્ત રાજહંસ, સારસ પક્ષી, ચકર, ચકલાકનું જોડું, ચામર, ઢાલ, પબ્લીસગ-એક વાદ્યવિશેષ, વિપચસાત તાર વાળી વીણા, સુંદર તાડવૃક્ષનો પંખો, લક્ષ્મીને અભિષેક, પૃથિવી, તલવાર, અંકુશ, ઉજજવળ કળશ, ભંગાર, વદ્ધમાનક-શરાબ, એ બધાં ચિન્હો કે જે પ્રશસ્ત ચક્રવર્તિત્વના સૂચક અને શ્રેષ્ઠ હોય છે તથા જે મહાપુરુષના હાથ આદિમાં રેખાઓ રૂપે જોવા મળે છે, તે બધાં ચિહ્નોને ધારણ કરનારા હોય છે. એવા મહાભાગ્યશાળી ચકવતી રાજાએ પણ કામ ભેગોથી અતપ્ત રહીને જ મૃત્યુ પામે છે. એ પ્રકારને સંબંધ આ સત્રની વ્યાખ્યા કરતી વખતે સમજી લેવાને છે. તે સૂ૦ ૪ || શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૭૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ તે ચક્રવતિઓ કેવા હાય છે તેનું સૂત્રકાર વધુ વર્ણન કરે છે-“વત્તીયરૉચવર્ ” ઈત્યાદી 66 ' ' ટીકા-વત્તાણરાયવરÄÇાનુજ્ઞાયમા” જેમની પાછળ ખત્રીસ હજાર મુગટ ધારી રાજાઓ ચાલે છે–એટલે કે જેવા તેમના અનુગામી બત્રીસ હજાર રૃપ તિયાંના અધિપતિ હોય છે જટ્વિસહસ્તવવરનુવતીનચળતા ’” ચાસઠ હજાર સશ્રેષ્ઠ યુવતીએનાં નયનાને જે આનંદદાયી હાય છે, એટલે કે તેમના સ્વામી હાય છે, તથા रत्ताभा ” જેમના શરીરની આભા વિમળા રક્તની અધિકતાને લીધે રતાશ પડતી હાય છે, તથાં જે વિશિષ્ટ લાવણ્યથી યુક્ત હાય છે, તથા “ વકમ-વોટ-ગામ-ચંવળ-મુતવિયવર- -નિયસવ્વપ્પા?? પદ્મપમ-કમળ કેશર, કાર ટકદામ-કાર’ટ પુષ્પાની માલા, ચંપાના ફૂલ, અને તપાવેલ સુવર્ણ ની રેખા જેવા જેમને વણુ હાય છે. એટલે કે જે પદ્મકેશર તપ્ત સુવણૅ આદિનાં જેવી સુંદર કાંતિવાળા હોય છે, તથા મુનાયસન્ત્રપુચ્ "" ” જેમનાં શરીરનાં અંગો સારી રીતે પુષ્ટ અને દરેક રીતે સુંદર હાય છે, महग्घवर - पट्टणुग्गय-विचित्तराग - एणी - पएणी दुग्गुलवरचीण- पट्टकोसेज्ज सोणीसुगविभूसियंगा તથા જેમનાં શરીર બહુ કીમતિ વસ્ત્રોથી સુશેાલિત રહે છે. જે મુખ્ય શહેરમાં બનેલાં હોય છે, વિવિધ રંગોથી રંગેલાં ડાય છે, એણી શ્રેણી-મૃગલી અને વિશિષ્ટ પ્રકારની મૃગલીની રૂંવાટીમાંથી ખનાવેલાં હાય છે. તે વસ્ત્રો ધાતીની જગ્યાએ પહેરાય છે. તથા તેમના દુપટ્ટા રેશમી હાય છે, અને તે ચીનમાં ખનેલા હોય છે. દુકૂલ-વૃક્ષની છાલને પાણી નાખીને પહેલાં ખાંડણીયામાં સાંબેલાથી ખૂબ ખાંડવામાં આવે છે, જ્યારે તેના ભૂકા થઈ જાય ત્યારે તેમાંથી તાર કાઢવામાં આવે છે, પછી તેને સારી રીતે વણીને તે કૂલ-પટ્ટા બનાવવામાં આવે છે. એવા દુપટ્ટા અને કટિસૂત્રથી જેમનાં શરીર સદા આભૂષિત રહે છે, એટલે કે જેમનાં શરીર બહુ મુલ્ય, સુકેામળ, અતિશય ખારીક અને રગમેર'ગી અનેક પ્રકારનાં વસ્ત્રોથી, તથા કિટસૂત્રથી વિભૂષિત રહે છે, “ વભુમિ-ધ૧૨-ઘુળ સર્વે-કુમુન-મરિક્ષિરિયા તથા ઉત્તમ સુગંધવાળા દ્રવ્યેાથી, શ્રેષ્ડચૂર્ણની સુગંધથી, ચંપક, માલતિ આદિ ,, 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૭૨ Page #189 -------------------------------------------------------------------------- ________________ પુથી જેમનાં મસ્તક સદા સુશોભિત રહે છે, એટલે કે અતિશય સુગંધયુક્ત દ્રવ્યોથી, ચન્દનના ચૂર્ણથી, ચંપક આદિ પુપના સંભારથી જેમનાં મસ્તક સદા યુક્ત રહે છે, તથા “વિ છેવાયરિ -સુચ,--, -મારું, -, રૂકિય, મૂસળવળવદ્ધા ” જેમનાં શરીર સારી રીતે પહેરેલ આભૂષણોથી, સુવર્ણની માળાઓથી. કડાંઓથી, “પણ” “ ભૂજબધે ” થી, તૃટિતેથી-બહુરક્ષિથી, અને મુગટ કુંડળ આદિ ઉત્તમ અલંકારથી આભૂષિત રહે છે. જે અલંકારે સારા કારીગરોએ સારી રીતે બનાવેલાં હોય છે તથા પ્રેમેસ્પાદક હોય છે. “gir૪--પુરૂવ-પારંવ-ઢંવમાન-સુચ રક્તપિત્ત-મુદ્રિ-વિંઢજયા” તથા વિવિધ મણીઓ જડેલે હાર જેમની ડેકમાં પહેરેલી હોય છે અને વક્ષસ્થળ પર લટકતો હોય છે. તથા નાર્ભિપ્રદેશ સુધી કંઠીની જેમ લટકતાં ઉત્તરીય વસ્ત્રોને તથા સુંદર વિશિષ્ટ રચનાથી યુક્ત ધોતીને જેઓ ધારણ કરે છે, સુવર્ણ આદિમાંથી બનાવેલી વીંટીઓથી યુક્ત હોવાને લીધે જેમનાં હાથની આંગળીઓ સદા પીળા તેજથી યુક્ત રહે છે, “વનને થરફુનિસ્ટવિરાજના” ઉજજવળ, આનંદદાયક અને ચળકતા પિષાકથી જેઓ સદા શોભી રહ્યા હોય છે, “તેજ-રિવાજોવવિત્તા સાર–નવળિ-મદુર-મીર-નિદ્ધા ” તથા જે પિતાના તેજથી સૂર્ય સમાન પ્રતાપશાળી હોય છે, તથા જેમના શબ્દો શરદઋતુના મેઘના નવીન ધ્વનિના જેવા ગંભીર અને હૃદયમાં આનંદ ઉસન્ન કરનાર હોય છે, “કquT સત્તાવાચનપાના” તથા જે પ્રાપ્ત થયેલાં સમસ્ત રત્નથી અને ચક્રરત્નથી પુરુષમાં શ્રેષ્ઠ ગણાય છે. ચક્રવર્તિ જે ૧૪ “ચોદ” રત્નોના અધિપતિ મનાય છે, તે ચોદ ને નીચે પ્રમાણે છે–(૧) સેનાપતિ, (૨) ગાથાપતિ, (૩) પુરોહિત, (૪) તુરંગ, (૫) વર્ધક, (૬) ગજ, (૭) સ્ત્રી, (૮) ચક્ર, (૯) છત્ર, (૧૦) ચર્મ, (૧૧) મણિ, (૧૨) કાકિણી, (૧૩) ખગ અને (૧૪) દંડ. તથા તે ચક્રવર્તિ રાજાઓ નવનિધિને ભોગવે છે. તે નવનિધિ નીચે પ્રમાણે છે–(૧) નિસર્ય, (૨) પંડુક (૩) પિંગલ, (૪) સર્વરન, ૫ મહાપદ્મ, (૬) કાલ, (૭) મહાકાલ, (૮) માણવક અને (૯) શખ. “સદ્ધિ જોષ” તેમના ભંડાર સદા દરેક વરતુથી ભરપૂર રહે છે, “વારતા” શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૭૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ તેઓનું હિમાલય પર્વત સુધીના પ્રદેશ પર શાસન ચાલે છે. “જ્ઞાાર્દિ- હિં નમણુનરૂઝમાળમHIT” તથા તે ચક્રવર્તિ રાજાઓ ગજદળ, અશ્વદળ, રથદળ, અને પાયદળ, એ ચતુરંગી સેના સહિત માર્ગ પર કુચ કરનારા હોય છે, એટલે કે “તુરંવ નવ રવ રાવ” તેઓ અશ્વપતિ, ગજપતિ, રથપતિ અને નરપતિ હોય છે. “વિવા ” તથા તેઓ ઊચાં કુળના હેય છે. “વસુચના” તેમની કીર્તિ ચારે દિશાઓમાં ફેલાયેલી હોય છે. તથા “ સાયણવિસોમવયા” તેમનાં મુખ શરદ ઋતુની પૂર્ણિમાના ચન્દ્ર સમાન સૌમ્ય હોય છે, તથા તેઓ “સૂર” પિતાના શત્રઓનું મર્દન કરનાર હોવાથી શૂરવીર હોય છે, “સિસ્ટોનિયમાવા” તેમનો પ્રભાવ ત્રણે લોકમાં વ્યાપેલે હોય છે. તેથી “સદ્ધાતેઓ ત્રણે લેકમાં પ્રસિદ્ધ હોય છે, અને તેઓ “સમરમાહિar” સમસ્ત ભરતખંડના અધિપતિ હોય છે, એટલે કે પાંચ મ્લેચ્છ ખંડ અને એક આર્યખંડ, એ રીતે સંપૂર્ણ ભરતક્ષેત્રના અધિપતિ હોય છે. “રિવા” તથા તેમને મનુષ્યના ઇન્દ્ર ગણવામાં આવે છે, “ધી” તેઓ સંગ્રામ આદિમાં અજીત શક્તિ ધરાવનાર હોય છે, “સપેન્દ્રવજન ૪ જામવંતરારંવં મોત્તામરહૂવારંનિરરત્ત વાતાવરણ” તથા તેઓ પર્વતે, વને-નગરથી દૂર આવેલાં જંગલે, કાનને–નગરની પાસેનાં જંગલથી યુક્ત તથા હિમાલય પર્વતથી સમુદ્ર સુધી વિસ્તૃત એવા ભારત વર્ષને ઉપભેગા કરીને સઘળા શત્રુઓને માહિત કરવાને કારણે મહાપરાક્રમી રાજાઓની વચ્ચે કેશરી “હિંદુ સમાન ચમકે છે, અને પુછવડતવ જમાવા નિવિદ્ર વચકુહા” પૂર્વજન્મમાં કરેલાં તપના પ્રભાવથી પ્રાપ્ત કરેલ સુખની શશિનો ઉપભોગ કરે છે, તથા “ માવાસનામજાવંતો તેમનું આયુષ્ય સેંકડો વર્ષનું હોય છે, તથા “નવયુવgાહુઝાત્રિચતા” સમસ્ત દેશમાં અનુપમ એવી ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે કીડા કરે છે, અને “તુનરિક્ષાકવચમકુમવત્તા તેમની સાથે અનુપમ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ આદિ પાંચે ઈન્દ્રિયના વિષયેથી જનિત સુખ અનુભવે છે. એવા તે “તે વિ” ચક્રવર્તિ આદિ પણ “મા” અવિનિત્તા મળધ વવકમંતિ” કામગથી અતૃપ્તજ રહે છે અને અંતે મરણ પામે છે સૂપો શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૭૪ Page #191 -------------------------------------------------------------------------- ________________ બલદેવ ઔર વાસુદેવ કે સ્વરૂપ કા નિરૂપણ વળી એવા કોણ હોય છે? તે કહે છે કે “ મુનવર્જવાઈત્યાદિ ટીકાઈ–“મુનો વવ વાસુદેવા ” વળી જે બળદેવ અને વાસુદેવ હાય છે તેઓ પણ કામથી અતૃપ્ત રહીને જ મૃત્યુ પામે છે, આ પ્રમાણે આ સૂત્રની વ્યાખ્યામાં સંબંધ સમજવાનું છે. હવે તે બળદેવ અને વાસુદેવ કેવા હોય છે, તે સૂત્રકાર વર્ણવે છે – “પવરપુરિસા” તે બળદેવ અને વાસુદેવ પ્રવર પુરૂષપ્રધાન પુરૂષ હોય છે “મહાવઢવો ” તેમની માનસિક અને શારીરિક શક્તિ, અભુત હોય છે “મધળુવિચ ” તેઓ શા આદિ ધનુષ્યના વિકર્ષક (ચડાવનારા) હોય છે, “મહાસત્તાવા” વિશાળ બળના સાગર હોય છે, એટલે કે ઘણું જ બળવાળા હોય છે, અથવા મેટા સિન્યના અધિપતિ હોય છે. “સુર” શત્રુઓ દ્વારા અપરાજિત હોય છે, “ઘણુધરા” શા આદિ ધનુષ્યોને ધારણ કરનારા હોય છે, “નવસમ” પુરૂષોમાં શ્રેષ્ઠ હોય છે. રામવાબળદેવનું બીજું નામ રામ અને વાસુદેવનું બીજુ નામ કેશવ હોય છે. “માયરોતેઓ ભાઈઓનું સગપણ ધરાવે છે, અને “સપરિક્ષા ” પરિવાર વાળા હોય છે. “સમુવિચાર સારા ગુour gવ સંવअनिरुद्धा निसढ उम्मुयसारणगयसुमुहदुम्मुहादीणं जायवाणं अध्धुट्ठाण वि कुमारकोडीणं રિયા ” તથા (૧) સમુદ્ર વિજય, (૯) અક્ષેભ્ય, (૩) તિમિત (૪) સાગર (૫) હિમવાન, (૬) ચલ, (૭) ધારણ (૮) પૂરણ (૯) અભિચંદ્રઅને (૧૦) વસુદેવ, સમુદ્ર વિજ્ય આદિ ૧૦ દશાર્બોને, તથા પ્રદ્યુમ્ન, પ્રતિવસાબ, અનિરુદ્ધ, નિષધ, ઉમુક. સારણ, ગજ, સુમુખ, દુર્મુખ આદિ સાડા ત્રણ કરોડ યાદવ કુમારને તે પ્રાણથી પણ અધિક વહાલા હોય છે, “વી દિળ વીણ સેવા બાળવિમાનન” દેવી રોહિણી તથા દેવી દેવકીના હદયના આનંદમાં તેઓ વૃદ્ધિ કરનારા હોય છે. દેવી રોહિણી બળદેવની માતા તથા દેવી દેવકી કૃષ્ણની માતા છે. “સોઢનચરસાપુનામ” ૧૬ સોળ હજાર રાજાઓ તેમને અનુસરે છે, એટલે કે તેમના દ્વારા જે નીતિમાર્ગ તેઓ બતાવે છે, એ જ નીતિમાર્ગનું તેઓ અનુસરણ કરે છે, અથવા તેમની આજ્ઞા પ્રમાણે તે બધા ચાલે છે. “સોજીત વ ર્ણવરચિચિયા ” ૧૬ સોળ હજાર સ્ત્રીઓનાં નયને તથા હૃદયને તેઓ અત્યંત પ્રિય હોય છે. આ વિશેષણ વાસુદેવને અનુલક્ષી અપાયેલું છે. “શાળામf શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૭૫ Page #192 -------------------------------------------------------------------------- ________________ નાળત્તિ વાઢવધovલવા ” ચન્દ્રકાન્ત આદિ વિવિધ મણી નો. સવર્ણન, કર્કતનાદિ રત્નને, સાચા મેતીને, મુંગાઓને, તથા, ધન-ગણિમાદિને, (ગણિમ-ગણીને અપાતી નાળિયેર પૂગીફળ આદિ વસ્તુઓનો) પરિમનો (પરિમ–ત્રાજવાથી જોખીને આપવા યોગ્ય સુવર્ણ, ચાંદી આદિ દ્રવ્ય) મેય-કુડવને (“પાયેલી” (માથુ) આદિથી ભરીને આપવા ગ્ય ખા, ઘઉં આદિ અનાજ) પરિદ–પરીક્ષા કરીને આપવા ગ્ય રત્નવસ્ત્ર આદિ ચીજોને, તથા ધાન્યને (ચેખા જવ આદિ અનાજને) તેમને ત્યાં ભંડાર ભરેલ હોય છે. તથા “રિદ્વિમિંઢોસા " વિવિધ સંપત્તિથી તેમનો ભંડાર સદા ભરપૂર રહે છે. તથા “દુચાચરઘુઘરાણીઓ ઘોડા, હાથી અને રથના તેએ અધિપતિ હોય છે “માર પડઘમહેર दोणमुहपट्टणासमसवाह-सहस्स-थिमिय-निव्वुयप्पमुइयजणविविहसस्स निष्फज्जमाण મેજિતરપરિચ–તાર–-૨૪–ાન–શારામુન્નાઇમબમિરામપરિમંદિર” ગામ, આકર નગર, ખેટ, કબૂટ, મડંબ, દ્રોણમુખ, પત્તન, આશ્રમ, સંવાહ, વગેરે હજારોની સંખ્યામાં તેઓની સત્તા નીચે હોય છે. સ્વચક્ર અને પરચકના ભયથી રહિત તથા સદા શાંત અને અતિ આનંદિત ચિત્તવાળા મનુષ્યોથી, તથા વિવિધ પ્રકારના ધાન્ય રાશિ (ઢગલા) જેમાં ઉત્પન્ન થાય છે એવી ભૂમિથી, તથા મનોહર જળાશથી , નદીઓથી, તળાવોથી, પર્વતેથી, સામાન્ય વૃક્ષોથી નગરની પાસે આવેલાં કાનનોથી, તથા લતામંડપ આદિથી યુક્ત એવાં રાજાઓનાં અન્તઃપુરનાં ઉદ્યાનથી, તથા અનેક પ્રકારનાં વૃક્ષેથી, અને વિકસિત કુસુમથી શોભતાં અને સર્વે લેકેને ફરવાને ચેપગ્ય એવાં ઉપવનથી વીંટળાયેલા, તથા વારિરિરિવિવત્તાસ” દક્ષિણાર્ધમાં વૈતાઢય પર્વતથી વિભક્ત થયેલ “સ્ટાગરિnયાસ” લવણસમુદ્રથી ઘેરાયેલા તથા “દિવાળમજુત્તર”વર્ષા, શરદ, હેમન્ત શિશિર, વસંત અને ગ્રીષ્મ એ છએ ઋતુઓને અનુરૂપ નવીન પાન, લે, અને ફળના આગમનરૂપ કાર્યોથી યુક્ત બનેલ એવા “મરસ” દક્ષિણ ભારતનાં તેઓ “મિયા” સ્વામી હોય છે. “ધી” તેઓ ધીર હોય છે એટલે કે શત્રુઓ દ્વારા અપરાજિત હોય છે. તથા “જિત્તિપુરિલા” કીર્તિ જ પ્રધાન છે જેમની એવા કીર્તિ પુરુષ હોય છે-કીતિશાળી હોય છે. “ગોવસ્ત્રા” તેમનું બળ કદી નાશ પામતું નથી તેથી તેઓ “ ફુવઢા”અવિચ્છિન્ન બળવાળા હોય છે, તથા “અનિચા ” શત્રુઓનાં શસ્ત્રોના શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૭૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ આઘાતથી તેઓ રહિત હોય છે. એવા એ બળદેવ અને વાસુદેવ પણ કામ ગોની તૃપ્તિથી રહિત બનીને જ-અતૃપ્ત રહીને જ મૃત્યુ પામે છે સૂત્ર ૬ . તેઓ કેવા હોય છે તેનું વધુ વર્ણન કરતાં કહે છે- “ પાનાઈત્યાદિ ટીકાર્થ–“અપરાઝિર સામા ” તે બળભદ્ર અને નારાયણ અપરાજિત શત્રુઓનું માનમર્દન કરી નાખે છે, એટલે કે પ્રબળમાં પ્રબળ શત્રુને પણ તેઓ નાશ કરનાર હોય છે, તથા “રિસરમાણમા ” હજારો શત્રુઓને જે જોત જોતામાં ક્ષણવારમાં મહાત કરે છે, અને એ રીતે તેમનું માનમર્દન કરે છે, “સોસા” પિતાના આશ્રિતનું સદા રક્ષણ કરે છે, “અમદારી” અન્યને લાભ થતો જોઈને જેમના ચિત્તમાં સહેજ પણ દ્વેષ થતું નથી, એટલે કે તેઓ પરના સુખે સુખી થનાર હોય છે, “ગવવઢા” મન, વચન કાયાની ચંચળતાથી જે રહિત હોય છે, “અહવિના કારણે જેમને ક્રોધ થતું નથી, “મિચર્મગુરુcgહાલા” મિત-સાર્થક તથા મનહર જેમનાં વચન હોય છે, અથવા જે પરિમિત સત્ય મધુર વાણુ વાળા હોય છે, “વિચામામદુરમળિયા” જે હાસ્યયુક્ત સારગર્ભિત અને મધુર ભાષણ કરે છે “ શ્રદમુવાચવUઢા” જે પિતાની પાસે આવતા પ્રાણીઓ તરફ સ્નેહાળ હોય છે, “ના ” શરણે આવેલની જે રક્ષા કરનાર હોય છે, “યહૂળવંગળકાળોવેચા” જે સામુદ્રિક શાસ્ત્રોક્ત રેખા આદિ શુભ ચિન્હોથી તથા મષા તિલક આદિ શુભ વ્યંજનોથી અને શૌર્યાદિક સદ્દગુણોથી યુક્ત હોય છે, “માજુમ્માનામાળ હિપુન્નાયુનાશવંજસુંદરંા” શરીરભાર રૂપ માનથી, શરીરની ઉંચાઈરૂપ ઉન્માનથી, તથા સપ્રમાણ શરીરવયવરૂપ પ્રમાણથી, પ્રતિપૂર્ણ અને સુંદર શરીરથી જે યુક્ત છે, એટલે કે તેમનું શરીર સમસ્ત સુલક્ષણે વાળુ, સુપુષ્ટ અને સપ્રમાણ હોવાથી સંપૂર્ણ રીતે સુંદર હોય છે, “સિનોમા ” જેમની આકૃતિ ચન્દ્રમાના જેવી સૌમ્ય હોય છે, “સંત” જે સૌને ઘણું જ પ્રિય લાગે છે. “પિતા ” જેમનાં દર્શન મનને અત્યંત આનંદદાયક હોય છે. “ અમરિસ” જે અત્યાચારને સહન કરવું તે બહુજ ખરાબ ગણે છે એટલે કે અત્યાચારને સહન કરી શકતા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૭૭ Page #194 -------------------------------------------------------------------------- ________________ ,, ત ” પદ દ્વારા 46 "" નથી. . ચંડ-ટુ-વ્પયા-નૉમી-લિનિકના 2 દારૂણ દંડ પ્રદાન કરતી વખતે જેમના દેખાવ ઘણા ગંભીર થઈ જાય છે. એટલે કે દુષ્ટાને શિક્ષા કરવાની આજ્ઞા આપતી વખતે જેમના દેખાવ દુષ્ટ લેાકેાને માટે યમદેવના જેવા ક્ષેાલ ઉત્પાદક બની જાય છે. અને સજ્જને માટે તેમની મુખાકૃતિ ચન્દ્રની જેમ પ્રિયદર્શીનવાળી હાય છે. “ તાજીયા કમ્નિા હજી વન-નંતચિપ્પિય મુદ્રિયવાળુરપૂર” તેઓમાંના બળદેવની ધ્વજા તાલવૃક્ષની નિશાની વાળી હાય છે. અને વાસુદેવની ધ્વજા ગરુડના નિશાનવાળી હોય છે અને ઘણી ઉંઉંચી હાય છે. કૃષ્ણને મારવા માટે કંસ દ્વારા કરવાયેલ મલ્લયુદ્ધમાં ખળદેવે મારા જેવા પહેલવાન કાણુ છે. ” એવા અભિમાનથી જે મદોન્મત્ત બનીને ઘેાષણા કરી રહ્યો હતા એવા મૌષ્ટિક નામના મલ્લને મારી નાખ્યો અને વાસુદેવ કૃષ્ણે ચાણુર નામના મલ્લને માર્યું એ જ વાત “ વઢવા મતાવવામાં આવી છે. તથા रिसभघाइणो ” જે કંસના રિષ્ટ નામના માયાવી ખલીવના ઘાતક હતા તથા 'केसरीवाड સિહના મુખને પણ ફાડી નાખતા હતા. તે વિશેષણુ ત્રિપૃષ્ઠ નારાયણને અનુલક્ષીને વપરાયું છે, કારણ કે તેમણે નગરમાં ઉપદ્રવ મચાવનાર જંગલી સિ’હુના મુખને ચીરી નાખ્યું હતું. “ ચિનાÜમળા ” તથા જે નારાયણે યમુનામાં રહેતા અતિશય ઝેરી કાળીનાગને વશ કર્યો છે, તથા નમનુળમંજ્ઞા ” નારાયણે તેમના પિતા યમળ અને અર્જુન નામના બે દુશ્મન વિદ્યાધર, કે જે મામાં પેાતાની વૈક્રિય શક્તિથી વૃક્ષના રૂપ લઈ ઉભા થઈ ગયા હતા તેમને માર્યા હતા. મહાસઽનિપૂયરિ ”તથા જે વિદ્યાધરની મહાશકુનિ અને પૂતના નામની એ સ્ત્રીઓના દુશ્મન હતા અને તે કારણે ખાળપણમાં તેમણે એ બન્નેને મારી હતી, તથા “ સમકોના ” કૃષ્ણે કંસના મુગટના ચૂરે ચૂરા કરી નાખ્યા હતા. ચાણુર મલ્લનેા કૃષ્ણે વધ કર્યા પછી જ્યારે કંસે કૃષ્ણ સાથે લડવાની ઇચ્છા ખતાવી ત્યારે કૃષ્ણે તેના મુગટ પકડીને તેને સિ’હા સન ઉપરથી નીચે ખેંચીને જમીન ઉપર પછાડીને મારી નાખ્યા, આ રીતે નરસિધમાામના ’કૃષ્ણે રાજગૃહ નગરના રાજા જરાસ ધને! વધ કર્યો હતા. કસના વધ થયા પછી જ્યારે જરાસધ ક્રોધે ભરાઈને લડવાને થયા ત્યારે કૃષ્ણે એક ઘડીમાં તેનો રણમેદાનમાં વધ કર્યાં હતા. તથા अविरलसमसं दियच 'दमंडल समप्पभेहिं सूरमरीइ कवयं विणिमुयतेहिं આયવર્તાä ધરિનંદું વિચંતા” તેઓ ઘણા સળિયા વાળાં છત્રેથી 66 66 66 તૈયાર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ઃઃ 66 तेहि य दौंडे हिं શેાલતા ૧૭૮ Page #195 -------------------------------------------------------------------------- ________________ હોય છે. એટલે કે જે છત્રે બળદેવ અને વાસુદેવ ઉપર ધરવામાં આવે છે. તે છત્રોના સળિયાએ ઘણું જ પાસે પાસે હોય છે, જાડાઈ અને લંબાઈમાં સરખા હોય છે, તથા બે સળિયાઓ વચ્ચેનું અંતર પણ સરખું હોય છે. તથા તે સળિયા લાંબા ટૂંકા નહીં હોવાને કારણે, એક સરખા હોવાને કારણે પરસ્પર જોડાયેલ હોય છે, તેથી તે છત્ર અવિરલ, સમ અને સંહિત હોય છે. અને તે સઘળાં છત્રને પરીઘ ગેળ હોવાને કારણે તે પૂર્ણચન્દ્ર જેવાં લાગે છે. તથા તે છ પર અનેક તેજસ્વી મણીઓ અને રને જડેલાં હોય છે તેથી તેમાંથી જે કિરણ જાળ નિકળે છે તે સૂર્યની કિરણુજાળ જેવી લાગે છે. કારણ કે તે આસપાસમાં મંડલાકારે પથરાયા કરે છે. તે છત્રો ઘણાં વિશાળ હોવાથી તેને આધાર આપવાને અનેક દંડા રાખ્યા હોય છે. એક જ દંડાને આધારે તે રહી શકતાં નથી, કારણ કે તે છે. એટલાં વિશાળ હોય છે કે એક જ દંડા વડે તેને સંભાળવા અશક્ય થઈ પડે છે. એવા પ્રકારનાં છત્રથી શેભતા બળદેવ અને વાસુદેવ પણ કામગોથી અતૃપ્ત રહે છે એ સ્થિતિમાં મરણ પામે છે. I સૂ–૭ | હજી તેઓ કેવા હોય છે તેનું વધુ વર્ણન કરે છે–“તાહિ” ત્યાદિ. ટીકાર્થ–“તાબ્દિ ૨ uિg માળાર્દૂિ રામરહું સુચઢવાચવી ચં” આ પ્રમાણેના વિશેષણવાળા, ચામરેવડે ઢળવામાં આવતાં આનંદદાયક શીતળવાયુ વડે જેમના અંગે વાયુનું સેવન કરી રહેલાં છે એવા તે બળદેવ અને વાસુદેવ પણ કામગથી અતૃપ્ત રહીને જ મૃત્યુને પંથે પળે છે. એ સંબંધ અહીં પણ સમજી લેવો. હવે સૂત્રકાર ચામરોનાં વિશેષણોની સ્પષ્ટકા કરે છે. “વારિકાવાસમુદ્ધિચર્દિ” જ્યારે ચમરી ગાય ઉત્તમ પર્વતની શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૭૯ Page #196 -------------------------------------------------------------------------- ________________ ગુફાઓમાં ફરતી હોય છે ત્યારે કાંટાળાં વૃક્ષમાં ભરાઈ જવાની બીકે તે પોતાની પૂંછડીને ઊંચી રાખે છે. તે કારણે અહીં એમ બતાવવામાં આવ્યું છે કે જે ચામર ચમરી ગાયની પૂંછડીમાં ઉત્પન્ન થવાને કારણે ઉત્તમ પર્વતની ગુફાએમાં ભ્રમણ કરતી વખતે ઊંચાં ઉઠાવેલાં હતા, તથા “નિર્વાચનપરિઝમનાયરિં” જે નીરોગી શરીર વાળી ચમરી ગાયની પૂંછડીમાં ઉત્પન્ન થયેલ છે, તથા “ ૩૪-fસચમ–વિમુકુન્દુન્નાસ્ટિય-રચયનિરિક્ષાવિનતિ-જાપારિતોનિમારું ” જે શીત, તાપ આદિના ઝાંખા ન પડેલ વિકસિત વેત કમળ સમાન, ભાસ્વર, રજતગિરિના શિખર સમાન, નિર્મળ ચન્દ્રનાં કિરણે સમાન, અને શુદ્ધ ચાંદીના જેવાં નિર્મળ હોય છે, તથા “વળાવ-વર્જિા-સન્ટસ્ટિચ-નીરવયવીરૂ-પરિચ-વીરોકાપવા-સા પૂર્વવાહિં ” પવન આવવાને કારણે ચપલ બનેલ અને તે કારણે જાણે વિલાસી બનીને નૃત્ય કરતાં હોય તેવાં તથા તરંગાએ જેને વધારે વિસ્તૃત કરી નાખેલ છે એવાં ક્ષિર સાગરના પૂર સમાન જે ચંચળ છે–એટલે કે સફેદ તરંગોથી યુક્ત ક્ષીરસાગરના પ્રવાહ જેવા જે કઈ દેખાઈ રહ્યાં છે, તથા માનવતર-પર-રિનિયાનાવિસર–” જે હંસલીઓના જેવા લાગે છે, હંસલી માનસરોવરમાં રહે છે. તે વિષયને અનુલક્ષીને સૂત્રકાર કહે છે કે માનસરોવરના વિસ્તૃત પ્રદેશમાં હંમેશાં રહેવાને કારણે તે હંસલીઓના રંગ શ્વેત થઈ ગયા હોય છે, અને–“ Infજરિસિદરયંતિચાહું” જે સુમેરુ પર્વતના શિખરે પર વિહાર કરે છે, તથા “ગોવા વાચવવઢવિવિઘ if” ઊંચેથી નીચે આવવામાં અને નીચેથી ઊંચે જવામાં જેની ગતિ ઘણી ઝડપી હોય છે એવી ચૂંસવધૂચાહું જેવ” હંસવધૂઓ (હંસલીઓ) જેવાં જે ચામરે પિતાની શ્વેતતાને કારણે લાગે છે. તથા “નાળામળિયામgવિદુતળિકનુ નચિત્તવંerfહું” જે ચામના દંડે ચન્દ્રકાન્ત આદિ વિવિધ પ્રકારના મણીઓની કાંતિથી, પીતસુવર્ણની પ્રભાથી, અને તપાવેલા બહુમૂલ્ય વાન રક્તવર્ણના સુવર્ણની આભાથીએ બધાની પરસ્પર મિશ્રિત કાન્તિથી–અધિક ઉજજવળ અને રંગ બે રંગી લાગે છે, એટલે કે જેમ સુમેરુ પર્વતનાં શિખરે પર રહેલી હંસલીઓ સુંદર લાગે છે એ જ પ્રમાણે તે ચામર પણ સુવર્ણ ગિરિનાં શિખર જેવાં દંડ ઉપર આવેલ હોવાથી પિતાની વેતતાને કારણે હંસલીઓ જેવાં લાગે છે. “સાહૈિ” તે ચામરે લાલિત્ય વાળાં હતાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૮૦ Page #197 -------------------------------------------------------------------------- ________________ તથા “નવસિરિસમુચTIળ€” જેમની ઉપર તે ઢોળાય છે, તેમની રાજલક્ષમીની વિપુલતાના તે સૂચક હોય છે. તથા “વરકુચારૂં” સાધારણ સ્થાનોમાં તે બનતાં નથી પણ જે શિલ્ય પ્રધાન નગરે હોય છે, તેમાં જ તે ચામર બનાવવામાં આવે છે. તથા “સદ્ધિરાવકુવિચહિં” બળદેવ અને વાસુદેવ પર જે ચામર ઢોળવામાં આવતાં તે તેમની વંશપરંપરાથી ચાલ્યા આવતાં હતાં. “સ્કાજુ-વહુર-સુહ-ધૂવવાર-વિસિઝું-પુત્qયામરામા” તે ચામરને કાળા અગરુ, ઉત્તમ ચીડા નામનું સુગંધીદાર દ્રવ્ય, તથા લબાનને ધૂપ દઈને તેમના ગંધથી સુગંધ યુક્ત બનાવ્યાં હતાં, તેથી તેમની સુગંધ મેર ફેલાઈ રહી હતી તેથી તે મનહર લાગતાં હતાં, તથા “જિસ્ટિય”િ તેઓ તેમની કાન્તિથી ઘણું જ તેજસ્વી લાગતાં હતાં. એવા તે “નાનાર્દિ” ચામર કૃષ્ણ અને બળદેવની “મો પસંff” આજુબાજુએ બને પડખે ઢાળવામાં આવતા હતાં. “સુચાચવીચં” તેનાથી ઉત્પન્ન થતે શીતળ અને સુખદ વાયુ તેમનાં શરીરપર વીંઝાતે હતે. “અનિવા” તે બળદેવ અને વાસુદેવ બીજા લેકે દ્વારા અપરાજિત હતા. “કચરા” તેમના રથને રોકવાની તાકાત કઈ પણ વ્યક્તિમાં ન હતી. તેથી તેઓ અજિતરથ હતા. “દુમુત્તસ્ત્રાવળી” બળદેવના હાથમાં હળ, મુસળ અને સોનાનાં કડાં રહેતાં હતાં. પાંચજન્ય નામનો શંખ, સુદર્શનચક, કીમોદકી નામની ગદા, શક્તિ નામનું શસ્ત્ર અને નંદક નામની તલવાર એ બધું કૃષ્ણ વાસુદેવ પાસે રહેતું હતું. “ઘવજીતુથ-વિમસ્ત્ર-શુમ- ધારી અત્યંત ભાસ્વર-સુંદર રીતે તૈયાર કરેલ, સ્વચ્છ કૌસ્તુભ રત્ન તથા કિરીટમુગટ કૃષ્ણવાસુદેવ ધારણ કરતા હતા. તથા “હસ્રોફTUT” તે બને ભાઈઓનાં મુખ કર્ણાભૂષણથી સદા પ્રકાશિત રહેતાં હતાં, “jરીચયા” તેમનાં નયન પંડરીક (સફેદ કમળ) જેવાં સુંદર હતાં. “gવહીવટફુચવવ છો કંઠમાં જે એક સરવાળે હાર પહેર્યો હતો તે છાતી સુધી લટકતા હતા. % રિવિઝાંઝTIT” તેમના વક્ષસ્થળ ઉપર શ્રી વત્સ નામનું સ્વસ્તિક વિશેષ ચિહ્યું હતું, “વરાણ” તેમની કીર્તિ ચોમેર વ્યાપી હતી, “સોરા-યુ. મિનરલ્ફા-પરું-ત-વિલંત વિચિત્તવમાસ્ટ-રચવા તેમના વક્ષસ્થળ પર જે પુષ્પમાળા લટકતી હતી તે બધી ઋતુઓનાં સુગંધિદાર ફૂલે વડે ગુંથેલી હતી, અને બહુ લાંબી હતી, તેથી તે ઘણું સુંદર લાગતી હતી, તથા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૮૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ '' (6 66 (6 વિકસિત હતી, તથા વિવિધ જાતનાં ફૂલામાંથી ગુંથેલી હાવાથી રંગબેરગી હતી. ૮ અનુસનિમત્ત–વલળવસત્ય---વિાચવુવા ” પ્રશસ્ત–વખાણવાલાયક અને સુંદર નેત્રાને આનંદદાયક એવાં એક સેા આઠ (૧૦૮) જુદા જુદા પ્રકારનાં લક્ષણાથી જેમનાં અંગ ઉપાંગા શાભતાં હતાં, તથા " भत्तगयवरि કૃત્તિનિનિરુચિયા ” ઐરાવતના વિલાસયુક્ત ગમન સમાન જેમની ગતિ વિલાસયુક્ત હતી, તથા ઋદ્ધિમુત્તાનોનવીયજોસે વારસા '' જેમણે પહેરેલા વાદળી અને પીળાં વસ્ત્રો “ પીતાંબર ધારી વાસુદેવ અને નીલાંબર ધારી બળદેવ ” પર કટિસૂત્ર અત્યંત સુંદર લાગતું હતું. તથા पवरदित्ततेया" જે મહાતેજસ્વી હતા તથા સાયળવ--થળિય-- મદ્દુર-નામી-બિદ્ધ ોલ્લા ’ જેમના શબ્દો શરદઋતુના મેધ્વનિ જેવા મધુર અને સ્નિગ્ધ-સ્નેહ જનક હતા, તેથી “ નસીા ” જે માણસેાની વચ્ચે સિંહ સમાન હતા. તથા પી.વિસ્મરૂં ” જેમની ગતિ અને જેમનું પરાક્રમસિંહ સમાન હતાં, તથા " अत्थमियपवररायसीहा ” જે પેાતાના પરાક્રમ વડે શ્રેષ્ઠ રાજસ'હોને મહાત કરતા હતા. તથા જે “ સોમ્મા ” સૌમ્ય હતા, અને “ વાતૢ પુળચંદ્રા દ્વારિકાનગરીને આનંદ આપનાર હાવાને કારણે જે પૂર્ણ ચન્દ્ર હતા, તળમાવા નિવિદ્રસંનિચમુદ્દા” તથા જે પૂર્વે કરેલાં તપના પ્રભાવથી આગ ળના ભવેામાં ઉપાર્જિત સુખા પ્રાપ્ત કરે છે. તથા "( अणेगवास सयमा उठवतो ' જે સેંકડા વના આયુષ્ય વાળા હાય છે, તથા હ્રાહિયંતા ” જે મુખ્ય મુખ્ય દેશમાં રત્નસમાન સ્ત્રીએ સાથે આનંદ કરે છે વૈયિક સુખાને ભેગવે છે. “તે વિ” એવા તે મળદેવ અને વાસુદેવ પણુ अतुलसद्दफरिसर सरूवगंधे य अणुभवित्ता અનુપમ શબ્દ, સ્પર્શી. રસ, રૂપ અને ગંધ રૂપ વિષયને ઉપભોગ કરવા છતાં પણ ‘* અવિતત્તામાળે ” કામલેાગેાથી અતૃપ્ત એવી હાલતમાં જ લવનમંત્તિ મળધમ્મ 'મૃત્યુ પામે છે ! સૂ. ૮૫ ,, 66 पुबकय "" 66 भज्जा हियजणवय पहाणाहि ગણાતી એટલે કે અનુપમ 66 "" અબ્રહ્મ સેવી કૌન હોતે હૈ ? ઉનકા નિરૂપણ હવે સૂત્રકાર બતાવે છે કે ખીજા' અપ્રશ્નસેવી કાણુ હાય છે? “ મુન્નો મંઽજિયન રિવા ’’ઇત્યાદિ. ટીકા-‘મુજ્ઞો મ‘ઉદ્ધિચળવા' અને જે માંડલિકા હાય છે, તે એ કેવાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૮૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ હોય છે, તે કહે છે-“સરઢા” તેઓ સેનાયુક્ત હેય છે, “સ અંતેat” અંતઃપુરથી યુક્ત હોય છે, “સપરિવાર”:પરિવાર યુક્ત હોય છે, “agોહિ મરચંબાળાવમંતિળોરૂણા” જેમને શાંતિ કર્મ કરાવનારા પુરે હિત અમાત્ય દંડનાયક અને સેનાપતિ સામ, દામ, આદિ રૂપ રાજનીતિ જાણકાર હોય છે. તથા “rMામવિવિઘorઘUUસંવાનિસિદ્ધિના વિવિધ મણિ, રત્ન, વિપુલ ધન-ધાન્ય આદિના સંચયથી તથા નિધિયેથી જેમને ખજાને સદા સમૃદ્ધ રહે છે તથા જે “વિક” વિપુલ “વારિરિં” રાજ્ય લક્ષ્મીને “અનુમવિરા” ઉપભેગ કરે છે, “વિલંત્તા” બીજા લેકને રાતદિવસ પડનારા તથા “મત્તા” પિતાના બળથી ગાવિષ્ટ બનેલા એવા “તે વ” તે માંડલિક આદિ રાજાએ પણ “સવિતામiકામગોથી અતૃપ્ત રહીને જ “મના ઘi samરિ” મૃત્યુ પામે છે. સૂ. ૯ યુગલિકોં કે સ્વરૂપ કા નિરૂપણ હવે સૂત્રકાર “ભગ ભૂમિના જીવની પણ એ જ હાલત હોય છે” તે બતાવે છે. મુન્નો ઉત્તરગુહ રેવકુફ” ઇત્યાદિ. ટીકાઈ–“ઉત્તરવહવળવિવાપાવાળો” ઉત્તર કુરુ તથા દેવકુરુ, એ ભેગ ભૂમિ છે. તે ભેગ ભૂમિમાં વાહનને અભાવે પગપાળા જ મુસાફરી થઈ શકે છે. તે પ્રદેશમાં રહેતાં “ના ” યુગલિકે “મોજુત્તમ” ઉત્તમ ભોગ વિલાસ સેવનારા હોય છે. “મોઢધરાસ્વસ્તિક આદિ જે ભગ સૂચક ચિહ્નો હોય છે તેમનાથી તેઓ યુક્ત હોય છે. તેથી તેઓ “માનઉરીયાભેગોનો ઉપભેગ કરવામાં જ પિતાની શોભા માને છે. “ઘણી રોહિgoળવવાણિજ્ઞા” તેઓ અતિશય મનહર અને સર્વાગ સુંદર હોય છે. “સુનાવણું ” તેમના દરેક શારીરિક અંગ સુંદર અને શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૮૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ પુષ્ટ હોય છે. “ તુવરાત્તવંતરજાળબ્રોમઢતસ્ત્રા” તેમની હથેળી તથા પગનાં તળિયાં લાલ કમલ પત્ર સમાન લાલ રંગનાં અને કમળ હોય છે. “શુટ્રિશન્નવાહા ” તેમના બંને પગ સુંદર ઘાટવાળા, તથા કાચબાની પીઠ જેવા ઉન્નત હોવાથી ઘણા શોભિત હોય છે. “ggવસુસંચંgઢચા” તેમના હાથપગની આંગળીઓ સુસંગઠિત હોય છે. એટલે કે ગુરુતા લઘુતા આદિ દેથી રહિત હોય છે, સપ્રમાણ હોય છે “SUળથતdવનિદ્ધના” તેમના નખ મધ્યમાં ઉન્નત, પાતળા, તામ્રવર્ણા, કમળ અને કાન્તિયુક્ત હોય છે. “ સંદિર સુલિસ્ટિા ” તેમની બંને ઘૂંટણે સપ્રમાણ, પુષ્ટ અને સંહત તથા અલક્ષિત હોય છે, એટલે કે નજરે પડતી નથી. “ ઘોવિંવત્તાયદું જુદુજનસંઘા” તેમની બંને જંઘાએ હરણની બંને જઘાઓ સમાન તથા કુરવિંદ (તૃણવિશેષ) સમાન અને તકલી સમાન ગેળા ગેળ હોય છે, અને તે ઉપર જતાં ધીમે ધીમે વધારે જાડી થતી જાય છે. “સમુનિસમૂહનાબૂ” તેમના બને જાનુઓ હાંકણાથી યુક્ત પટારાના જેવાં પુષ્ટ હેવાને કારણે અંદરને અંદર છુપાયેલા રહે છે એટલે કે ઊંડાં હોવાને કારણે ગૂઢ રહે છે. “જય -પુજ્ઞાનિમો” જેમના બંને સાથળ સુઘટિત હસ્તિગુચ્છાદંડ સમાન હેય છે, એટલે કે જાનુની ઉપરનો ભાગ સુવ્યવસ્થિત હસ્તિસૂંઢ જેવો હોય છે. “વા-વારજ-મત્ત-સુ-વિ-વિચિ –ા” મદોન્મત્ત ગજેન્દ્રનાં જેવું જેમનું પરાક્રમ હોય છે, અને તેને અનુરૂપ જ જેમની વિલાસયુક્ત ગતિ હે છે, “તુ-કુનાલુન્નતા ” તેમને ગુહ્ય ભાગ પ્રશસ્ત ઘડાના ગુહ્યભાગ સમાન લઘુ હોવાને કારણે ગુપ્ત રહે છે, “ નિવસેવા” જાતવાન ઘોડાના ગુૌભાગની જેમ તેમને ગુહ્ય ભાગ પણ મળના લેપથી રહિત હોય છે. “ વમુચવતુરચલીચમાવટ્રિફી ” અતિશય હર્ષસંપન્ન. જાતવાન ઘોડા તથા સિંહની કટિ કરતાં પણ જેમની કટિ વધારે ગળ હોય છે, તથા “વત્તા-ફારૂકાવત્ત તા-મંગુર-રવિવાર–વોદિર વિવારે તમામીરવિચનામી ” દક્ષિણના પવનથી તથા તરંગોથી ભંગુર ગંગા નદીના જલભ્રમ-જળ વમળ સમાન, તથા બીડાયેલી અવસ્થાનો ત્યાગ કરીને સૂર્યના કિરણોને કારણે વિકાસાવસ્થાને પામેલ કમળા સમાન ગભીર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૮૪ Page #201 -------------------------------------------------------------------------- ________________ અને વિકટ-સુદર જેમને નાભિ પ્રદેશ હોય છે, તથા “સોળંમુઢ cવનિરિવરળક છે રિવરફઝિયમકક્ષા ” જેમને મધ્ય ભાગ સંકચિત તિપાઈ સમાન, દર્પણ દંડ સમાન, તાવેલા સુવર્ણની તલવારની મૂઠ સમાન, તથા ઉત્તમ વજી સમાન વક્ર અને પાતળો હોય છે. “સુદા-સમસં -િવ-તy–સિબ-ગાઝિ-સ્ટર્-સુકુમા–ર–મારું ” તથા જેમની રોમરાજિ અકુટિલ, સમપ્રમાણ, ઘનીભૂત કુદરતી રીતે જ અતિ સૂક્ષ્મ, કાળી, સુંવાળી, આદેય, સુંદર, કમળ સમાન કેમળ અને અત્યંત કમળ હોય છે. “ક્ષણવિજકુનાચવાળી ” તથા જેમની કુક્ષિ (ઉદરને એક ભાગ) મત્સ્ય તથા પક્ષીની કુક્ષિ સમાન સુંદર અને પુષ્ટ હોય છે. તથા બ્રોચT” જેમનું ઉદર મજ્યના ઉદર સમાન કૃશિ હોય છે. તથા “ggવિચણામી” જેમની નાભિ કમળના જેવી ગંભીર હોય છે, તથા “સંન– પાસ” પુષ્ટ હોવાને જેમના બને પાર્શ્વ ભાગે નીચેની બાજુએ ઝુકેલા રહે છે, અને તેથી “સંજયTI” આપસમાં મળી ગયા હોય એવા લાગે છે તથા ઘણું સુંદર લાગે છે. તથા “સુના પાના” તેમના બંને પા ભાગે પડખાને આકાર પણ ઘણે સુંદર લાગે છે, તથા “ નિયમરૂપીનારૂપાના” તે બંને પાર્ધભાગો પ્રમાણ અને માનથી યુક્ત–પ્રમાણસરનાં, અને પીન-પુષ્ટ અને રમણીય હોય છે. “બાપુજારા નિર-નાર--નિવ-ધાત” શરીરે પુષ્ટ હેવાને કારણે જેમની કરોડ તથા પાંસળીનાં હાડકાં દેખાતાં નથી “જેઓ સૂવર્ણના આભૂષણે જેવું નિર્મળ, સુંદર અને નીરોગી શરીર ધરાવે છે, “ જાતિઢાતાજસ્થરમતજીવવિથિઇનgવા ” તથા જેમની છાતીને ભાગ સુવર્ણ શિલા જે પ્રશસ્ત સમતલ, ઉપચિત-પુષ્ટ, વિસ્તીર્ણ વિશાળ તથા છૂથ–માટે હોય છે, “કુસંક્તિમ–પીળ-ફ-પીવ-ટૂ-સંદિર સુસિસ્ટિ-વિસિસ્ટ-સુવિધાથર-સુગંધથી” તેમના ખભા ધૂસરી જેવા સ્થૂળ, રમણીય અને પુષ્ટ હોય છે. તથા તેમનાં અસ્થિના સાંધા સુવ્યવસ્થિત અરસ્પર સારી રીતે જોડાયેલ, મનોહર, સુસંગઠિત, ઘનીભૂત, સુદઢ, અને અવયની સુંદર રચના વાળા હોય છે પુરવણજિરિમા” તેમની બને ભુજા નગરના દરવાજાના ઉત્તમ ભેગો જેવી ગળાકારે હોય છે. એવા તે ભેગભૂમિનાં લેકે પણ કામ ભેગેથી અતૃપ્ત રહીને જ મૃત્યુ પામે છે સ્કૂલ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૮૫ Page #202 -------------------------------------------------------------------------- ________________ તે ભાગભૂમિના જીવા કેવા હાય છે, તેનું સૂત્રકાર હજી વધુ સ્પષ્ટીકરણ કરે છે. “ મુનીસર ” ઈત્યાદિ ભુજ ** 66 ,, 66 tr ટીકાથ- મુચીત્ત-વિજી-મો-બચાળજિદ-૩€ઢઢી-પા' જેમની અન્ને સર્પરાજના વિશાળ શરીર જેવી, તથા તેના સ્થાનેથી બહાર કાઢવામાં પરિઘા ( ભાગળા ) સમાન દીર્ઘ-લાંબી હોય છે, તથા “ ત્તતરોવચન થમસહ સુખાય-વલા-સાથ-અ-િન્નાહવાળો” જેમના ખને હાથ લાલ હથેળીવાળા, પુષ્ટ, કામળ, માંસલ–નસેા તથા કેશવાહિનીઓની જાળ ન દેખી શકાય તેવા સુઘટિત, અનેક શુભ લક્ષણેાથી પ્રશસ્ત, અને છિદ્ર રહિત આંગળીયા વાળા હાય છે, તથા વીવર-મુનાય-જોમજી- કર ગુછી તેમના હાથની આંગળિયા સુપુષ્ટ, સુંદર અને કામળ હોય છે. ૮ તંત્રતહિળયુ નિહનવો ” તે આંગળિયાના નખ તામ્રવર્ણો હાય છે ‘ તજિન-પાતળા હાય છે. નિર્મળ હાય છે, સુંવાળા અને કાન્તિ યુક્ત હાય છે. ‘નિર્દેપાનિયેદ્દો ” તેમના હાથમાં જે રેખાએ હાય છે તે પણ સ્નિગ્ધ, સુવાળી હાય છે. “ ચપાળિàા ” તેમના ઉપરની કેટલીક રેખાએ ચન્દ્રાકાર, सूरपाणिलेहा ” કેટલીક સૂયૅકાર, કેટલીક ૮ સંઘાનિયેદ્દા ’” શ’ખાકાર, “ ચાનિઙેદ્દા ” કેટલીક ચક્રાકાર, અને “ સિાसोत्थियपाणिलेहा " કેટલીક દક્ષિણાવર્ત સ્વસ્તિકના આકારની હોય છે. તેમના હાથની તે ચન્દ્રાકાર આદિ રેખાએ સ્પષ્ટ અને સુખદ હોય છે. તથા ર વરશિ-વરાદ્-સૌ-મધુરિસ ્–નાવર-હિવુણ-વિકલયા ” તેમના ખ'ભા પુષ્ટ શરીર વાળા પાડા, વરાહ, સિંહ, ખળદ અને ગજેન્દ્રના ધેા જેવાં પુષ્ટ અને વિશાળ હોય છે. તથા ચકર ગુજÇમાળનુવરસરિતળીયા ” તેમની ગ્રીવા ચાર અંશુલ પ્રમાણુ વાળા ઉત્તમ શખ જેવી હોય છે. सुविभत्तचित्तसमंसू તથા તેમની દાઢીના વાળ જ્યાં જેમને ઉગવુ જોઈ એ ત્યાં જ ઉગેલા હોય છે, સારી રીતે વિભાજિત હોય છે, અને તેમની શેશભા उबचियमंसल पत्थ सद्दूलविउल हणुया અદ્ભુત હોય છે, તથા હાડની નીચેના ભાગ પુષ્ટ, માંસલ, ભિતા, અને સિહની ઢાઢીના જેવા વિપુલવિસ્તૃત હોય છે. “ બોવિયસિદ્ધવવા ચંદ્રસંતિમ ધરોટ્ટા' તેમના અધર-હાડ સારી રીતે તૈયાર કરેલ પરવાળા જેવા તથા બિમ્બફળ કુદરા જેવાં લાલ હાય છે. पंडुरससि - सकल- विमल - संख - गोखार - फेण कुं ददगरयमुणालिया ધવનંતણેઢી ’' તેમની દત પક્તિઓ શુભ્ર ચંદ્ર ખડ જેવી, નિળ શખ જેવી ગાયના દૂધ જેવી, નદી જળ આદિનાં ફીણ જેવી, શ્વેત પુષ્પ જેવી, જળનાં ¢ - ઃઃ તેમના .. "" શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܕܕ ૧૮૬ Page #203 -------------------------------------------------------------------------- ________________ બિન્દુ જેવી, તથા કમળનાલના તંતૂ જેવી, ધવલ હોય છે. “અહંકવંતા” તેમના દાંત પરિપૂર્ણ હોય છે. ઓછા કે વધારે હોતા નથી “વિતા?’ તેમના દાંત અકુટિત હોય છે –પોલાણ વાળા હેતા નથી. અને તૂટેલા પણ હોતા નથી. “અવિરત્રરંતા” તથા તે દાંત પાસે પાસે હોય છે. દૂર દૂર હતા નથી. એટલે કે પરસ્પર એક બીજા સાથે અડકીને રહેલા હોય છે, તથા બિદ્ધતા” તેમના બે દાંત રૂક્ષતાથી રહિત એટલે કે સુંવાળા હોય છે. સુનાતા” તે ઘણી સારી રીતે પેઢાંમાં રહેલા હોય છે. “ઘાતદિલ કળતા” જો કે તેમને બત્રીસ દાંત હોય છે, છતાં પણ પરસ્પર એવી રીતે અડોઅડ આવેલા હોય છે કે તે એક દાંત હોય તેવા દેખાય છે. તથા “દુનિહંતોયતત્તતાજ્ઞાત્તતસ્ત્રતાક્રુઝા” જેમનું તાળવું અને જીભ આગમાં તપાવેલ શુદ્ધ સુવર્ણના જેવાં લાલ સપાટી વાળાં હોય છે. તથા “ હાયTaઝતુનાના” જેમની નાસિકા ગરુડની ચાંચ જેવી લાંબી, સરલ અને ઉન્નત હોય છે. તથા “નવરાઢિચવુંકરીચાળાજેમનાં નયન વિકસિત વેત કમળ જેવાં હોય છે, તથા “વિવાણિયાવઢવાતૃછા” જેમની બંને આંખ વિકસિત, શ્વેતવર્ણની અને પફમવાળી હોય છે. “મrifમય રાવપુત્ર ક્રિષ્ણુ મારૂઠિયાંયા ચય મુકાયમૂHTT” તથા તેમની ભ્રમરો વક્ર ધનુષ્યના જેવી મનોહર, કાળાં વાદળાની પંક્તિ સમાન અત્યંત કાળી, સંગત–લાંબી અને સ્વભાવિક રીતે જ દેખાવામાં સુંદર હોય છે. “અરરીપમાળનુત્તરવા” તથા જેમના બંને કાન સ્તબ્ધ અને પ્રમાણસરના હોય છે. “સરવા* શબ્દ સાંભળવાની શક્તિવાળા હોવાને કારણે જે ખરા અર્થમાં સુશ્રવણું છે, એવા કાન વડે જે યુક્ત હોય છે. “વળમણજીવનમાજેમના બંને ગાલ પીવર, અને માંસલ હોય છે. “વિકરાચવાઢવંસંઝિયમન જાણો” તથા જેમનાં વિશાળ લલાટ આઠમના ચંદ્રના જેવા આકારના હોય છે એટલે કે આઠ આંગળ પહોળા હોય છે. “ ૩૩વરૂપદિgorોમવા ” તથા જેમનું મુખ પૂર્ણચન્દ્રના જેવું આહ્લાદ કારક હોય છે, “છત્તાત્તમાતા” તેમનું માથું છત્રના જેવું ગોળ અને ઉન્નત હોય છે. “ઘાનિય સુદ્ધસ્ટfarmય શૂરાનાર ચિતિ” તથા તેમનાં મસ્તકનો અગ્ર ભાગ મગદળના જે નિશ્ચિત-ગાઢ-ભરેલ તથા સ્નાયુઓ વડે સારી રીતે બંધાયેલે; તથા અનેક પ્રકારનાં ખાસ લક્ષણોથી યુક્ત તથા પ્રાસાદની ટોચ જે ઉન્નત તથા પિંડીના શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૮૭ Page #204 -------------------------------------------------------------------------- ________________ જે ગેળા ગેળ હોય છે. “દુચત્રનિદ્રુતવચનત્તતવન ઝરવંતદેવભૂમિ તથા જેમની કેશાન્તભૂતિ-માથાની ત્વચા–અગ્નિથી તપાવેલા શુદ્ધ સુવર્ણ જેવા લાલ વર્ણની હોય છે. “સાવાનિયોરિમિવિયરસથસુદુમકવાણુધવુંदरभुभोयगभिंगनीलकज्जलपट्टिभमरगणनिद्धनिरंबनिचियकुचियपयाहिणावत्तमुद्धसिरया" તથા જેમના કેશ. શા૯મલિ વૃક્ષના, (શીમળે) અંદરથી રૂંવાટીથી ભરેલા તથા કઠણ બનેલ કાપેલાં ફળ સમાન મૃદુ હોય છે. શીમળાનાં ફળ જ્યારે પાકે છે ત્યારે કઠણ થઈ જાય છે, અને તેની અંદર રહેલ રૂંવાટી ઘણું મુલાયમ થઈ જાય છે. તે ઘણું નરમ અને સુંવાળી રહે છે. તેથી સૂત્રકાર તે રૂંવાટી સાથે કેશની સરખામણી કરે છે. તેમના કેશ વિશદ-સુસ્પષ્ટ, પ્રશસ્તશ્રેષ્ઠ, સૂમ-પાતળાં, શુભલક્ષણ વાળાં, સુંદર ગંધવાળા અને મનહર હોય છે. તથા તેમને રંગ કૃષ્ણવર્ણ નામના રત્ન જેવો. કોલસાની રજ જેવ, નીલમણ જે, કાજળ જે, અને પ્રમુદિત ભ્રમરવૃન્દ જેવો કાળો હોય છે. તે કેશ મસ્તક ઉપર વિખરાયેલાં હતાં નથી પણ સમુદાય રૂપે સઘન હોય છે, એક બીજા સાથે મળેલાં હોય છે, ગુંચળાં વાળાં હોય છે, અને દક્ષિણાવર્ત વાળા (જમણી તરફ વળેલાં) હોય છે. “સુના સુમિત્તસંજયંતેમનાં શરી– રનાં અંગે સુડેળ, સુસ્પષ્ટ અને પ્રમાણસરનાં હોય છે. “ વળવંગ - Tળોવા” સ્વસ્તિક આદિ લક્ષણેથી, મસ, તિલક આદિ વ્યંજનથી અને સૌભાગ્ય આદિ સદ્દગુણોથી તેઓ યુક્ત હોય છે, “પવિત્તીસસ્ટવવાના” શ્રેષ્ઠ બત્રીસ લક્ષણે ધારણ કરનાર હોય છે. શ્રેષ્ઠ બત્રીસ લક્ષણોનાં નામ આ પ્રમાણે છે– (૧) છત્ર (૨) કમલ (૩) ધનુષ (૪) ઉત્તમરથ (૫) દખ્ખલિ-વજી (૬). કૂમ કાચ (૭) અંકુશ (૮) વાપી (૯) સ્વસ્તિક (૧૦) તરણ (૧૧) તળાવ (૧૨) પંચાનનસિંહ (૧૩) પાદપ (વૃક્ષ) (૧૪) ચક (૧૫) શંખ (૧૬) ગજ (૧૭) સમુદ્ર (૧૮) પ્રાસાદ (૧૯૦ મત્સ્ય (૨૦) યવ (૨૧) ચૂપ-સ્તંભ (૨૨) સૂપ (૨૩) કમંડલુ (૨૪) અવનિભતપહાડ (૨૫) સુંદર ચામર (૨૬) દર્પણ (૨૭) ઉક્ષા-બળદ (૨૮) પતાકા (૨૯) અભિષેક યુક્ત લક્ષ્મી (૩૦) સુદામસુંદર માળા (૩૧) કેકી મયુર (૩૨) પુષ્પ “ હંસરસ” તેમનો સ્વર મૃદ હોવાથી હંસના જેવો હોય છે, “વરસા” સૂમ અને મૃદુ હોવાથી કચ પક્ષીના સ્વર જેવો હોય છે, “ટુંદુફિસર” ગંભીર હોવાથી દુંદુભિના અવાજ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૮૮ Page #205 -------------------------------------------------------------------------- ________________ જે હોય છે, “વીસ” અવિરત પ્રવર્ધમાન હોવાને કારણે સિંહના સ્વર જે, અને “મા દૂર દૂર સુધી ફેલાતો હોવાથી મેઘના ધ્વનિ જેવો લાગે છે. “વરસા” તે સ્વર વચ્ચે તૂટતો નથી અને “ ક્ષા ” કર્ણને સુખદ લાગે છે. તથા “ સુરજનોમા” તેઓ જે શબ્દ બેલે છે તે પણ ઘણું મધુર હોય છે એટલે કે મીઠા બેલા હોય છે “asઝરિણ સારસંઘચા !તેમનું વજી ત્રષભ નારા સંહનન હોય છે અને “સત્ત રકાળ સંઢિા ” સમચોરસ સંસ્થાન હોય છે. જે સંહની બંને તરફ મર્કટ બંધથી, ભ–તેના ઉપર લપટાયેલા પટ્ટથી અને વજી કીલિકાથી યુક્ત હોય છે તેનું નામ વસ્ત્રગ્રામનારાજસદ્દન છે. એ જ વાત ગાથા દ્વારા દર્શાવવામાં આવી છે– " रिसहो उ होइ पट्टो वजं पुण कीलिया वियाणाहि । उभओ मक्कडबंधो, नारायं तं वियाणाहि" ॥१॥ જે વ્યવસ્થામાં ચારે દિશાને અનુલક્ષીને શારીરિક અવયવો ન્યૂનતા અથવા અધિકતાના દેષથી રહિત હોય છે, એટલે કે પર્યકાસને બેઠેલા પુરૂષના જમણા ખભાથી લઈને ડાબા ઢીંચણ સુધી અને ડાબા ખભાથી લઈને જમણ ઢીંચણ સુધી સમાન રૂપે શારીરિક અવયની જે રચના હોય છે તેને સમચતુરઅસંસ્થાન કહે છે. “છાય૩ોવિચTim” તેમનાં શરીરના અંગે તેમના શરીરની કાંતિરૂપ છાયાથી સદા દેદીપ્યમાન બની રહે છે “ઘરઘવી” તેમની આકૃતિ ઘણી મનોજ્ઞ–સુંદર હોય છે. “નિરવા” તેમને કોઈ રોગ થતું નથી. “જpt” તેમનો ગુદાશય–ગુહાભાગ પક્ષીના ગુહ્યભાગની જેમ ગરહિત મળવાળા હોય છે. “વોયરામા” તેમને આહાર કબૂતરાના આહાર જે નિર્દોષ હોય છે. “સળિો ” પક્ષીની જેમ તેમને ગુપ્તભાગ મળથી ખરડાયા વિનાનો હોય છે. “પિતરો પરિયો” તેમની પીઠ અને ઉદરની અંદર તથા પાસેને ભાગ અને જધાઓ મજબૂત હોય છે. “gsભુપઝારિત બંધનાર સુમિત્રા” પ-કમળ, અને ઉત્પલ–નીલકમળ જેવી ગંધવાળો તેમને શ્વાસ હોય છે. તે શ્વાસથી તેમનું મુખ સુગંધયુક્ત થાય છે. છે. “શgોમવાવે” તેમના શરીરના વાયુને વેગ તેમને અનુકૂળ જ રહે છે–પ્રતિકૂળ રહેતું નથી. “કરવાનોr” તેમના રોમ અવદાત-કાન્તિ મુક્ત અને મુલાયમ હોય છે. “વિચિવાય રહી ” તેમના પેટની આજુ બાજુના બંને ભાગ શરીરને અનુરૂપ જ પુષ્ટ રહે છે. “કચરણaોદારી” શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૮૯ Page #206 -------------------------------------------------------------------------- ________________ ત્રણ તેએ અમૃત જેવાં રસવાળાં ફળાને આહાર કરે છે. “ તિાંત્રયસમુદ્ધિયા ” ત્રણ ગાવતું તેમનું શરીર હાય છે. “તિહિગોવનારૂં માર્કે` પારૂત્તા પલ્યનું તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હેાય છે. આ પ્રકારની સ્થિતિ વાળા તે ઉત્તર કુરુ અને દેવકુરુ નિવાસી લેાકેા પણ ત્રણ પક્ષનું પેાતાનું આયુષ્ય લાગવવા છતાં પણ “ જામાળાં અવિતત્તા ” કામ ભાગેાથી અતૃપ્ત રહે છે. એટલે કે ત્રણ પલ્ય કાળ સુધી કામ ભેગા ભોગવ્યા છતાં પણ કામભાગે ભાગવવાની તેમની લાલસા શાંત થઇ શકતી નથી. છેવટે “ તે વિ” તેઓ પણ કામલોગૈાથી અતૃપ્ત રહીને જ મૃત્યુ પામે છે. ! સૂ-૧૧ ૫ યુગલિનીયોં કે સ્વરૂપ કા નિરૂપણ 66 હવે સૂત્રકાર એ યુગલિકાની સ્રીઓનું વર્ણન કરે છે ' àત્તિ ” ઇત્યાદિ. ' 66 सुजायसव्वंग सुंदरीओ "" पहाण महिला गुणेहि ચિત ગુણાવાળી ટીકા-સેલિ” તે ઉત્તર કુરુ અરે દેવકુરુ નિવાસી યુગલિકાની ‘મયાવિય’ સ્ત્રીઓ પણ होति ’” એવી જ હેાય છે, તે સ્રીઓ કેવી હાય છે ? તા કહે છે કે “રોમ્બા” તેમનાં મુખ સૌમ્ય હોય છે, તેમનાં સઘળાં અંગેા સુટિત અને સુંદર હાય છે. સંપુખ્તા ” હાવ, ભાવ, વિલાસ આદિ મુખ્ય મુખ્ય હાય છે. “ અત્તિ 'ક્ષત્રિનળમાનમયનુમાજીનુમ્મસંયિલિસિદુપળા ’તેમના ને ચરણુ અતિશય સુંદર હોય છે. ચાલતા થાકતાં નથી. તે અત્યંત કામળ ડાય છે, ઉન્નત હાવાને કારણે કાચમાની પીઠના જેવા આકાર વાળા હાય છે અને સુસ'મિલિત હાય છે. લગ્નુમય પીવસ્તુસંચ’ગુહીલો” તે ચરણાની આંગળિયા ઋજી–સરલ, કેામળ, પુષ્ટ અને સુસંહત-અન્તરહિત હાય છે. બર્મુળચચ સહિળત=સુનિલળવા ” તે આંગળીયાના નખ મધ્ય ભાગમાં ઉન્નત, રશિ–મનાર, તહિન-પાતળા, તામ્ર-લાલ, ગુત્તિ-સ્વચ્છ અને હ્રિણ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર पमया वि य ૪૮ ૧૯૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ સંવાળા હોય છે. “સોમરવિલંકિય-–વસથ-સ્વ-અg-iવસ્ત્રા” તેમની બન્ને જંઘાએ રેમ રહિત, ગેળાકાર, અનઘન્ય-ઉત્તમ, સૌભાગ્ય ચિહ્નોથી યુક્ત અને અપૂ સર્વપ્રિય હોય છે, “મિય–કુગિઢ HTTHસાથ સુદ્ધાંધી” તેમની બને જંઘાના સાંધાને ભાગ સુડેળ, વ્યવસ્થિત તથા સુનિગૂઢ હોય છે. તે જંઘાઓ પુષ્ટ અને સુંદર આકારની હોય છે અને મજબૂત હોય છે. “જયશ્રી મારૂ સંઠિય-નિવા-સુમાસ્ત્રમ –ોમજી-વિર૪-સમયવી વનિરંતર” તેમની અને જઘાઓની ઉપરનો ભાગ કદલીના સ્તંભથી પણ વધારે સુંદર આકારને હોય છે, “નિત્રા” ઘાવ આદિની નિશાની વિનાને હેય છે; અત્યંત કેમળ હોય છે, અવિર પરસ્પર જોડાયેલ હોય છે, તેમસંહિત–ાગ્ય પ્રમાણવાળ-પ્રમાણસર હોય છે, ગોળ હોય છે, ઉપર-પુષ્ટ હોય છે, અને નિરન્તર–પરસ્પર સંબદ્ધ હોય છે. “ટ્રાવચટ્ટ-સંઠિય-પથ વિસ્થિog-વિદુર” તેમનો કટિભાગ વૃત વિશેષની વીચિના સમાન તરંગાકૃતિ રેખાઓથી યુક્ત ફલકના જેવા આકારવાળો હોય છે, પ્રશસ્ત હોય છે, વિસ્તીર્ણ હોય છે તથા પૃથુરુ-વિશાળ હોય છે. “વચનામcqમાસુમુળિય વસાઢમાજમુદ્ધનરાવરધારિયો” તેમની કેટિન આગળ ભાગ જઘન પ્રદેશ-મુખના વિસ્તાર કરતાં બે ગણું માપને હોય છે, એટલે કે ચોવીસ આગળનો હોય છે. વિશાળ અને માંસલ પુષ્ટ હોય છે, સુબદ્ધ શૈથિલ્ય વિહીન હોય છે, “કવિરાર પરથ નિરોણીયો” તેમના ઉદરને ભાગ વજ જે સુંદર, એટલે કે મધ્યમાં પાતળે હોય છે. અને શુભ લક્ષણવાળે હોય છે, તથા અતિશય પાતળા હોવાથી અનુદર–પેટ જ ન હોય તેવો હોય છે. એટલે કે તે સ્ત્રીઓ કાદરી હોય છે. “તિર્ધાઢવઢિચતપૂનમિયમવિજ્ઞા” તેમને મધ્યભાગઉદર પ્રદેશ ત્રિવલિયે વાળ હોય છે, અને સહેજ ઝુકેલું રહે છે. “કબુચ મહિ–ર–તળુ-સિંગ-ઉન-માટે-૪૯-સુમારું-મરચ-સુવિમરોમ ” તેમની મરાજિ આજુ-સરલ, સેમ-એક સરખી, સંહિત–ઘનીભૂત, ગાય-સ્વાભાવિક, તન-પાતળી, કાળી, સુંવાળી, ૩૦–વખાણવા ગ્ય, ૪. સુંદર સકુમાર, મૃદુલા–અતિ કમળ તથા સુવિભક્ત-યથાસ્થાન શેભિત હોય छ, (“ गंगावत्तगदाहिणावत्त तरंगभंगुररविकिरणतरुणवोहिय-अकोसायंतपउमगं શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૯૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ મીરા રામો તેમની નાભિ તરંગથી વક્ર બનેલ દક્ષિણાવર્તી વાળા ગંગા નદીના જલભ્રમ-વમળ જેવી હોય છે, અને સૂર્યના કિરણોના સંપર્કથી પિતાની બીડાયેલી અવસ્થા છેડીને વિકસિત થયેલાં કમળના જેવી ગંભીર અને વિટા અત્યંત સુંદર હોય છે. “પ્રભુ મરણ થયુનાગપાળવુછો ” તેમના ઉદરની બાજાના બને ભાગ (કુક્ષીઓ) એક સરખા હોય છે, પ્રશસ્ત, પુષ્ટ અને સુડોળ હોય છે. “áનાપાસ” તે બન્ને કુક્ષી પુષ્ટ હોવાને કારણે નીચેની બાજુ ઝૂકેલા રહે છે. બાજારા તેમની તે બને કુક્ષીઓ પરસ્પરમાં સંગત– મળેલી હોય છે, તેથી તે “તૂરાના * ઘણી સુંદર હોય છે. તથા “સુજ્ઞાપાના” સુઘટિત હોય છે. “મિચમારચીન તે કારણે તેમની બને કુક્ષીઓ સિતમારિક સપ્રમાણ, ધન-સુપુષ્ટ અને રતિર-રમણીય લાગે છે. “વા સુચાચાનHઇ સુરાય નિવIટ્રી તે પુષ્ટ હોવાને કારણે તેમની પીઠનાં હાડકાં દેખાતાં નથી અને છાતીના હાડકાં પણ દેખાતાં નથી, તેમના શરીર સુવર્ણની જેવી કાંતિવાળાં અને નીરોગી હોય છે. “ વા ૪પમાનમતિદ્રવ્યશામેઢાનમઢgયવષ્ટ્રિય Tતેમનાં બને સ્તન ગોળ અને ઉન્નત હોવાને કારણે, સેનાના ઘડા જેવા લાગે છે, અને સ્તન બરાબર સરખા હોય છે-નાના મોટા હોતા નથી, સંદિર -અશિથિલ હોય છે. નીચેની બાજુ નમેલા રહેતાં નથી પણ ઉન્નત હોય છે. તેમની અને ડીંટીએ મનહર અને અત્યંત શ્યામ મુખવાળી હોય છે. તે બન્ને સાથે જ ઉત્પન્ન થાય છે અને ગોળાકારનાં હોય છે. મુવંજ-અજુપુરા-તફુય ગોપુછવદ્ગ-સમi-નામિચ-ગાન્નર-કરવા ” તેમની બન્ને ભુજાઓ સર્ષની જેમ ક્રમશઃકૃશ થતી જાય છે, તે ભુજાઓ ગાયની પૂંછડી જેવી વર્તળ સમ-એક સરખી, તથા ક્ષતિ-સુગઠિત, ઘૂંટણ સુધી લાંબી, અને આદેય-પ્રશસ્ત, અને શોભિતી લાગે છે “સંવન” તેમની આંગળીઓના નખ લાલ રંગના હોય છે, તથા “નંતરાલ્યા” તેમના ચા માંસલ-પુષ્ટ હોય છે, તથા “ોમઢવીતવાંગુઢિચા” તેમના હાથની આંગળિયે પીવર-પુષ્ટ અને ઉત્તમ હોય છે. એવી તે યુગલિક સ્ત્રીઓ પણ કામગથી અતૃપ્ત રહીને જ મૃત્યુ પામે છે એ સંબંધ આગળનાં વા સાથે સમજી લે. ૧૨ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૯૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ તે યુગલિક સ્ત્રીઓનું વધુ વર્ણન કરે છે–“નિદ્રાઉટ્ટા” ઇત્યાદિ. ટીકાર્થ –“નિદ્રાબઢે” તેમના બન્ને હાથની રેખાઓ સ્નિગ્ધ-સુસ્પષ્ટ હોય છે. “શિસૂરવરવારિથવિમત્તpવરફુચાર્જેિતેમના હાથમાં ચંદ્ર,સૂર્ય,શંખ,ચક,દક્ષિણાવર્ત સ્વસ્તિક આદિના આકારની રેખાઓ હોય છે. તે બધી રેખાએ સુપષ્ટ અને સુખદ હોય છે. “વસ્તુ નવવસ્થિg સાહિgourmઝાવો” તેમની અને કૂખે પુષ્ટ અને ઉન્નત હોય છે. વરિતનાભિની નીચેને ભાગ પણ એવો જ હોય છે, તથા તેમનું ગળું અને ગાલ પ્રતિપૂર્ણ ભરાવદાર હોય છે. “ ગુરુકુળમાળવ્રત્તરિણીવા” તેમની ગ્રીવા ચાર આંગળની તથા ઉત્તમ શંખ જેવી હોય છે. “મંા સંઠિયાણUપુ” તેમના હોઠના નીચેના ભાગરૂપ દાઢી માંસલ મજબૂત, સંસ્થિત–આમ્રફળના જેવા સુંદર આકારવાળી અને પ્રશસ્ત સુંદર હોય છે. “લાસ્ટિમપુણH THવીવરાજwોંરિચવાધર” જેમને અધરોષ્ઠ દાડમના ફૂલ જેવો લાલ રંગનો, પુષ્ટ, તથા સહેજ લંબાયેલું રહે છે. તે અધરોષ્ઠ કુંચિત-વળે અને ઉત્તમ હોય છે “સુંવરોત્તહા” તેમને ઉપરને હઠ સુંદર હોય છે. “ધિરાયકુવાસંતિમ ઋછિદ્ધવિમા ” તેમના નિર્મળ દાંત દહીં, જળબિંદુ, કુંદપુષ્પ, ચન્દ્ર અને વાસન્તી પુપની કળી, જેવા સફેદ હોય છે. તે દાંત છૂટા છૂટા હતાં નથી પણ પરસ્પરમાં મળીને આવેલા હોય છે. “રાપરરપ૩ર સુમાતાજુનાતેમનું તાળવું અને જીભ લાલ કમળ જેવી તથા લાલ કમળ પત્ર જેવી સુકુમાર હોય છે, “રવામcઢ– કુરિત્રમ્ ૩૪ગુજરાતીતેમની નાસિકા કરેણની કળી જેવી અકુટિલ તથા ઉન્નત, વી-સરળ અને ૪૪-મધ્યમાં ઊંચી હોય છે, “સારાनवकमलकुमुयकुवलय - दलनिगर-सरिस - लक्खणपसत्थ-निम्मल-- केतनयणा " જેમનાં બને નયન શરદઋતુના સૂર્ય વિકસિત કમળ તથા ચન્દ્ર વિકસિત પદ્યની પાંખડીઓ જેવાં તથા નીલકમલના પત્રસમૂહ જેવાં, પ્રશસ્ત લક્ષણેવાળાં, નિર્મળ–ઉજજવળ, અને મનોહર હોય છે. “ જાનામિત્તાવ ૪– v મારૂડિયાવાચચમુનાયતપુતિન નિદ્ધમૂમ” જેમની બને- ભ્રમરે વક્રીકૃત ધનુષ્યના જેવી મનોહર, શ્યામ વાદળોના સમૂહ જેવી, સંસ્થિત, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૯૩ Page #210 -------------------------------------------------------------------------- ________________ સંગત-સુડોળ, આયત-લાંબી, સુજાત-કુદરતી રીતે જ સુંદર, તનુ-પાતળી, કાળા રંગની અને સ્નિગ્ધ-મુલાયમ હોય છે. “અરરીપમાગુત્તરવU” તેમના બન્ને કાન સ્તબ્ધ અને સપ્રમાણ હોય છે. “સુસવા” તે બન્ને કાનની શ્રવણશક્તિ ઘણી સરસ હોય છે. “વળમજૂit” તેમના ગાલ પુષ્ટ અને સુકુમાર હોય છે. “વ ગુણવિરાટમનદાઢા” તેમનું વિશાળ લલાટ ચાર આંગળ પહેર્યું અને સમતલ હોય છે. “મુર–નિયવિમરું હિપુourણોમાયા” તેમનું મુખ કાર્તકી પૂનમના ચન્દ્રમંડળ જેવું નિર્મળ તથા પૂર્ણ હોય છે. “છgUUચરત્તમ” વિસ્તીર્ણ છત્ર સમાન ઉન્નત તેમનું મસ્તક હોય છે. “કવિરફુલિબિદ્ધતીરિયા ” તેમનાં માથા પરના વાળ તન કાળાં, સુકેમળ અને લાંબાં હોય છે. “છત્ત ૨ વર ૨ – ૨ ધૂમ ४ दामणि ५ कमडल ६ कलस ७ वावि ८ सोत्थिय ९ पडाग १० जव ११ मच्छ १२ कुंभ १३ रहवर १४ मगर १५ अंक १६ थाल १७ अंकुस १८ अढावय १९सुपइ २० अमर २१ सिरियाभिसेय२२ तोरण २३ मेइणि २४ उदहिवर २५पवरभवण २६ गिरिवर २७ वरायंस २८ सुललियगय २९ वसभ ३० सीह રૂ? રામ રૂ૨ પાથરી ૪ વાગો” તે યુગલિક લલનાઓ આ પ્રમાણે ૩૨ (બત્રીસ) ઉત્તમ લક્ષણે ધારણ કરે છે– (૧) છત્ર (૨) ધ્વજા (૩) ચૂપ-સ્તંભ (૪) સૂપ-ચબૂતરે (૫) દામનીદેરડું, (૬) કમંડળ, (૭) કળશ (૮) વાપી (૯) સ્વરિતક (૧૦) પતાકા (૧૧) યવ (૧૨) મત્સ્ય, (૧૩) કૂર્મ-કાચ, (૧૪) ઉત્તમ રથ (૧૫) મગર (૧૬) અંક-રત્નના આકારનું ચિહ્ન (૧૭) થાળ (૧૮) અંકુશ (૧૯) અષ્ટાપદgફલક, (૨૦) સુપ્રતિષ્ઠ–ઠણ (૨૧) અમરદેવવિશેષ (૨૨) અભિષેક કરતીલક્ષ્મી (૨૩) તેરણ (૨૪) મેદિની-પૃથ્વી, (૨૫) ઉદધિવર-સમુદ્ર (૨૬) ઉત્તમ ભવન (૨૭) ઉત્તમ પર્વત (૨૮) સુંદર દર્પણ (૨૯) સુંદર ગજ (૩૦) વૃષભ (૩૧) સિંહ અને (૩૨) ચામર. “કુંવારિરરર” તેમની ચાલ હંસની ચાલ જેવી હોય છે, “ દુનિરાશો ” તેમની વાણી કેયલની વાણી જેવી મીઠી હોય છે, “તા” તે અત્યંત મનોહર હોય છે, અને “સદવર્ણ અણુનાવ્યો” સઘળા લોકોને પ્રિય લાગે છે. “વાચવી સ્ટિચા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૯૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ दुब्बणवाहिदोभग्गसोयमुक्काओ " તેમની 66 ચામડીમાં શિથિલતા આવતી નથી, વાળ સફેદ થતા નથી, તેમને કાઈ પણ અંગે ખેાડ હોતી નથી, તેમનામાં વિરૂપતા બિલકુલ હોતી નથી, વ્યાધિ તેમને પીડતી નથી કારણ કે તેઓ નીરોગી હાય છે, તેઓ વૈધવ્ય રૂપ દુર્ભાગ્યથી રહિત હેાય છે. અને શેક અને ખેઢથી રહિત હૈાય છે. “ જીજ્ઞેળ ચ નથ્થોથૂળ મૂત્તિયાનો ’ મનુષ્ય કરતાં તેમની ઊંચાઈ થાડી હાય છે, સિંગારાચાહવેલા ' તેમની વેષભૂષા શ્રૃંગાર રસના ઘર જેવી હાય છે. ‘; સુથળનાયચળ (હળणयणा ” તેમના સ્તન, જધા, વદન, કર, ચરણ, અને નયન સુંદર હાય છે. “ હાવળ સ્ત્રજ્ઞોÜળમુળોવવેચા॰ તેમનામાં લાવણ્ય, રૂપ, યૌવન અને જીણુ અસાધારણ હોય છે. શારિરિક વિશિષ્ટ સૌદય ને લાવણ્ય કહે છે. તે લાવણ્ય સમસ્ત અવયવાના સૌ ઉપરાંત સ્વરૂપની વિશિષ્ટ શાભારૂપ હાય છે. નાસિકા, નયન આદિની સુડાળ આકાર વાળી રચનાને રૂપ કહે છે. તરુણુ અવસ્થાને યૌવન કહે છે. ઉદારતા, માય, કામળતા આદિ ગુણુ ગણાય છે. दणवण विवरचोरिणी ओव्त्र अच्छराओ उत्तरकुरु माणसच्छराओ " નંદન વનમાં વિચરતી અપ્સરાએ જેવી તે ઉત્તરકુની ભૂમિમાં મનુષ્યરૂપિણી અપ્સરાઓ છે. “ ઊછરવેન્દ્રનિષ્નાત્રો ” અદ્ભુત સૌંદર્યાંવાળી હાવાને કારણે તે એ આશ્રયથી જોવા જેવી હાય છે, એટલે કે તેમને જોઈને મનુષ્યને અત્યંત આશ્ચય થાય છે કારણ કે તેમનું રૂપ એટલું બધુ અપૂર્વ હાય છે. કે તે રૂપ મનુષ્યામાં કાઇ પણ જગ્યાએ જોવા મળતું નથી. * તિ—િવૃદ્ધિआमाई परमाउ पालइत्ता ताओ वि अवितित्ता कामाणं उवणमंति मरणधम्म " તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પયની હાય છે. એટલા સમય સુધી તે દેવકુરુ નિવાસિની લલનાઓ કામભાગા ભાગળ્યા કરે છે, છતાં પણ તેમનાથી તેઓ તૃપ્તિ અનુભવિત નથી. આ પ્રમાણે કામનેાગથી અતૃપ્ત રહીને જ તે મૃત્યુ પામે છે. । સૂ ૧૩ ॥ (6 ,, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૯૫ Page #212 -------------------------------------------------------------------------- ________________ ચોથે અન્તર કા નિરૂપણ આ રીતે અહીં સુધી સૂત્રકારે અબ્રહ્મા નામના ચોથા અધર્મદ્વારનું પાંચમું અન્તર્ધાર વર્ણવ્યું, હવે જેનું વર્ણન કરવાનું બાકી રાખ્યું હતું તે “યથા તમ્” નામના ત્રીજા અન્તર્ધારનું તથા ચ8 તાતિ” તે ચેથા અન્તર્કારનું પ્રરૂપણ કરે છે–“મgram સંપઢિા ૨” ઈત્યાદિ ટીકાઈ–મેçravori Rવચિ ” જે જ મિથુનમાં અત્યંત આસક્ત રહે છે તેઓ “મોમા ” તે મૈથુનરૂપ કર્મના મોહથી ભરપૂર હોવાને કારણે અથવા વિવેક રહિત બની જવાને કારણે “વિત વિસરી - હું ઘેરું ઇમે ફુગંતિ” શબ્દાદિ વિષયરૂપ વિષના પ્રચારક શસ્ત્રો વડે અંદરો અંદર લડીને એક બીજાને મારી નાખે છે. “ગવરે” કેટલાક લોકો “પારેહિં દૃતિ” પરસ્ત્રીઓ દ્વારા હણાય છે. અથવા પરસ્ત્રીને કારણે બીજા બળવાન પરસ્ત્રીગમન કરનારા પુરૂષ દ્વારા મૈથુન સેવનમાં આસક્ત પુરુષને મારી નાખવામાં આવે છે. “વિળિયા” પરસ્ત્રી લંપટ ગણાતા કેટલાક પુરુષે “ધના” પિતાના ધનનો નાશ અને “વિધ્વજ સં” આત્મીય જનોનો નાશ “Tariત્તિ ” નોતરે છે. તેને ભાવાર્થ એ છે કે પરસ્ત્રીગામી પુરુષની પાસેથી રાજપુરુષે તેમનું ધન જપ્ત કરે છે, અને તેને બાંધીને શિક્ષા કરવાને માટે કેદખાનામાં લઈ જાય છે. અથવા પરસ્ત્રીને રીઝ. વવા માટે પરસ્ત્રીગામી પુરુષ પોતાના પિતા આદિ દ્વારા ઉપાર્જિત ધન તે સ્ત્રીને આપી દે છે, અને તેના એ પરસ્ત્રીગમનના કૃત્યમાં જે કંઈ સંબંધીએ આડખીલી રૂપ થાય છે તેમને મારી નાખે છે. “ઘરકારો વિચા” જે લેકે પરસ્ત્રીગમન રૂપ કુકૃત્યથી વિરકત થઈ શક્તા નથી તે લેકે જ આ બધાં કુકૃત્ય કરે છે. તથા એ જ પ્રમાણે “મેહૂલઇ સંપજિલ્લા” મિથુન સંજ્ઞામાં આસક્ત, “મામરિયા” મૈથુન સંજ્ઞામાં વિહિત મનવાળા અજ્ઞાની “અરણથી જવા ૨ ાિ મિા ચ” અશ્વ, હાથી, ગાય, ભેંસ, મૃગ, આદિ પ્રાણીઓ પણ “gઉમે મતિ ? આપસમાં લડીને એક બીજાને મારી નાખે છે. એ જ રીતે “મધુવાળા ” મનુષ્ય, “વારા રવાનરે, “પસ્થી ચ” અને પક્ષીઓ પણ એક બીજાને વિરોધ કરે છે. “મિત્તાનિ વુિં અવંતિ સ” એ કર્મના સેવનથી મિત્રો પણ જલદી તેમના શત્રુ બની જાય છે. વળી પરસીમાં આસક્ત લેકે “સમય” પિતાના સિદ્ધાંતને, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૯૬ Page #213 -------------------------------------------------------------------------- ________________ “ઘળે” શ્રત ચારિત્ર રૂપ ધર્મને અને “ ” સમાન સામાચારીવાળા સમૂહને “મિંતિ” નાશ કરી નાખે છે. તથા “ઘHTળવા ” જે લેકે ધર્મગુણ રસદાચાર પરાયણ, “મા” બ્રહ્મચારી હોય છે, તેઓ પણ “a” ક્ષણવારમાં “પિત્તો લાંબા સમયથી સુરક્ષિત રાખેલા પોતાના ચારિત્રથી એ એક જ દુર્ગુણને અધીન થઈને “ઉોતિ” ભ્રષ્ટ થઈ જાય છે. તથા “નમંતો” જે યશસ્વી અને સુદઢચા ” વ્રતોના આરાધક હોય છે, તેઓ પણ એજ કારણે “ભારવિત્તિ” અપકીર્તિ “ઘારિ” પ્રાપ્ત કરે છે. “ઘરવારો ને વિચાર ” એ પરસ્ત્રીગમનમાં જે જીવો સતત આસક્ત રહે છે તેઓ “ના” ક્ષયાદિ રેગના પંજામાં સપડાય છે અને “વાદિશા” કુષ્ઠ આદિ વ્યાધિઓથી પીડાયા કરે છે, એટલું જ નહીં પણ ભવિષ્યમાં તેમના તે રોગો અને વ્યાધિઓ વધતા જાય છે. આ રીતે તેઓ “દુચ ઢો-રો વેવ” બન્ને લેકમાં આલેકમાં અને પરલોકમાં “કુરારાના” આત્મવિરોધક “મવંતિ” બને છે. “તહે” એ જ પ્રમાણે “ વે પરણાવા જવેરમાળા” જે પરસ્ત્રીની શોધમાં લીન રહે છે, તેઓ જે તે કાર્ય કરતી વખતે “ક્રિયા ચ” પકડાઈ જાય તે “દુચાર” ઘણી જ ખરાબ રીતે તેમને મારવામાં આવે છે, અને “રદ્ધા દેરડાં આદિથી જકડીને પાંજરાં આદિમાં પૂરી દેવામાં આવે છે. “g ” આ રીતે “ના” ચાવ7–અહીં ચાવ7 શબ્દ વડે ત્રીજા અધ્યયનમાં કહેલ “દિવાજ દ્ધાર” થી લઈને “નરરિ બિરમાણે” સુધી પાઠ લેવામાં આવેલ છે. તેમાં એ સમજાવવામાં આવ્યું છે કે છેવટે તે જીવોની દશા બૂરી થાય છે અને તેઓ મરીને નરકમાં જાય છે, કારણ કે “વિરજીનોદા માણUT” એવા મનુષ્યને સદવિવેક, અજ્ઞાનથી અથવા કામાંધતા ને લીધે બિલકૂલ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૯૭ Page #214 -------------------------------------------------------------------------- ________________ નાશ પામે હેય છે. તથા “મેહુબ મૂઢા ચ તરથ તથ વાપુવા જ્ઞાચક્ર લંકામાં સુવંતિ” આ સુષ્ટિમાં રામ રાવણ આદિ વચ્ચેના માણસોને ક્ષય કરનારા જે સંગ્રામે થયા છે. તથા શાસ્ત્રોમાં જે સંગ્રામે વર્ણવવામાં આવે છે તે બધાનું મૂળ કારણ મૈથુન જ છે. તે બધા લકપ્રસિદ્ધ તથા શાસપ્રસિદ્ધ સ્થળે સ્થળે થયેલા સંગ્રામનું મૂળ કારણ કેઈ ને કોઈ સ્ત્રી જ હતી. - હવે સૂત્રકાર એ બાબતનું વધુ સ્પષ્ટિકરણ કરે છે-કયી કયી સ્ત્રીઓને કારણે સંગ્રામે થયા તે બતાવે છે–“સીયા” ઈત્યાદિ. ટીકાથ:–“લીયા, વોવ ચ ” સીતા અને દ્રૌપદીને કારણે “voળીe, g૩માવા, તારા, વાણ, રત્તકુમઠ્ઠાણ, િિાણ સુવાસ્ટિચાણ -ન્નિર/g, સુરકવવિ ગુમg, રોળીચ” રુકમણીને નિમિત્ત, પદ્માવતીને નિમિત્ત, તારામતીને નિમિત્તે. કાંચનાને નિમિત્તે, રક્તસમુદ્રાને નિમિત્ત, અહનિકાને નિમિતે, સુવર્ણ ગુટીકાને નિમતે, કિન્નરીને નિમિત્તે, સૌદર્યવતી વિધુન્મતીને નિમિત્ત, અને રોહિણીને નિમિત્તે સંગ્રામો થયા હતા, “મળે. gaમારૂચા ચવો” તથા તે પ્રકારના બીજા પણ અનેક “કરૂત” ભૂતકાળના સંગ્રામે “મદિરાબg” એ જ મિથુન સેવનને નિમિત્ત થયાનું “મુવંતિ” લેકમાં તથા શાસ્ત્રોમાં સાંભળવામાં આવે છે. “ અવંમાળો ફુટ્યો તાવના પઢોણ ચ ન” તે મૈિથુનસેવી લોકો આ લેકમાં તે નાશ દુર્દશા પામે જ છે પણ પરકમાં પણ નષ્ટ થાય છે, એટલે કે પરસ્ત્રીસેવનથી લોકે આ લેકમાં આત્મવિરાધક થઈને પરલોકમાં પણ દુર્ગતિ પ્રાપ્ત કરે છે, જ્યારે તેઓ અહીંથી મરણ પામે છે ત્યારે “મહંયા મોતિમધારે” મહામેરૂપ ગાઢ અંધકારથી છવાયેલા ઘરે ભયંકર નરકમાં જઈને ઉત્પન્ન થાય છે. ત્યાંથી નીકળીને તેઓ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૯૮ Page #215 -------------------------------------------------------------------------- ________________ ?? તથા तसथावरसुवारे ત્રસકાય, સ્થાવરકાય, સૂક્ષ્મકાય અને બાદરકાયામાં पज्जत्तमपज्जत्तसाहारणसरीरपत्तेयसरीरेसु य પર્યાપ્તક, અપર્યાપ્તક, સાધારણ શરીર, પ્રત્યેક શરીર આદ્ધિ પર્યાયામાં જન્મ મરણ અનુભવે છે. ત્યાંથી પણ નીકળીને તેઓ “ અંત્તુથ-પોચચ-ના-ચ-સચ સત્તેર્મ-સમુષ્ઠિયउब्भिज्जउवाइए य ,, અંડજ જીવેામાં-પક્ષી મત્સ્ય આદિમાં, પાતજ જીવામાં હાથી આદિમાં જરાયુજમાં મનુષ્ય આફ્રિકામાં રસજ જીવેામાં વિકૃત રસામાં ઉત્પન્ન થનાર કૃમિ આદિ જીવામાં, સંવેમિાં માં-પરસેવાથી ઉત્પન્ન થનાર જૂ, માંકડ આદિ જીવામાં, સ`સૂચ્છિમ જન્મવાળા દેડકા આદિ જીવામાં, ઉદ્ભિજળવામાં-પૃથ્વીને ભેદીને ઉત્પન્ન થનાર તીડ આદિ જીવેામાં, ઔપપાતિક દેવ અને નારકીઓમાં ઉત્પન્ન થાય છે. તથા તે जरामरणરોળકોળ ઝુકેતુ પત્તિવેિવમાણુકેતુ ” જરા, મરણુ, રોગ અને વિપુલ શેકમય નરક, તિ`ચ, દેવ અને મનુષ્ય ચેાનિમાં જન્મ પામે છે, તેમાંના જિગોત્રમાળોત્રમાર્` ' કેટલાક જીવા પછ્યાપમ પ્રમાણકાલ સુધી અને કેટલાક સાગરોપમ પ્રમાણ કાળ સુધી તે ચેાનિયામાં ભ્રમણ કર્યાં કરે છે. અને કેટલાક જીવા એવા પણ હાય છે કે જે “ મામોસસંનિત્રિવ્રુા’' મહામેાહને અધીન થઈને “ ગળાયિંળવાં ” અનાદિ અનંત “ ક઼ીમસ્તું ” ઉત્સર્પિણી અવસર્પિણી રૂપ દીમાગ યુક્ત રાઽ'તસંતાતાર ” દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ એ ચાર ગતિવાળા સંસાર કાંતારમાં અનંતકાળ સુધી “ અણુવિદ્કૃત્તિ ” પરિભ્રમણ કર્યા કરે છે. | સૂ. ૧૪ ॥ ,, 66 "" 66 CC ܙܕ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૯૯ Page #216 -------------------------------------------------------------------------- ________________ ચોથા અધ્યયન કા ઉપસંહાર હવે આ પૂર્વોક્ત અબ્રહ્મ વિષયને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે – “pણો ત” ઈત્યાદિ ટીકાર્થ –“gણો સઆ પૂર્વોક્ત “ઘંમરણ” અબ્રહ્મ-કુચારિત્ર સેવનને “વિવા” ફલવિપાક “ ચારો ર” મનુષ્ય ભવની અપેક્ષાએ “વફા” ક્ષણમાત્ર સુખનો જનક હોવાને કારણે અલ્પસુખરૂપ છે, તથા “રઘુવો ” અત્યંત દુઃખનો હેતુ હોવાથી મહાદુઃખપ્રદ છે, “મદમો ” વધ, બંધન, જન્મ, મરણ આદિ ભયનો ઉપાદક હોવાથી મહાભય સ્વરૂપ છે, “વાયgrો” એવા કર્મો કરનારને કર્મોની સ્થિતિ અને અનુભાગ બહુ જ વધારે પ્રમાણમાં બંધાય છે તેથી તે બહુ જ પ્રગાઢરૂપ છે. “સાતળો '' એવા ને જ ચાર ગતિ રૂપ સંસારમાં ભ્રમણ કરવું પડે છે, તેથી ચાર ગતિવાળા સંસારમાં ભ્રમણ કરાવનાર હોવાથી તે દારુણ છે. “ જો ” દસ પ્રકારની ક્ષેત્ર વેદનાને જનક હોવાથી તે ફલવિપાક કર્મશકઠેર છે. “જાગો” અસાત વેદનીય રૂપ હેવાથી તે અસાત છે–એટલે કે અસતાવેદનીય કર્મના ઉદયથી તે ઉત્પન્ન થાય છે, તેથી અસાતા વેદનીય કર્મ દ્વારા ઉત્પાદ્ય હોવાને કારણે તે પોતે અસાતસ્વરૂપ છે. અથવા આ પ્રકારનાં કર્મ કરનાર જે ફલવિપાક ભેગવે છે, તે ભગવતી વખતે અસાતાવેદનીય કર્મને બંધ બાંધે છે, કારણ કે ફલવિપાક ભગવતી વખતે તેમના આત્મામાં દુઃખ શેક તાપ આદિ ભાવ હેય છે, તે ભાવથી જીવ અસાતાવેદનીય કમનો આસ્રવ કરે છે. આ અપેક્ષાએ અસાતવેદનીય કમને ઉત્પાદક હોવાથી આ ફળવિપાક અસાતરૂપ માન્ય છે. “વાણદિ” આ ફલવિપાક પલ્યોપમ કાળ સુધી અથવા સાગરોપમ કાળ સુધી ભેગવ્યા પછી જ જીવ મુદ” તેનાથી મુક્ત થાય છે. “ના વેતા મચિ દુ નોકaો રિ» આ ફળવિપાકને ઉપભોગ કર્યા વિના તે મુક્ત થઈ શકતો નથી. “gવં” શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૦૦ Page #217 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારનું કથન “રાëભૂતપૂર્વ તીર્થકર ગણુધરાદિક દેવાનું છે. અને તે રીતે જ અબ્રહ્માના ફલવિપાકનું કથન તે તીર્થકરના કહેવા પ્રમાણે: “નાયકુરુiળોસિદ્ધાર્થના કુળને આનંદ દેનાર “મwiનિળો ” મહાત્મા જિનેન્દ્ર “વાવરનામા ” વીરેવર શ્રી વર્ધમાન સ્વામીએ પણ “વયંમg” અબ્રહ્મને “ વવા” ફળવિપાક “સિચકહેલ છે. “ચિંત” આ તે “ગવં” અબ્રહ્મ નામનું “રરરર્થ” ચોથું અધર્મદ્વાર “રેવનુરાસુર ઢો ” દેવ. મનુષ્ય, અને અસુર તે બધાને તે “પથઝિં પ્રાર્થનીય છે, એટલે કે દેવાદિ તે અબ્રહ્મનું સેવન કરે છે. “હ” આ રીતે તે “વિપરિવ જીની પાછળ અનાદિ કાળથી ચાલ્યું આવે છે. તેથી “મgr” અનુભૂયમાન છે, અને “સુરત” તેનું અવસાન દુરંત છે–નાના પ્રકારના દુખે દેનારૂ છે. “ત્તિમ” એવું હે જંબૂ ! હું કહું . આ જબૂસ્વામીને સુધર્મસ્વામીએ અબ્રહ્મના વિષે સમજાવ્યું છે. જે સૂ. ૧૫ It ચોથું આસવ (અધમ દ્વાર સમાપ્ત થયું. પરિગ્રહ કે સ્વરૂપ કા નિરૂપણ પાંચમા આસવ-દ્વારને પ્રારંભ ચોથું આવશ્વવ દ્વાર પૂરું કર્યા પછી હવે પાંચમા આસવ દ્વારનું વર્ણન શરૂ થાય છે. તેને આગળના આસ્રવદ્વાર સાથે આ પ્રકારને સબંધ છે– ચોથા દ્વારમાં અબ્રાનું જે સ્વરૂપ કહ્યું છે તે અબ્રા, પરિગ્રહ હોય તે જ થાય છે તેથી સૂત્રકાર આ દ્વારમાં પરિગ્રહના સ્વરૂપનું નિરૂપણ કરે છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૦૧ Page #218 -------------------------------------------------------------------------- ________________ ગંડૂ પ્રો” ઈત્યાદિ. પાંચમા આસવનું સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળા જંબૂસ્વામીને શ્રી સુધર્મા સ્વામી કહે છે-“કંજૂ” હે જબ! “ઘ” ચેથા આસ્રવ દ્વાર પછી “રિજાણો જંત્રો ભરવો નિયમ” નિયમ પ્રમાણે જ પાંચમું આસ્રવ દ્વાર પરિ. ગ્રહ આવે છે ત્યાર પછી બીજું કોઈ પણ આસ્રવ દ્વાર નથી તે બાબત “નિયમ” શબ્દથી સૂત્રકારે બતાવેલ છે. “ ગ્રહણ કરવું ” અથવા જે ગ્રહણ કરાય તે પરિગ્રહ છે, એવી આ પરિગ્રહ શબ્દની વ્યુત્પત્તિ છે. તે વ્યત્પત્તિ પ્રમાણે આ પરિગ્રહ શબ્દ અહીં પરિગ્રહરૂપ વૃક્ષના અર્થવાળે સમજવાને છે કારણ કે તે વાતને સ્પષ્ટ કરવાને માટે સૂત્રકાર જે વિશેષણ આ સૂત્રમાં કહી રહ્યા છે તે જ એ વાતને ટેકો આપે છે. “નામનિ– જન-ગણ-મહિ-રિમ-વગુત્તરપાણી-ર--મચા-રર--- મહિલ–દૃ-કચ-વેઢા-સચા-સTહૂ-બાપ––સંજ-ચળાં– SRTવાહૂળ- ચ-વળ-ધU-પા-મોવાળ -૨છાયT-ધ-મર૪-માયા-મવા-વિછુિં” ચન્દ્રકાન્ત આદિ વિવિધ પ્રકારના મણિ, કનક-સુવર્ણ કકેતન આદિ રત્ન, બહુમૂલ્ય પરિમલ-સુગંધિત પદાર્થો, સપુત્ર સ્ત્રીજન, પૌત્રાદિરૂપ પરિજન, દાસદાસી, ભૂતક-કારીગર, પ્રજનને માટે મોક્લવામાં આવનાર પ્રેબ્સ (દૂત) હય–અશ્વ, ગજ-હાથી, ગાય, ભેંસ ઊંટ, ખર–ગધેડા, અજ-બકર બકરી, વેલક ઘેઢાં, શિબિકાપાલખી, શકટ-ગાડું, રથ, યાનપાત્ર, યુગ્ય, વંદન-રસ્થ શય્યા, આસન, વાહન, કુષ્ય-ખુરસી પલંગ આદિ ઘરનું રાચ રચીલું, સેના મહિર આદિ ધન, ચેખા આદિ ધાન્ય, દૂધ આદિ પિય દ્રવ્યો, ભજન, વસ્ત્ર, કામળ આદિ ઓઢવાનાં સાધને, કેષ્ઠપુટ આદિ સુગંધિત દ્રવ્ય, પુષ્પ, થાળી વાટકા આદિવાસણે, પ્રાસાદ ગૃહ અને ભવન, એ સઘળા પદાર્થોનું ઉપાર્જન કરવારૂપ “વહુવિહિયં વેવ અનેક પ્રકારે તેને “મુંનિઝ” ઉપભેગ કરીને, તથા “નાના નિર્મળવા – પુવર - રોગમુદ્દે – – કાવાવસંવાહન-સહસ્ત-રિમં”િ નગ–પર્વત, નગર અઢાર પ્રકારના કરથી રહિત શહેર, વેપારીઓના નિવાસસ્થાનરૂપ નિગમ, જનપદ-દેશ, રાજધાની શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૦૨ Page #219 -------------------------------------------------------------------------- ________________ 66 "" भरह આદિ શ્રેષ્ઠ નગર, જળમાર્ગે તથા જમીનમાગે પ્રવેશ કરી શકાય એવુ' શહેર ધૂળના કિલ્લા વાળું ખેડ, કુત્સિત નગર રૂપ કટ જેની આસપાસ ઘણે દૂર સુધી ગામે ન હોય એવું મખ, સખાહ-જ્યાં ખેડૂતે ધાન્યાદિ લાવીને રાખે એવા પ્રદેશેા, જળમાર્ગ તથા સ્થળમાર્ગ એ બન્નેમાંથી એક માગ વાળુ પત્તન, એ બધાની હજારાની સખ્યાથી યુક્ત, તથા “ થિમિય મેથળીય ’ સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત ભૂમિવાળા તથા હાચ્છન્ન ” એક રાજાવાળા, ચકવર્તિ પદ પ્રાપ્ત કર્યા પહેલાં માંડલિક રાજા તરીકે પવતા તથા નગરી સહિત ભરતક્ષેત્ર પર સત્તા ભાગવીને, તથા “સસાગર વયુહૂં મુદ્ગિળ ' ચક્રવર્તિ પદ પ્રાપ્ત કર્યા પછી સમુદ્ર સહિત આખી પૃથ્વીને-છ ખ'ડ વાળા ભરતક્ષેત્રને પણ ભાગવીને “ અ–િમિયમળત–ત ્-મથુરાય–મહિલા–નિયમૂજો ” અપિરમિત–પ્રમાણુ રહિત તૃષ્ણાથી અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત કરવાની અભિલાષા રૂપ મહેછાના સાર-સ્થિરાંશરૂપ જે દુતિ છે તે દ્રુતિ જ તે પરિગ્રહરૂપી વૃક્ષનું મૂળ છે, “ સ્ટોમહિલાચમણંધો' લાભ,-લાલચ, કલિયુદ્ધ અને ક્રોધ, માન, માયા, કષાય આદિ તે વૃક્ષના મહાન સ્કધા છે. જો કે કષાયમાં લાભને સમાવેશ થઈ જાય છે છતાં પણ તેને અહીં અલગ રીતે ગ્રહણુ કરવામાં આવેલ છે તેના હેતુ તેની પ્રધાનતા ખતાવવાને તથા “ ચિંતામય નિવિય વિત્ઝ માહો’સેકડો એકત્રિત ચિંતા તેની શાખાએ છે તથા गारव पविरल्लि ચવિડયો ” ઋદ્ધિરસ સાતરૂપ ગૌરવ જ તેના વિસ્તાર યુક્ત અગ્રવિટપ છે શાખાના મધ્ય ભાગ અને અગ્રભાગ છે. “નિહિતચાત્તવધવધરો ” નિકૃતિમાયાચારી જ તેની છાલ પાન અને પલ્લવ છે. “ નસ્લ પુરું ામમો '' કામભેગ જ તેનાં પુષ્પ અને ફળ છે. आयास विसूरणाकलह पकंपियग्ग સિત્તે ” આયાસ-શારીરિકશ્રમ, વિસૂરણા-માનસિક પીડા અને કલહ, એ જ તેના ડોલાયમાન અગ્રભાગા છે. “ સવર્ સંપૂનિત્રો ” તથા આ પરિગ્રહરૂપ વૃક્ષનું નૃપે સેવન કરે છે. અને વહુનળન ચિચો ” તે અનેક લોકોને અત્યંત પ્રિય લાગે છે, “ રૂમસમોવવવમુત્તિન(મૂિત્રો ” તથા આ પરિગ્રહ રૂપ વૃક્ષ મેક્ષના શ્રેષ્ઠ મુક્તિરૂપ-નિલે ભતારૂપ માના આડે આંગળીયા જેવું છે. “શરમ શમ્મા' ” એવું આ પાંચમું અધર્મ દ્વાર છે. * ' ભાવા—મમત્વ ભાવને પરિગ્રહ કહે છે. તેનું નામ મૂર્છા પણ છે. આ મૂર્છારૂપ તૃષ્ણાને પાર જ હોતા નથી. પરિગ્રહના પજામાં ફસાયેલ જીવ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܕܪ 66 ૨૦૩ Page #220 -------------------------------------------------------------------------- ________________ પિતાની અનંત તૃષ્ણાઓ પૂરી કરવામાં જ મંડ્યા રહે છે. તેની કોઈ પણ તૃષ્ણ શાંત પડતી નથી. જે કઈ તૃષ્ણ શાંત પડી તે તેની જગ્યાએ બીજી તૃષ્ણા મોઢું ફાડીને તૈયાર થઈ જાય છે, અને તે સંતોષવાને તે જીવ પ્રવૃત્ત થાય છે. આમ કરતાં કરતાં તેની પૂર્તિ કરવામાં આસક્તિથી બંધાઈ જાય છે અને પિતાની વિવેક બુદ્ધિ ગુમાવી દે છે. વિવેકને ઈ નાખવે તે પરિગ્રહ છે. અહીં સૂત્રકાર પરિગ્રહ નામના પાંચમા આસવ પ્રકારનું વર્ણન પરિગ્રહને વૃક્ષનું રૂપક દઈને કર્યું છે. પરિગ્રહી જીવ, નાની, મેટી, જડ, ચેતન, બાહ્ય કે આંતરિક ગમે તે પ્રકારની ચીજમાં આસક્ત બની જાય છે. વિવિધ પ્રકારના મણિ આદિ પદાર્થોને તથા ભરતખંડની સંપૂર્ણ સંમૃદ્ધિને ઉપભેગ કરીને પણ પરિગ્રહી જીવની તૃષ્ણ સતત અશાંત જ રહે છે આ પરિગ્રહરૂપ વૃક્ષનાં મૂળ, થડ, વિશાળ શાખાઓ, અગ્રવિટપ છાલ, પાન, પલ્લવ, પુષ્પ, ફળ વગેરે શું શું છે, તે બધાનું વિવેચન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ પ્રમાણેના કથન વડે સૂત્રકાર પરિગ્રહના યાદશ (કેવા પ્રકારનું) નામના પહેલાં અંતર્ધારનું વર્ણન કર્યું છે, કારણ કે આ દ્વારમાં સ્વરૂપનું કથન થાય છે. તે સ્વરૂપનું વર્ણન અહીં સુંદર રીતે કરવામાં આવ્યું છે. તે સૂ–૧ / પરિગ્રહ કે તીસ નામોં કા નિરૂપણ હવે “થન્નામ” એ બીજા અન્તરનું સૂત્રકાર વર્ણન કરે છે– “તરં નામાજિ” ઈત્યાદિ. ટીકાથ–“તહર”” આ પરિગ્રહનાં “નાનિ નામાનિ તીરં દ્રુતિ” ગુણાનુસાર ત્રીસ નામે છે. “તેં જ તે ત્રીસ નામ આ પ્રમાણે છે-“પર. ग्गहो १ संचयो २ चयो ३ उवचयो ४ निहाणं ५ संभारो ६संकरो ७ एवंआयारो ८ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૦૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ ' 6 पिंडो ९ दव्वसारो १० तहा- महिच्छा ११ पडिबंधो १२ लोहप्पा १३ महट्टी १४ उवगरणं १५ संरक्खणाय १६ भारो १७ संपायुपायको १८ कलिकरंडी १९ पवित्थरो २० अणत्थो २१ संथवो २२ अमुत्ती २३ आयासो २४ अविओगो २५ अमुत्ती २६ तव्हा २७ अणत्थगो २८ आसत्थी २९ असंतोसे ३० ति विय तस्स एयाणि एवमाई नामघेज्जाणि हूंति तीसं " (૧) હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય આદિ પદાર્થી ગ્રહણ કરવામાં આવે છે તેથી તે પરિગ્રહ છે તેછી તેનું નામ ‘પરિગ્રહ ’છે (૨) ધન ધાન્ય આદિના ઢગલા તેમાં એકત્ર કરાતા હાવાથી તેનું ખીજું નામ સંચય ' છે. (૩) પરિગ્રહી જીવ એકે એકે વસ્તુએના સંગ્રહ કરે છે અથવા તેને ગ્રહણ કરે છે, તેથી તેનું ત્રીજું નામ ‘ચય’ છે. (૪) ઉપચય શબ્દના અર્થ વૃદ્ધિ થાય છે. ક્રમે ક્રમે કમાયેલ ધન ધાન્ય આથિ પદાર્થનું આં ઉપચયમાં વર્ધન થાય છે, તેથી તેનું ચેાથું નામ " ઉપચય ? (૫) ચાર આદિથી રક્ષણ કરવા માટે ધન આદિ દ્રવ્યને પરિગ્રહી લેાકા દાટી દે છે. તેથી તેનું પાંચમું નામ ‘ નિધાન ’ છે. (૬) કાઠી આદિમાં વધેલ ધાન્ય આદિ પદાર્થ ભરીને રાખી મૂકાય છે, તેછી તેનું નામ સંભાર ’ છે. પરિગ્રહી જીવ ધાન્યાદિ પદાર્થોને કાઢી આદિમાં ભરી રાખે છે કે જેથી જરૂર પડે ત્યારે તેના ઉપયાગ કરી શકાય, (છ) પરિગ્રહી જીવ સુવણ આદિ દ્રવ્ય ગળાવીને તેના પાશા પડાવી લે છે, તેથી તેનું સાતમું (૮) ધન કમાવાની લાલસાથી પરિગ્રહી જીવ એવું આચરણ કરે છે કે જે આચરણથી ધન પ્રાપ્તિ વધુ પ્રમાણમાં થતી રહે, તેથી તેનું આઠમું નામ એવમાચાર છે. (૯) તેનું નવમું નામ ‘પિંડ’ એ કારણે છે કે પરિગ્રહી જીવ ધન ધાન્યાદિ પદાર્થના જથ્થા પિંડરૂપે ઘરમાં રાખ્યા કરે છે. (૧૦) પરગ્રહી જીવ ધનાદિ પદાર્થોને જ સર્વોત્તમ માને છે, તેથી તેનું દસમું' નામ વ્યસાર ' છે. (૧૧) પરિગ્રહી જીવાની ઈચ્છાએ આકાશની જેમ અનંત ડાય છે, તેથી તેનું નામ “ મહેચ્છા ” છે. (૧૨) આ પરિગ્રહને પર દ્રવ્યમાં માણસાને આસક્તિ પેદા થાય છે. તેથી તેનુ નામ છે. (૧૩) પરિગ્રહી જીવમાં લાભની માત્રા ઘણી જ વધારે હાય ૮ સંભાર ’છે તેથી તેનું છઠ્ઠું નામ વધી જાય છે ત્યારે તેને અગ્નિમાં નામ ' સંકર ’ છે. * કારણે જ ‘પ્રતિબંધ છે છે, તેથી તે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 6 ૨૦૫ Page #222 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ લેભામા લેભ સ્વભાવ છે. (૧૪) આ પરિગ્રહને લીધે જીવોને મોટામાં મોટી આફતોનો સામનો કરવો પડે છે, તેથી એ આર્તિ (આફતે) નું કારણ હોવાથી તે પરિગ્રહ મહાતિરૂપ છે (૧૫) તે પરિગ્રહના પ્રભાવથી જ વિવિધ પ્રકારની સામગ્રી જીવ એકત્રિત કરે છે, તેથી તેનું નામ “ છે. (૧૬) પરિગ્રહી જીવ પિતાના શરીર આદિ પદાર્થોના રક્ષણને માટે વધારે સાવચેત રહે છે, તેથી તેનું નામ “સંરક્ષણ” છે. (૧૭) પરિગ્રહી જીવની વૃત્તિઓની સંકુચિતતાને કારણે અષ્ટવિધ કર્મોને બંધ ઘણું જ તીવ્ર હોય છે, તેથી તેનું નામ મા” છે. પરિગ્રહી જીવ દુર્ગતિમાં પડે છે. દુર્ગતિમાં પતન કરાવવાના રાહરૂપ હોવાને કારણે તેનું નામ “સંપાતોફા” છે. (૧૯) પરિગ્રહી જીવના અનેક શત્રુઓ પેદા થાય છે. દરેકની સાથે તેને કલહ આદિ થયા કરે છે. તે કારણે ને પરિગ્રહ કલહના એક પ્રકારના કરંડિયા જેવા હોવાથી તેનું નામ wહવાઇg” છે. (૨૦) પરિગ્રહ જીવ પિતાના ધન ધાન્ય આદિ પદાર્થોને વિસ્તાર કરવામાં લાગ્યો રહે છે, તેથી તેનું નામ “પ્રવિરતાર” છે. (૨૧) પરિ ગ્રહ અનેક અનર્થોનું કારણ બને છે, તેથી તેનું નામ “ નર્થ ” છે. (૨૨) પરિગ્રહી જીવને અનેક જીવની સાથે સંતવ” પરિચય થતું રહે છે, તેથી પરિચયનું કારણ હોવાથી તેનું નામ “સંતવ” છે. (૨૩) તેમાં તૃષ્ણાનું ગેપન થતું નથી, તેથી તેનું નામ “મજુતિ” છે. (૨૪) પરિગ્રહની જવાળામાં જળતા જીને ઘણું વધારે આયાસ-દુઃખ ભોગવવા પડે છે. તેથી તે આયાસના કારણરૂપ હોવાથી પરિગ્રહનું નામ પણ ““માચાર ” છે. (૨૫) પરિગ્રહી જીમાં લેભની માત્રા વધારેમાં વધારે હોવાને કારણે તેઓ દાન આદિ સત્કૃત્યમાં ધનને પરિત્યાગ કરી શકતા નથી. તેથી તેનું નામ “વિચાર” છે. (૨૬) તે પરિગ્રહી જીવમાં નિર્લોભતા હોતી નથી, તેથી તેનું નામ “અમુત્તિ' છે. (૨૭) ધનાદિ પદાર્થો મેળવવાની આકાંક્ષા પરિગ્રહી જીવને સદાકાળ રહે છે, તેથી તેનું નામ “તૃછા” છે. (૨૮) પરિગ્રહ અનેક અનર્થોને માટે કારણરૂપ હોય છે, તેથી તેનું નામ “શનચંદ” છે. (૨૯) મૂચ્છ “આસક્તિ નું કારણ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #223 -------------------------------------------------------------------------- ________________ હોવાથી તેનું નામ “ માહિ” છે. (૩૦) પરીગ્રહી જીવને જીવનભર સુખપ્રદ સંતોષ થતું નથી, તેથી અસંતોષના કારણરૂપ હોવાથી તેનું નામ “અસંતોષ છે. આ પ્રમાણે પરિગ્રહના પૂર્વોક્ત ત્રીસ નામ છે. આ રીતે આ સૂત્ર દ્વારા સૂત્રકારે “ચામ’ નામના બીજા અન્તર દ્વારનું કથન કર્યું છે. ભાવાર્થ–પરિગ્રહ નામના પાંચમા આસવ દ્વારના ગુણ પ્રમાણે કેટલાં નામ હોઈ શકે છે તે બાબત સૂત્રકારે આ સૂત્રમાં દર્શાવી છે. પરિગ્રહથી લઈને અસંતેષ સુધીના જે ત્રીસ નામે પ્રગટ કર્યા છે તેમાનાં કેટલાક કારણમાં કાર્યના ઉપચારથી અને કેટલાંક કાર્યમાં કારણના ઉપચારથી બનાવવામાં આવેલ છે, એમ સમજવાનું છે. # સૂ-૧૦ જિસ પ્રકાર સે જો જીવ પરિગ્રહ કરતે હૈ ઉનકા નિરૂપણ હવે સૂત્રકાર એ પ્રગટ કરે છે કે કયા જીવ કઈ રીતે પરિગ્રહ કરે છે-“સં = પુળ” ઈત્યાદિ. ટીકાર્થ–“ જ પુનું પરિમોમઘરથા મમાયંતિ” ઉપર કહેલ ત્રીસ નામ વાળા પરિગ્રહમાં લેભને વશ થયેલ જીવો મમત્વ કરે છે. તે જીવે કયા કયા છે હવે સૂત્રકાર તે દર્શાવે છે. “માનવવિમાનવાણિજો ” ભવનવાસી દેવ, વનવ્યન્તર દેવ, જ્યોતિષ્ક દેવ, અને વમાનિક દેવ, એ ચારે પ્રકારના દેવ પરિગ્રહમાં મમત્વ કરે છે–એટલે કે પરિગ્રહમાં પ્રાપ્ત કરવા છતાં પણ તેમને સંતોષ થતો નથી. “મવારવિમJળવાળો ” અહીં આ પદથી ભવનવાસી અને ઉત્તમ વિમાનવાસી એ અર્થ સમજાય છે. ભવનવાસી' શબ્દથી અસુરકુમાર દેવ આદિ તથા “ઉત્તમવિમાનવાસી” શબ્દથી અનુત્તર વિમાનવાસી દેવ ગ્રહણ થાય છે. આ પ્રમાણે દેવોના તે બે નિકાનું (પ્રકારનું) વર્ણન આવવાથી તેમની વચ્ચેના વાવ્યતર અને તિષ્ક એ બે નિકા (જાતો) શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #224 -------------------------------------------------------------------------- ________________ ના બાધ આપે. આપ થઇ જાય છે. તે કારણે અહી ચારે પ્રકારના દેવા ગ્રહણ કરેલ છે, કારણ કે તે દેવા “ વળ 'પરિગ્રહમાં રુચિ-આસક્તિ વાળા હાય છે, અને પરિ, વિવિરળ વુદ્ધી” પરિગ્રહના વિષયમાં તેમની વિવિધ પ્રકારની ક્રિયાઓ થાય છે, અને તેમાં તેમની બુદ્ધિ પણ સદા સચેષ્ટ રહે છે. એટલે તે પિગ્રહને પ્રાપ્ત કરવામાં તેમની બુદ્ધિ ઘણી જ નિપુણ હોય છે. આ રીતે ઈન્દ્ર સહિત તે ચારે પ્રકારના દેવનિકાય પરિગ્રહને પ્રાપ્ત કરીને પણ તેનાથી અતૃપ્ત રહે છે, “ ફેનિહાળ્યા ચામુર-મુચા–મુવન્ન-વિષ્ણુ-ન્નજળટ્રીવહિ-ટ્રિલિ-પવન-ળિય-બળાિય-પળન્નિય-શિવાચ-સૂચવાડ્ય-ચિ મહાચિ-૪૬૦૪-ચન-દેવા વિસાયમૂચ-નવ-વસ-જિન-પુિરિસ-મહોરશ નવqાચ તિષિવાસી ” હવે સૂત્રકાર તે દેવ નિકાયાને નામના નિર્દેશ સહિત પ્રગટ કરે છે. તેમનામાંથી સૌથી પહેલા ભવનપતિયાના ભેદોનાં નામેા બતાવે છે—અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણ કુમાર, વિદ્યુત્ક્રુમાર. જવલનઅગ્નિકુમાર, દ્વીપકુમારા ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાર, એ દસ પ્રકારના ભવનપતિ છે. તથા અપ્રજ્ઞપ્તિક, પચપ્રતિક, ઋષિવાર્દિક, ભૂતવાદિક, ક્રુતિ, મહાકતિ, કૃષ્માંડ, અને પતગદેવ, એ આઠ પ્રકારના અન્તર નિકાય દેવા છે. તથા પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિપુરુષ, મહેારગ અને ગધવ, એ આઠ ન્યન્તરદેવ તિય ગ્લેાક-મનુષ્યલેાક વાસી છે. તથા 66 पंचविहा નોત્તિયાય ફેવા વસરૂ ચંદ્ સૂર મુનિષ્ઠા ” ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના જ્યેાતિષિક દેવા છે, તેમાં ગ્રહ જાતિના જે દેવા છે તેમના બૃહસ્પતિ ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનિ તથા “રા દુધુમ′-જુદા ચ "નાरगाय રાહુ, ધૂમકેતુ, બુધ અને અંગારક-મ’ગળ એ પ્રકાશ છે. તે અગારક~~મગળ “ સત્તત ન વળા ” તપાવેલા સુવર્ણના રંગ જેવા વણુ - વાળો છે. તથા “ ને ચા નોસિયમ્મિ વાર ચરતિ” તે સિવાયના હાલના સમયમાં પ્રસિદ્ધ નેપ્ચ્યુન, હર્ષલ આદિ ગ્રહે કે જે જ્યાશ્ચિક્રમાં પરિભ્રમણ કરે છે તે ગ્રહેા તથા 66 केऊय કેતુગ્રહે જે જગતના શુભ અશુભ નિમિત્ત દર્શાવવાને ઉગે છે અને જેને પૂછડિયા તારાને નામે એળખે છે, એ બધા જ '' गहरइया ” ગમનશીલ છે—એક રાશિમાંથી અન્ય રાશિમાં ગમન કરવાના સ્વભાવવાળા છે. તે ઉપરોક્ત “ તિવિદ્દા ” ત્રણ પ્રકારના ચન્દ્ર, સૂર્ય અને ગ્રહરૂપ યાતિષી દેવ, તથા અદ્યાવીસાિ ’' અડચાવીસ પ્રકારના ‘નવલત્ત देवगणा ,, નક્ષત્ર, ૮. નાળામંઢાળસુંઢિયાનો'' વિવિધ પ્રકારના સસ્થાનામાં ,, "" 66 (( શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૦૮ Page #225 -------------------------------------------------------------------------- ________________ રહેલા “ચિહેરા” સ્થિર તેજવાળાં તારાગણે છે, તે નક્ષત્ર અને તારાગણ એક જ સ્થાને રહેલા છે, અથવા તેઓ મનુષ્યલેકની બહાર આવેલા છે ગતિરહિત છે તે કારણે અહીં તેમને સ્થિર દીપ્તિ (તેજ ) વાળા બતાવ્યા છે તથા “ વારિ ૨ વિરામમંત્રા” સંચરણશીલ ચંદ્ર સૂર્ય. ગ્રહ એ બધા સતત પરિભ્રમણશીલ છે. તેનું તાત્પર્ય એ છે કે એ પાંચ પ્રકારના જયોતિષીદેવ માનુષેત્તર નામના પર્વતરૂપ જે મનુષ્યલોક છે, તે મનુષ્યલેકમાં સદા પરિભ્રમણ કર્યા કરે છે. તેમનું ભ્રમણ મેરુ પર્વતની ચારે તરફ થાય છે. મેરુના સમતલ ભૂભાગથી સાતસે નેવું જોજનની ઊંચાઈ પર - તિશ્ચકના ક્ષેત્રને આરંભ થાય છે. જે ત્યાંથી ઊંચાઈમાં એક દસ એજન પરિમાણ છે અને તિરકસ ઊંચાઈ અસ ખ્યાત દ્વીપ સમુદ્ર પરિમાણ છે. તેમાં દસ એજનની ઊંચાઈએ એટલે કે ઉપરોક્ત સમતલ ભૂમિથી આઠ જનની ઊંચાઈ પર સૂર્યનાં વિમાન છે, ત્યાંથી એંસી જનની ઊંચાઈ પર અથવા સમતલથી આઠસે એંસી જનની ઊંચાઈ પર ચન્દ્રના વિમાન છે ત્યાંથી વસ જનની ઊંચાઈ પર એટલે કે સમતલથી નવો જનની ઊંચાઈ સુધીમાં ગ્રહ, નક્ષત્રો અને તારા છે. ચન્દ્રથી ઉપરની વીસ એજનની ઊચાઈમાં પહેલાં ચાર જનની ઊંચાઈ પર નક્ષત્ર છે, ત્યાર બાદ ચાર એજનની ઊંચાઈ પર બુધ નામ ગ્રહ છે. બુધ ગ્રહથી ત્રણ જનની ઊંચાઈ પર શકે છે. શકથી ત્રણ જન ઊંચે ગુરુ છે. ગુરુથી ત્રણ જન ઊ એ મંગળ છે, મંગળથી ત્રણ યજન ઊંચે શનિ છે. આ પ્રમાણે ચન્દ્રની ઉપરનું વીસ જનનું ક્ષેત્ર નક્ષત્ર આદિ દ્વારા ઘેરાયેલું રહે છે. આ રીતે આપણને એ વાત સમજતા વાર લાગે તેમ નથી કે મનુષ્યક્ષેત્રમાં જે કાળને મુહર્ત, દિવસ રાત, પખવાડિયાં, માસ આદિને-જે વ્યવહાર થાય છે તે સઘળે આ જયોતિશ્ચકની ચાલથી જ થાય છે. તે મિશ્રની ચાલ આ અઢીદ્વીપરૂપ મનુખ્ય ક્ષેત્રમાં અવિરત ચાલ્યા કરે છે. મનુષ્ય ક્ષેત્રની બહારનાં તિષ્ક વિમાન સ્થિર છે. તેઓ ત્યાં સ્વભાવિક રીતે જ આમ તેમ ભ્રમણ કરતાં નથી. એ જ કારણે તેમની લેશ્યા અને તેમને પ્રકાશ પણ સ્થિર છે. એટલે કે ત્યાં રાહ આદિની છાયા પડવાથી તિષ્કને સાધારણ પીળો રંગ એને એ રહે છે. અને ઉદય અસ્ત ન થવાને કારણે તેમને પ્રકાશ પણ એક સરખે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૦૯ Page #226 -------------------------------------------------------------------------- ________________ જ સ્થિર રહે છે. આ પ્રમાણે પાંચ પ્રકારના તિષિક દેવને વિષે ભાવાર્થ રૂપે થોડું કથન કરવામાં આવ્યું છે, હવે સૂત્રકાર વિમાનિક દેવે વિષે કહે છે કારિજા ૩ોજના વૈમાનિયાવા સુવિદ” તિર્યશ્લોકની ઉપર જે ઉર્વ લેક છે તેમાં તે દે રહે છે, અને તેમને વૈમાનિક કહે છે. તે વૈમાનિક દેના બે ભેદ છે-કલ્પાતીત અને કપિપન્ન તેમાંના ક૯પપન્ન નીચે પ્રમાણે બાર પ્રકારના છે–“સોહમ-સાપ-સળવુમાર-મહં–મોરા-અંતમદાસ-સદાર -આના-પર-બાઇSજરૂચા” સૌધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અશ્રુત. એ “qવરવિભાળવાળિો સુરાગ” કલ્પવર વિમાનમાં રહેનાર સુરગણને કલ્પપપન્ન કહે છે. “વેજ્ઞ અનુત્તા ચ સુવિઠ્ઠા વારપાતા વિમાનવાહી ન તથા ઉત્તમ સુરતના જદિન સરિણા વિ દેવા મમયંતિ” કપાતીતના બે ભેદ છે. (૧) કૈવેયક વિમાનવાસી અને (૨) અનુત્તર વિમાનવાસી, તેમાંનાં વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સવાર્થ સિદ્ધ, એ પાંચ અનુત્તર વિમાનમાં રહેનાર જે દે છે તેમને મહદ્ધિક કહે છે, તે દેવે બધા દેવોમાં શ્રેષ્ઠ ગણાય છે. મનુષ્યલકમાં કઈ પણ નિમિત્તે કપિપપન્ન દેવે જ આવે છે, કપાતીત આવતા નથી. આ રીતે ભવનપતિ, વાતવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક, એ ચાર પ્રકારના દેવ પિત પિતાની પરિષદ સાથે તે ભવન આદિ પદાર્થોમાં મમત્વ રાખે છે. સૂત્રકાર હવે તે મમત્વના વિષય રૂપ પદાર્થો દર્શાવે છે– મવા-વારૂ-જ્ઞાન-વિમાનસાળા-તળાજ” ભવન, વાહન, યાન, વિમાન, શયન, આસન, તથા “નાનાવિવરથમૂળાદિ ચ” વિવિધ વસ્ત્રો, આભૂષણે “પવરપુરના શ્રેષ્ઠ આયુ, “નાનામા પંચવાવિ ” ચન્દ્રકાન્ત, સૂર્યકાન્ત આદિ વિવિધ મણિયના પાંચ વર્ણવાળાં પાત્ર, તથા “નાનાવિદ વાવ-વેવિય-મરછરાસંઘાણ ૨' જેમને ઈચ્છાનુસાર વિવિધ રૂપ ધારણ કર્યા છે એવી અસરાઓને સમૂહ, “રીવસમુ” દ્વીપ, સમુદ્ર રિક્ષા વિવિાગો” દિશાઓ વિદિશાઓ, રેફયાન” કલ્પવૃક્ષરૂપ ચૈત્યવૃક્ષ, “વર સં” અનેક વિધ વૃક્ષ સમૂહ, “પરવ” પર્વતે, “નામાનિ થ” ગામે નગરે, “મારામુ જ્ઞાળાનાનિ ચ” આરામ સ્થાન-ઉપવન, ઉદ્યાન, પુષ્પ, પ્રધાન વન, કાનન–અરણ્ય, “ વસતાવારીતોફિચરેવન્ટલમgવાવસદ્ધિ મારૂચાકૂવા, સરોવર, તળાવેકમળયુક્ત અગાધ જળાશય, વાવ, દીક્વિકા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૧૦ Page #227 -------------------------------------------------------------------------- ________________ ખૂણ વાવડી, દેવકુલ–દેવગૃહ, સભા, પ્રપા-હવાડા, વસતિ–સામાન્ય ઘર, વગેરે વસ્તુઓમાં તથા એ સિવાયની બીજી પણ અનેક વસ્તુઓમાં દેવ મમત્વ રાખે છે. તથા “વહુવારું વિદત્તાનિ ૧” અનેક પ્રકારની પ્રશંસામાં “ આ દેવ દિવ્ય દ્ધિ વાળા છે” ઈત્યાદિપ પ્રશંસાના શબ્દોમાં તેમનું પરિગ્રહરૂપે મમત્વ હોય છે. “વિવઢવા રિસાદું પાત્તા સફવા સેવા વિ જ ત્તિ = સુ િશવંતવિસરુોમામિમૂચન્ના =વસ્ત્રમંતિ” આ પ્રમાણે વિપુલ સારવાળા પરિગ્રહને ગ્રહણ કરવા છતાં પણ ઈન્દ્ર સહિત દેવે પણ ઇચ્છામાંથી નિવૃત્તિ રૂપ તૃપ્તિને તથા સંતેષ રૂપ તુષ્ટિને આકાંક્ષાની અપરિમિતતાને કારણે પ્રાપ્ત કરી શકતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે મહદ્ધિક દેવે કે ઈચ્છિતા વસ્તુ પ્રાપ્ત કરવાને સમર્થ તથા લાંબા આયુષ્ય વાળા હોય છે તે પણ તેઓ પરિગ્રહના વિષયમાં સંતોષ રહિત જ રહે છે. તે જ્યારે એ દેવોની એવી હાલત છે તે બીજા દેવેની તે વાત જ શી કરવી ! એ બધા દે અત્યંત લોભી વૃત્તિને હોય છે, એટલે કે તેઓ સંગ્રહશીલ હોય છે. “વારइक्खुगारवट्ट-पब्वय-कुंडल-रुयगवर-माणुसुत्तर-कालोदहि- लवणसलिल- दइहपति रतिकर-अंजणकसेलदहिमुहओवायुप्पायकंचणकविचित्त जमकवरसिहरि कूडवासी" તથા હિમવત આદિ વર્ષધરોમાં ઈષકારોમાં, ધાતકી ખંડ તથા અર્ધા પુષ્કવરવર દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્થરૂપ બે ભાગેની મર્યાદા દર્શાવતા તથા દક્ષિણથી ઉત્તર સુધી લાંબા એવા પર્વતેમાં, વૃતપર્વ તેમાં–શબ્દાપતિ, વિકટાપાતિ, ગંધાપતિ, તથા માલ્યવાન એ નામના વર્તુલ વૈતાઢય પર્વતેમાં કુંડલોમાં–અગિયાર જમ્બુદ્વીપથી કુંડલા નામના દ્વીપની અંદર આવેલ કુંડલાકાર પર્વતેમાં, ચકવર પર્વતમાં–જંબુદ્વીપથી તેરમે જે રુચકવર નામને દ્વિીપ છે તેની અંદર મંડલાકર પર્વતમાં, માનનુષેત્તર પર્વતમાં, મનુષ્ય ક્ષેત્રની સીમા કરનારા માંડલાકાર પર્વતમાં, કાલેદધિ નામના બીજા સમુદ્રમાં, લવણ સમુદ્રમાં, ગંગા આદિ મહા નદીમાં નદ પ્રધાનેમાં–પવા મહાપદ્ય આદિ મહા હદમાં, રતિકમાં–નંદીશ્વર નામના આઠમાં દ્વીપની ચાર વિદિશામાં રહેલ, એક હજાર યોજન ઊંચા તથા એક હજાર કોશ સુધીને જેનો મૂળભાગ પૃથ્વીમાં છે-અદશ્ય છે, અને જે સર્વત્ર સમાન છે, એવા ઝાલરના આકારના ચાર પર્વતમાં, અંજનગિરિમાં–નંદીશ્વર દ્વીપના મધ્ય ભાગમાં આવેલ ચાર પર્વતમાં કે જે અંજન રત્નમય હોવાથી કાળા છે. અને ચારે દિશાઓમાં ઉભેલા છે, દધિમુખમાં–ચારે અંજનગિરિની પાસે આવેલ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૧૧ Page #228 -------------------------------------------------------------------------- ________________ સેળ પુષ્કરણિયેનાં મધ્ય ભાગમાં જે સેળ સોળ શ્વેત પર્વત છે તેમાં, અવ• પાત પર્વતમાં–જ્યાં ઉતરીને વૈમાનિક દે મનુષ્ય ક્ષેત્રમાં આવે છે એ સ્થા. નોમાં, ઉત્પાત પર્વતમાં-જ્યાં ઉતરીને ભવનપતિ મનુષ્યક્ષેત્રમાં આવે છે તે સ્થાનેમાં તે સ્થાને તિગિચ્છકૂટ આદિ નામના પર્વતે કહેવાય છે) કાંચનક પર્વતેમાં–તે પર્વત ઉત્તરકુરુ તથા દેવકુરુની વચમાં દરેક પાંચ મહા હદમાંના પ્રત્યેકના બંને ખૂણું પર દશ દશ છે, અને એ રીતે તે બંને બસની સંખ્યામાં છે, તે પર્વતમાં, ચિત્રવિચિત્રકૂટ નામના પર્વમાં-એ બંને પર્વતે નિષધ નામના વર્ષધરની પાસે છે, તથા શીતદા નામની મોટી નદીના બંને કિનારા પર આવેલા છે, નીલ વર્ષધરની પાસે આવેલ તથા શીતા મહાનદીના કિનારા પર આવેલ મકવર નામના પર્વમાં શિખરી–સમુદ્રની વચ્ચેના ગેસ્તંભ આદિ પર્વતેમાં ચન્દનવનકૂટ આદિમાં વસવાને જેમને સ્વભાવ છે એ ચારે પ્રકારન દેવે પણ પરિગ્રહથી તૃપ્ત થતાં નથી. ભાવાર્થભવનવાસી, વ્યન્તર, તિષી અને કપાસી, એ રીતે દેના મૂળ ચાર ભેદ છે. તેમાં ભવનપતિ દેના અસુરકુમાર આદિ દશ ભેદ , વ્યન્તર દેવેના પિશાચ, ભૂત આદિ સોળ ભેદ, જ્યોતિષી દેવાના સૂર્ય, ચન્દ્ર આદિ પાંચ ભેદ, તથા કલ્પવાસીઓના ક૯પપન્ન, અને કલ્પાતીત એવા બે ભેદ. સૌધર્મ, ઇશાન આદિ બાર કલપમાં રહેનાર કલ્પપપન્ન, અને નવગ્રેવેયક તથા પાંચ અનુત્તર વિમાનમાં રહેનાર કપાતીત દે છે. મનુષ્ય ક્ષેત્રમાં રહેનારા તિષીદેવે બ્રમણશીલ છે તથા મનુષ્ય ક્ષેત્રની બહારના તિષી દે સ્થિર છે. એ બધા દેવોનો ભવન, વાહન આદિ વિશિષ્ટ પ્રકારને પરિગ્રહ રહે છે. તે બધી વસ્તુઓ હોવા છતાં પણ તેમની વૃત્તિ અધિક પરિગ્રહને માટે સંગ્રહશીલ રહ્યા કરે છે, તે બધા દેવનું નિવાસસ્થાન હિમવાન આદિ પર્વત છે. તેમને બધા પ્રકારની સુખસામગ્રીઓ મળે છે છતાં પણ પરિગ્રહ માટેની તેમની વાસના તૃપ્ત થતી નથી. તેમના ચિત્તમાં સંતોષ વૃત્તિ જાગતી નથી સૂ. ૩ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૧૨ Page #229 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય કે પરિગ્રહ કા નિરૂપણ હવે સૂત્રકાર મનુષ્યના પરિગ્રહનું વર્ણન કરે છે–“વફરવાર” ઈત્યાદિ “ સવાર-સન્મ મમી” વિજય વિભાગકારી ચિત્રકૂટ આદિ વક્ષસ્કામાં, અકર્મભૂમિમાં-હૈમવતિક આદિ યુગલિક ધર્મવાળાં ક્ષેત્રમાં, તથા સુમિત્તમાલા મૂકી” સુવિભક્ત ભાગ દેશવાળી કર્મભૂમિમાંખેતી આદિ કર્મના સ્થાનરૂપ ભરત આદિ ક્ષેત્રોમાં “વિય વાવેતરનદી वासुदेवाबलदेवा मंडलिया इस्सरा तलवरा सेणावई इब्भा से द्रिया रट्रिया पुरोहिया कुमारा दंडणायगा गणणायगा मांडबिया सत्थवाहा कोडुबिया अमच्ची ए ए વાળે ઇ garી પૂરિજા સંનિતિ” જે મનુષ્યો છે, ચાતુરન્ત ચક્રવર્તિ છે. વાસુદેવ છે, બળદેવ છે, માંડલિક છે, ઈશ્વર છે, તલવર છે, સેનાપતિ છે, ઈભ્ય છે, શ્રેણી છે, રાષ્ટ્રિય છે, પુરહિત છે, કુમાર છે, દંડનાયક છે, ગણનાયક છે, માડમ્બિક છે, સાર્થવાહ છે, કૌટુમ્બિક છે, અમાત્ય છે, તથા તે સિવાયના બીજા પણ તેમના જેવા જે લેકે છે તે બધા પરિગ્રહને સંચય કરે છે. હવે સૂત્રકાર વિશેષણ દ્વારા પરિગ્રહમાં વિશેષતા પ્રગટ કરવાને માટે કહે છે કે–આ પરિગ્રહ “વાગત” બેહદ હોવાથી અનંત છે. “અi” રક્ષા કરવાને અસમર્થ હોવાથી અશરણરૂપ છે, “ તુરંત ” અને તેને વિપાક (ફળ) બહુ જ ભયંકર રીતે ભેગવવું પડે છે તેથી દુરન્ત વિપાકવાળ હોવાને કારણે તે દુરન્ત છે. “મધુવં” નાશવંત સ્વભાવનો હોવાથી તે અધ્રુવ છે, “જિ ” અસ્થિર હોવાથી તે અનિત્ય છે, “મા ” પ્રતિક્ષણ હાથમાંથી ખરી પડવાના સ્વભાવવાળે હેવાથી તે આશાશ્વત છે, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૧૩ Page #230 -------------------------------------------------------------------------- ________________ પરમેને” જ્ઞાનાવરણીય આદિ કર્મોનું મૂળ કારણ હોવાથી તે પાપના નિમિત્ત રૂપ છે, “અવવિવિā” મુમુક્ષોને તે છેડવા ચોગ્ય હોવાથી તે નવરિતળે ” ત્યાજ્ય છે, “વિજ્ઞાનમૂરું” જ્ઞાનાદિ ગુણોના નાશ ને માટે કારણ રૂપ હોવાથી તે વિનાશમૂળ છે. “વહૃવંધવાવિહેવા ” તેની અંદર વધ-હિંસા, બંધ-બંધન, અને પરિકલેશ-સંતાપ. એ બધુ વધારે પ્રમાણમાં રહેલ છે. “સ્ત્રોમ સ્થા” તે કારણે તે જીવોને અનંત સંકલેશ– સંતાપનું કારણ બને છે. એવા તે પરિગ્રહને ચક્રવર્તિ આદિ તથા તે સિવાયના બીજા જે માણસ હોય છે, તેઓ સંચય કરતા રહે છે, કારણ કે તે સઘળા લેકે “તું વાચનર ? તે કારણે તેઓ ધન, કનક, અને રત્નના સમૂહના “પંહિશો ” સંગ્રહ કરવામાં જ લીન રહે છે. એ જ કારણે પરિગ્રહી જીવ “સદગટુનિસ્ટથi” સમસ્ત દુઃખોના આશ્રયભૂત આ “સંસાર” ચાર ગતિવાળા સંસારમાં “ગતિવચંતિ” ભટકયા કરે છે, તથા “રિસર અટ્રા વંદુ વળો રિપૂર સિકag” આ પરિગ્રહને નિમિત્તે જ ઘણા લેકે કલાચાર્યના ઉપદેશથી પ્રાપ્ત થતી અનેક કળાએ શીખે છે, તથા "सुनिउणाओ लोहाइयाओ स ऊणरुयावसायाओ गणियप्पहाणाओ बावत्तरिकलाओ" પિતાની નિપુણતા સારી રીતે વધારનારી લેખન કળાથી લઈને શકુનરુત સુધીની ૭૨ બેતેર કલાઓ કે જેમાં ગણિત મુખ્ય હોય છે તે બધી કળાઓ શીખે છે, તથા “ફનો વાર્દૂિર મદિસ્ટાગુ’ રાગ જનક નૃત્ય, ગીત આદિ સ્ત્રીઓ સાથે સંબંધ રાખનારી ચેસઠ કલાઓ શીખે છે. એ કલાઓના મદર્શક વાસ્યાયન ષિ હતા. તથા “gિવં” એવી શિલ્પ વિદ્યાઓ શીખે છે કે જેને પ્રભાવે તેમને રાજાની સેવા કરવાની તક મળે તથા અસિ, મણી, કૃષિ અને વાણિજ્ય વ્યાપાર, “વવાર” વ્યવહાર શાસ્ત્ર વગેરે કાર્યો શીખે છે. તલવાર આદિ અસ્ત્ર શસ્ત્રાદિથી નિર્વાહ ચલાવે તેનું નામ અસિકમ છે, લેખન આદિ કરીને જીવન નિર્વાહ ચલાવે તેનું નામ મકર્મ છે. ખેતી કરીને નિર્વાહ ચલાવો તેનું નામ કૃષિકર્મ છે. વ્યાપાર રોજગાર કરે તેનું નામ વાણિજ્ય કર્મ છે. જેનાથી લોકવ્યવહાર ચાલે છે તે વ્યહારશાસ્ત્ર છે. પદિગ્રહી જીવ અરથ€” અર્થશાસ્ત્રનું પણ અધ્યયન કરે છે. તે અર્થશાસ્ત્રના પ્રણેતા કૌટિલ્ય, બૃહપતિ આદિ થયા છે. તેને અભ્યાસ કરવાથી વ્યાપારના ક્ષેત્રમાં પૈસા કમાવવાના સાધનો કેવા કેવાં હોય છે, અને કયાં કયાં હોય છે. એ બધી બાબત વેપારીઓને જાણવા મળે છે. એ જ પરિગ્રહની મમતાથી જીવ “સુર” ધનુર્વેદ, “છ ” તલવાર આદિ વાપરવાની કળા, તથા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૧૪ Page #231 -------------------------------------------------------------------------- ________________ 66 "" वहुकारणसएस ,, વિવિાબો નોન-નળાવો ” વશીકરણ આદિ અનેક વિધ પ્રયેાગે પણ શીખે अन्य एमाइए તથા તે કળાએ સિવાયના એ જ પ્રકારના બીજા અનેક CL ” પરિગ્રહાના સેંકડો કારણેામાં પરિગ્રહને પ્રાપ્ત કરવાની લાલસા વાળા જીવા “ જ્ઞાનનીયં’” આખું જીવન “ હિન્નદ્ ’લીન રહે છે. “ સંશ્વિનતિ મવુઠ્ઠી ” તેથી આ કથનથી એ જ ફલિત થાય છે તથા કે જે લાકે મદગ્નિવાળા હાય છે તે જ ઉત્કટ પરિગ્રહના સૉંચય કરે છે, વેવ ય ભઠ્ઠાણ વાળાળવળત્તિ'' પરિગ્રહને નિમિત્તે જ પ્રાણી અથવા પ્રાણીએના પ્રાણાના વધ કરે છે, તથા “ અહિય—નિવૃત્તિ-સર્િ संपओगे ,, આ પરિગ્રહને લક્ષ્ય કરીને જ તેએ અહિય ': અસત્ય મેલે છે, “ નિદ્ધિ ” મીઠાં મીઠાં વચનેાથી ખીજામાં પેાતાના પ્રત્યે વિશ્વાસ જમા વીને પાછળથી તેને ઠગે છે. “ સસંવગોળે ” ઓછી કીમતની વસ્તુનું ભારે કીમતની વસ્તુ સાથે મિશ્રણ કરીને તેને વધારે ભાવ ઉપજાવે છે, 66 તથા << परदव्व મિચ્છું ” ખીજાનાં દ્રવ્યમાં આસક્તિ રાખે છે. परदारगमणा सेवाए બાચાસત્રિપૂરાં ” પેાતાની સ્ત્રીને સેવવાને શારીરિક અને માનસિક પરિશ્રમ કરે છે, એને પરસ્ત્રીની અપ્રાપ્તિથી મનમાં ખેદ અનુભવે છે. તથા * GE भंडणवेराणिय " કલહ-વાગ્યુદ્ધ, ભંડન-ગાળા આદિ અસભ્ય શબ્દોના ઉપરાગ વૈર–મનમાં ક્રોધ કરવા તથા “ ત્રત્રમાવિમાળાઓ 'બીજાનું અપમાન, તિરસ્કાર વગેરે બધી બાખતા એક પરિગ્રહને કારણે જ લેાકા દ્વારા કરાય છે, ફ્રેન્નદૃિષિવાસસયંતત્તિ '' પરિગ્રહી જીવ ઇચ્છાઓથી, મેાટી મેાટી અભિલાષાઓથી, અને વિષય સુખપાનની કામનાએથી સદા કૃષિત માણુસની જેમ તૃષિત જ રહ્યા કરે છે. તથા “તારો હૈં હોમવત્થા ” તૃષ્ણા-અપ્રાપ્ત દ્રવ્યને પ્રાપ્ત કરવાની ભાવના, ગૃદ્ધિ–પ્રાપ્ત દ્રવ્યમાં વધારે પડતી આસક્તિ અને ઃઃ તથા ,, 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૧૫ Page #232 -------------------------------------------------------------------------- ________________ લેાભ, એ બધાથી ઘેરાયેલ રહે છે. “ અજ્ઞાળ બળિ યિા ”તેમનું મન તેમના કાબૂમાં હાતું નથી, અને આ રીતે પરિગ્રહની મમતામાં ફસાઈને જોËાળ માચારોને ’ક્રોધ, માન, માયા અને લાભ જેવા કષાયેા કે જે ત્તિનિR'' શબ્દો દ્વારા પ્રગટ કરી શકાતા નથી. “ જતિ ” તેમનું સેવન કરે છે. “ - गाहे चेव हुति नियमा सण्ला, दंडाय गारवा य कसोय सण्णाय कामगुणअण्इ. गाय इंदियलेसाओ सण संपओगा सचित्ताचित्तमी सगाई दव्वाई अनंतगाई પશ્વેિતુ સ્મૃતિ ” આ પરિગ્રહમાં જ નિયમથી જ માયા, મિથ્યાદર્શન અને નિદ્યાન, એ ત્રણ શલ્ય રહે છે. મન, વચન અને કાયની દુષ્ટતારૂપ પ્રવૃત્તિ રહે છે. ઋદ્ધિ રસ સાતરૂપ ગૌરવ રહે છે. અનંતાનુબંધી આદિ કષાય, આહાર ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ, શબ્દાદિ વિષયરૂપ આવ, ઈન્દ્રિયાની અન`લ પ્રવૃત્તિયા, તથા કૃષ્ણ, નીલ આદિ અપ્રશસ્ત લેશ્યાએ રહે છે. એટલે કે પરિગ્રહ પાપની હાજરીમાં નિયમથી માયાદિ શહ્યાને સદ્ ભાવ છવામાં આવે છે. તે હાય તેા મન વચન આદિ યાગાની પ્રવૃત્તિયે અશુભ રૂપે રહે છે. ગૌરવાનું અસ્તિત્વ તથા કષાયેની સત્તા, તથા આહાર આઢિ ચાર પ્રકારની સત્તાએ આદિને સદ્ભાવ એક પરિગ્રહની હાજરી હાય તા જ જીવેામાં જોવા મળે છે. ઈન્દ્રિયાની સ્વચ્છંદી પ્રવૃત્તિ અને કૃષ્ણ આદિ અશુભ લેશ્યાઓનું અસ્તિત્વ આ પરિગ્રહને કારણે જ જીવામાં હોય છે. તથા સ્વજન આદિ સાથેના સબંધ પણ આ પરિગ્રહ પર આધાર રાખે છે. ચક્રર્તિ આદિ સઘળા લેકે એ જ ચાહે છે કે અમારી પાસે અનંત સચિત્ત, અચિત્ત અને મિશ્ર પરિગ્રહરૂપ દ્રવ્ય કાયમ રહે. પુત્ર આદિ સચિત્ત પરિગ્રહ છે. હિરણ્ય, સુવર્ણ રત્ન આદિ અચિત્ત પરિગ્રહ છે. અને સુવર્ણ, રત્ન આદિના આભૂષણા સહિત પુત્રાદિ, તે મિશ્ર પરિગ્રહ છે. તેનું તાત્પ એ છે કે ચક્ર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૧૬ Page #233 -------------------------------------------------------------------------- ________________ ' ઃઃ ર્તિથી લઈને નાનામાં નાના જીવ એ જ ચાહે છે કે જે કોઇ પરિગ્રહરૂપ જેટલા પ્રમાણમાં અમારી પાસે છે તે તેમને તેમ રહે-નાશ ન પામે, અને છે તે કરતાં પણ તેમાં વધારો થતા રહે તે બહુ જ સારૂ. देवमनुया મુરશ્મિટોળે ” દેવલોકમાં, મનુષ્યલોકમાં તથા અસુરલોકમાં “ હોમ વાદો ” લાભ પરિગ્રહ–લાભથી પરિગ્રહ અથવા લાભરૂપ પરિગ્રહ હાય છે, “ જ્ઞિળવહિં મળિયો” એવું જિનેન્દ્ર દેવાએ કહેલ છે.“ સ્થિ સો પાછો દિવ્યંધો સન્નહોત્ સવ્વનીવાળું અસ્થિ” આ પરિગ્રહ જેવું ખીજું કોઇ પણ ખંધન નથી, તથા પ્રતિરોધક—આત્મકલ્યાણ રોધક પદાર્થ નથી. આ પરિગ્રહ ત્રણે લેકમાં સઘળા જીવાને હોય છે. પ્રશ્ન—સૂક્ષ્મ જીવેામાં આ પરિગ્રહ કેવી રીતે છે ? ઉત્તર~~આ પરિગ્રહ તેમનામાં પરિગ્રહ સંજ્ઞારૂપે છે. એ વાત દર્શાવવાને માટે સૂત્રમાં ‘સર્વ’ શબ્દના પ્રયાગ કર્યો છે. ભાવા —અઢી દ્વીપની અંદર જ માણસોને વસવાટ છે, સઘળા મનુષ્યા ભલે ચક્રવર્તિ આદિ વિશિષ્ટ વ્યક્તિ હાય તા પણ તે પરિગ્રહુ સંચયની તૃષ્ણા વિનાના હાતા નથી. બધા પાત પેાતાની ચૈાગ્યતા અને પદ પ્રમાણે તેના સંયમ, પ્રયત્નશીલ રહે છે. કાઇ પણ જીવ એ વાતના વિચાર કરતા નથી કે આ પરિગ્રહના સંચયનું આખરી પરિણામ કેવું હાય છે. જીવ જેટલાં કષ્ટો ભાગવે છે તે આ પરિગ્રહના સચયને માટે જ ભાગવે છે, કારણ કે આ પરિ ગ્રહ પોતે જ અનંત કલેશેાનું ધામ છે. આ પરિગ્રહના લાભ ( કષાય ) ના આવેગમાંજ જીવ સંચય કર્યાં કરે છે. તે મેટામાં મેાટા અનર્થોનું મૂળ ગણાય છે. પુરુષ સંબ'ધી ૭ર તેરકલાએ તથા સ્રી વિષયક ૬૪ચેાસઠ કલા માણસે આ પરિગ્રહ ને નિમિત્તેજ શીખે છે. અસી, મષી, કૃષિ આદિ કર્મો પણ તેનેજ માટે લેાકાને કરવા પડે છે. તેની લાલસાએ જ એક રાષ્ટ્ર ખીજા રાષ્ટ્રને ગળી જવા માગે છે. મનુષ્યમાં જ્ઞાનવતા તે પરિગ્રહને કારણે જ આવે છે, માનવતાને ભુલાવનારી તે એક ચીજ છે. તે પરિગ્રહ જ માયા મિથ્યા આદિ શલ્યોનું ધામ છે. તેની જવાળામાં ફસાયેલ જીવેા સદા હેય અને ઉપાદેયના વિવેકથી રહિત અની જાય છે. આ પરિગ્રહને કારણે જ મન, વચન અને કાયાની કુટિલ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૧૭ Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ જીવનને બરબાદ કરે છે. તેને જ કારણે જીવનમાં કષાયની ઉત્કટતા ઉતરે છે. તેના જ પ્રભાવથી આહાર આદિ સંજ્ઞાઓ જીવનમાં પીછે પકડયા કરે છે. ગારવ (અભિમાન) અને ઈન્દ્રિયની સ્વછંદી પ્રવૃત્તિનું કારણ આ પરિગ્રહની કામના જ છે. આ પરિગ્રહને કારણેજ કર્મોને અધિક પ્રમાણમાં આસવ અને કૃષ્ણાદિ અશુભ લેશ્યાઓને સંબંધ થાય છે. સંસારમાં કઈ પણ જીવ એ નથી ચાહતો કે તેની પાસે જેટલે પરિગ્રહ હોય તેને વિયેગ થાય. કદાચ મુનિજન તેની કામના ન કરે, તે પણ પ્રત્યેક સચેતન વ્યક્તિ સચિત્ત આદિ પરિગ્રહના સંચયથી બંધાયેલ રહે છે. સમગ્ર લેકમાં આ પરિ ગ્રહનું થડા કે વધુ પ્રમાણમાં સામ્રાજ્ય જામેલું છે. તે જ આત્મકલ્યાણનું નિરોધક છે. તેથી શ્રાવકોએ તેની મર્યાદા બાંધવી જોઈએ અને મુનિજને એસકલ સંયમી જીવે-તેને તદ્દન ત્યાગ કરે જોઈએ છે સૂ. ૪ છે. પરિગ્રહ કે જીવ કો કિસ ફલ કી પ્રાપ્તિ હોતી હૈ ઉનકા નિરૂપણ આગળ “ચે જવા કૃતિતે અન્તર વર્ણવ્યું હવે સૂત્રકાર પરિગ્રહ કેવું ફળ આપે છે, તે બતાવે છે-“પુરોમિય” ઈત્યાદિ. ટીકાર્થ–“સોમવારિવિ વાવા” લેભને આધીન થઈને પરિગ્રહને તાબે થયેલા છે “પરસ્ટોષ્ઠિ ૨ ન” પોતાના પરભવને પણ નષ્ટ કરી નાખે છે, એટલે કે તેમને આ લેક બરબાદ થાય છે જ, પણ સાથે સાથે તેમને પરભવ પણ બગડે છે કારણ કે એવા ને સુગતિ પ્રાપ્ત થતી નથી, અને આ ભવમાં તેઓ સન્માર્ગથી દૂર જ રહે. તથા “તમવિર” અજ્ઞાન શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૧૮ Page #235 -------------------------------------------------------------------------- ________________ રૂપી અંધકારમાં પ્રવેશ કરીને “મહુવા મોમોફિય મ” તેમની મતિ પ્રકૃષ્ટ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી મોહિત થયેલી રહે છે. તેથી તેઓ અંશતઃ ચારિત્ર અંગીકાર કરી શકતા નથી અને સકલરૂપ (સંપૂર્ણ, ચારિત્ર પણ અગીકાર કરી શકતા નથી. તેથી એવા છે “તમોધવારે” રાત્રિના ગાઢ અંધકાર જેવા અજ્ઞાનાન્ધકારમાં જ પડ્યા રહે છે, “તયથાવરકુટુમવાચરે;” અને ત્રસ, સ્થાવર. સૂક્ષ્મ, અરે બાદરમાં, તથા “પન્નત્તમપત્તા પર્યાપ્તક, અપર્યાપ્તક, “á ” એ જ પ્રમાણે ચાવ7 શબ્દથી સાધારણ પ્રત્યેક શરીર માં તથા અંડજ, પિતજ, રસજ, જરાયુજ, સંદજ, ઉદ્ધિજજ જીમાં અને ઔપપતિક દેવ અને નારકીઓમાં “રતિ પરિભ્રમણ કર્યા કરે છે. જન્મ મરણ કર્યા કરે છે. જે જીને સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને કર્ણ, એ પાંચ ઈન્દ્રિયે હોય છે તેમને ત્રસ કહે છે ત્રસ નામ કર્મના ઉદયથી જીવને તે પર્યાય (નિ) પ્રાપ્ત થાય છે. જે જીવોને ફક્ત એક સ્પન ઈન્દ્રિય જ હોય છે, તેમને સ્થાવર કહે છે. સ્થાવર નામ કર્મના ઉદયથી જ તે પર્યાય જીવોને પ્રાપ્ત થાય છે. કીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવને જ “ સ” માનવામાં આવે છે. સૂક્ષ્મ નામ કર્મના ઉદયથી જીવ સૂક્ષ્મ થાય છે. સૂક્ષ્મ અને બાદર એ બે ભેદ એકેન્દ્રિય જીવના હોય છે. બાદર નામકર્મના ઉદયથી જીવ બાદર પર્યાયવાળા થાય છે. બાદર નામકર્મના ઉદયથી જીવને એવા શરીરની પ્રાપ્તિ થાય છે કે તે શરીરે ચર્મચક્ષુઓ વડે જોઈ શકાય છે. તેનાથી ઉલટું સૂક્ષ્મ નામકર્મ છે જે જીવોની ગ્ય પર્યાપ્તિ પૂરી થઈ ગઈ હોય છે તે જીવો પર્યાપ્તક કહેવાય છે તથા તેમની તે પર્યાપ્તિ જ્યાં સુધી પૂરી થતી નથી ત્યાં સુધી તેઓ અપર્યાપ્તક જીવે છે. જે અનંત જીવનું એકજ સાધારણ શરીર હોય છે, તે સાધારણ જીવે છે, અને જે જીનાં ભિન્ન ભિન્ન શરીર હોય છે, તે પ્રત્યેક જીવ કહેવાય છે. સાધારણ નામ કર્મના ઉદયથી જીવ સાધારણ શરીર થાય છે અને પ્રત્યેક નામકર્મના ઉદયથી જીવ પ્રત્યેક શરીર થાય છે. ઈંડાંમાંથી ઉત્પન્ન થતા અને અંડજ કહે છે, જેવાં કે મોર કબૂતર આદિ જીવ જે કઈ પણ પ્રકારના આવરણથી ઢંકાયા વિના જ જન્મે છે-એટલે કે બચ્ચાં રૂપે જન્મે છે તેમને પિત જ કહે છે, જેમકે હાથી, સસલું, નાળિયે, ઉંદર, સિંહ વગેરે છે. આ , અરિષ્ટ, બગડેલાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૧૯ Page #236 -------------------------------------------------------------------------- ________________ અથાણાં મુરબ્બા આદિમાં જે ફૂગ આદિ ઉત્પન્ન થાય છે તે રસજ જી કહે વાય છે. જે જીવે જરાયુથી વીંટળાઈને પેદા થાય છે તેમને જરાયુજ કહે છે, જેમકે મનુષ્ય વાંદર આદિ જી. જરાયુ એક પ્રકારનું જાળ જેવું આવરણ હોય છે, જે રક્ત અને માંસથી ભરેલા રહે છે, તેમાં જન્મનારૂં બાલક વીંટળાઈ રહે છે. જરાયુજ, અને પિતજ જીવને જન્મ ગર્ભમાં થાય છે, જે જીવે પરસેવાથી પેદા થાય છે તેમને સંવેદજ કહે છે, જેમકે જ આદિ છે. જે જીવો જમીનને ખેદીને ઉત્પન્ન થાય છે તેમને ઉદ્ધિજ કહે છે જેમ કે તીડ આદિ છો. દેવ અને નારકી એ બંને ઉપપાત જન્મથી ઉત્પન્ન થાય છે. આ કથનથી તિર્યંચગતિ, મનુષ્યગતિ દેવગતિ, અને નરકગતિ એ ચારે ગતિના જ ગ્રહણ થઈ જાય છે, તે ગતિને જેમાં યથા સંભવ જરા; રેગ અને મરણની અધિક્તા રહે છે, તે ગતિમાં જીવ પપમ પ્રમાણ અને સાગરેપમ પ્રમાણ કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. પરિભ્રમણ એટલે જ સંસાર, તે સંસારકાન્તાર અનાદિ અનંત સ્વભાવવાળે છે. ઉત્સર્પિણી અસપિણીરૂપ કાળ જ જેમાં ઘણા લાંબા પહોળા માર્ગો છે. તથા તે ચારગતિરૂપ છે. એવા આ સંસાર રૂપ ગહન વનમાં આ જીવ પરિ. ગ્રહને કારણે ઉપાર્જિત પાપથી પલ્યોપમ તથા સાગરેપમ પ્રમાણ કાળ સુધી ભમ્યા કરે છે. “gો તો રિજણ વિવાળો” પરિયડને આ ફલવિ પાક “ફોલો” મનુષ્ય ભવની અપેક્ષાએ તથા “રોડ” પરલોક નરગતિ અને તિર્યંચગતિની અપેક્ષાએ “પ” અપસુખ વાળો તથા “વહુલુણો” વધારે દુઃખવાળો છે, “મામ લોમહા ભયંકર છે, “ગંદુચાવો ” તેમાં જે વિપુલ કર્મરૂપ રજને બંધ હોય છે તે પ્રગાઢ-મહા મુશ્કેલીઓ નિવારી શકાય તેવો-હોય છે, તથા “રાફળો” તે ફલરૂપ વિપાક દારૂણ-ભયંકર “ર” કર્કશ-કગ્નિ, અને “કાગો” અશાત-અજ્ઞાત વેદનીયરૂપ હોય છે. “વારસહૈિં તે પરિગ્રહરૂગ પાપનું ફળ અનેક પપમ અને સાગરોપમ પ્રમાણ કાળ સુધી ભોગવવાથી જ “મુદ” જીવે તેમાંથી છૂટી શકે છે. “અવેચત્તા ” તેનુ ફળ ભેગવ્યા વિના જીવોને “ન મોવો” મેક્ષની પ્રાપ્તિ થતી નથી. “તિ ઇવમાઉં” તે પ્રકારનું કથન શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૨૦ Page #237 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરે અને ગણધર આદિ દેવાનું છે. તથા તેમના કથન પ્રમાણે જ “રાય ” જ્ઞાનકુલ નંદન “મg ” મહાપુરુષ, “જ્ઞાન–વીવરનામmો” પ્રભુ જિનેન્દ્ર દેવે પણ પરિસિ ” પરિગ્રહનો “રવિવા” એ જ ફળવિપાક “સિચ” કહેલ છે. “gો સો ” આ રીતે તે “પરિગ્રહો પંરમોપાંચમે પરિગ્રહ આસવ “નિયમ” નિયમથી “નાનામળિor - રણ મદિવ્ય જ્ઞાા” વિવિધ મણિ, કનક, રત્ન આદિ રૂપ છે. અહીં ચાવત શબ્દથી આ કારના પ્રારંભે “ફિચચડ્યો” સુધીને જે પાઠ પરિગ્રહરૂપ વૃક્ષના વિષયમાં કહેવામાં આવેલ છે તે આખો પાઠ ગ્રહણ કરાયેલ છે. આ પરિગ્રહ “સુમસ મોરવવામુત્તિમwાર” મેક્ષને જે નિર્લોભતા શ્રેષ્ઠ માર્ગ છે. તેના જિદ મૂળો” આગળિયા સમાન છે | સૂ–પ | | | પરિગ્રહ નામનું આ છેવટનું દ્વાર સંપૂર્ણ થયું પાંચવા અધ્યયન કા ઉપસંહાર હવે સૂત્રકાર ઉપરોક્ત પાંચ આ વિષે પાંચ ગાથાઓ દ્વારા સ ક્ષિત ઉપસંહાર કરીને પિતાના વિચારો દર્શાવે છે—“ g હિં” ઈત્યાદિ– ggëિ » હિંસા આદિ રૂપ “ હું” તે પાંચ “માહૂિ’ આસવને આચરવાથી “ગુરમ ” પ્રત્યેક ક્ષણે “ચં શારિળિg” જ્ઞાનાવરણીય આદિ કર્મમલને બંધ બાંધીને–આત્મ પ્રદેશોની સાથે એક ક્ષેત્રાવગાહરૂપ સંબંધ કરીને “ચવા ” નરકાદિ રૂપ ચાર ગતિ વાળા “સંત” સંસારમાં “અggરિયતિ” પરિભ્રમણ કર્યા કરે છે કે ૧ | નેચર સુગંતિ વર્ષ” જે જ કૃતચારિત્રરૂપ ધર્મનું શ્રવણ કરતાં નથી, તથા “સોળ ૨ ને પમતિસાંભળીને પણ જે પ્રમાદમાં ડૂબેલા રહે છે, તે બને “અકgurr” પ્રાણાતિપાત આદિમાં લીન રહેવાને કારણે પુન્યહીન હોય છે, “અનંત સાવ જવાહિતિ ” તેથી અનન્તરૂપે નરકનિદ આદિ ચારે ગતિમાં પરિભ્રમણ કર્યા કરશે. રા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૨૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ છે મિકારિરી અદ્ધા” જે મનુષ્ય મિથ્યાષ્ટિ વાળા હોય છે, વિવેકબુદ્ધિ વિનાના હોય છે તથા “વનિવારૂચમાનિકાચિત કર્મોના બંધ વાળા હોય છે, એવા મનુષ્ય “વાવિહં અરિજિ” ગુરુઓ દ્વારા વિવિધ હેતુ તથા દુષ્ટાતા આદિ દ્વારા બહુજ સમજાવવામાં આવે છે છતાં પણ શ્રતચારિત્રરૂપ “ધ ” ધર્મનુ “સુતિ” શ્રવણ તો કરે છે, પણ ૨ તિ” પણ તેને પોતાના આચરણમાં ઉતરતા નથી ૩ જેમ રોગી માણસ રોગને નિવારણ માટે ઔષધિ ન પીવે તે તેને રોગ દૂર કરવાને શક્તિમાન થતું નથી, એ જ પ્રમાણે “જે કે જે સંસારી Hદવવાળવિરેચ ? જરા, મરણ આદિ સઘળાં દુઃખોને નિર્મૂળ કરનાર તથા “Tr[" આત્મવિકાસી ગુણેથી મધુર એવાં “નિવચM” જિનેન્દ્ર ભગવાનનાં વચનરૂપ “ ” ઔષધને “અહ” ઉપકાર બુદ્ધિથી “gs. ને પ્રાપ્ત કરતા નથી, તેઓ “ વાત ” કઈ પણ કરવાને સમર્થ થઈ શકતા નથી જેમ વિરેચન ઔષધિ કે સાફ કરી નાખે છે તેમ પ્રભુનાં વચનરૂપી ઔષધ પણ આત્મ રૂપી કઠાની શુદ્ધિ કરનાર છે, તેથી તેને વિરેચન ચૂર્ણ સમાન કહેલ છે . ૪ જે ભવ્ય જ “માવે વવ કિન્ન” ભાવ પૂર્વક તે પૂર્વોક્ત પ્રાણાતિપાત આદિ પાંચ આસવ દ્વારેને છેડીને, “વેર દઉંઝા ” પ્રાણાતિપાતાદિ વિરમણરૂપ પાંચ સંવરદ્વારેનું પાલન કરીને “રામવિશ્વમાં” કર્મરૂપ રજથી તદ્દન રહિત થઈ જાય છે. તેઓ “અનુત્તર સિદ્ધિવરતિ » જ્યાંથી આ સંસારમાં પાછા આવવું પડતું નથી એવું સર્વોત્તમ ભાવસિદ્ધિસિદ્ધિગતિ-મેક્ષ–પ્રાપ્ત કરે છે, પણ છે પાંચ આસ્રવ દ્વાર સમાપ્ત છે છે પ્રશ્નવ્યાકરણ સૂત્રને પહેલે વિભાગ સમાપ્ત છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #239 -------------------------------------------------------------------------- ________________ પાંચસંવર હારોં કે નામ ઔર ઉનકે લક્ષણોં કા નિરૂપણ મીોભાગ— પહેલા વિભાગમાં પાંચ આસ્રવેનું વહુઁન કરાયુ છે હવે આ ખીજા વિભાગમાં તે પાંચ આસ્રવોથી વિરૂદ્ધના પાંચ સંવરે વિષે વર્ણન કરવાની ઈચ્છાવાળા શ્રી સુધર્માસ્વામી સૌથી પહેલાં તેઓમાંના અહિંસાલક્ષણ સંવરદ્વારનું વિવેચન કરવાને માટે જ ખૂસ્વામીને સ ંએધીને પહેવું સૂત્ર કહે છે— “સંપૂ ” 12 ઇત્યાદિ 66 “ હ્તો ” આસ્રવદ્વાર વિષે વર્ણન કર્યાં પછી હવે 6 સંન્યૂ • ” હું જ મૂ ! “ત્રાળુપુરુષોર્ ” અનુક્રમે पंच संवराराई ’” પાંચસંવર દ્વારા “વોચ્છામિ” કહીશ. જે આત્મપરિણામથી કર્મોના આસવના કારણભૂત પ્રાણાતિપાતાદિક પિરણામને રોકવામાં આવે છે તેનું નામ સંવર છે. તેના ઉપાયરૂપ દ્વારા અહિંસા વગેરે પરિણામ છે. એ જ પિરણામેાને સવરદ્વાર કહે છે. હું તે સવરદ્વારાનું વર્ણન મારી બુદ્ધિ પ્રમાણે કરીશ નહીં પણ 66 ,, भगवया ભગવાન મહાવીરે સજ્જ તુષિમોરવળટ્ટાપ ” સમસ્ત પ્રાણીએનાં દુઃખા દૂર કરવાને માટે जह ” જે રીતે તેનું “ માળિયાળિ ’” પ્રરૂપણ કર્યું" છે. એજ રીતે હું તેનું પ્રરૂપણુ-વર્ણન કરીશ. ।। ૧ ।। ,, '' 66 "" હવે તે પાંચ સંવરદ્વાર કર્યાં કયાં છે? તેના અનુક્રમે નામ નિર્દેશ કરવાને માટે સૂત્રકાર કહે છે—“ પઢમં હોર્ અહિંયા ” ઇત્યાદિ તે પાંચ સવદ્વારામાં ” પદ્મમ” સૌથી પહેલુ સંવરદ્વાર अहिंसा રોરૂ અહિંસા છે, “ વિત્તિયં ” બીજી સંવરદ્વાર સૂચવચળ ’ સત્ય વચન ત્તમન્નાય ” ત્રીજી સંવરદ્વાર દત્તાનુગ્રહણ છે, ચેાથુ સવરદ્વાર “ હંમશેર' ', બ્રહ્મચય છે, અને પાંચમુ` સવરદ્વાર “ અત્તિ '' અપરિગ્રહત્વ છે રા આ પ્રમાણે પાંચ સંવરદ્વારાનાં નામ કહીને હવે સૂત્રકાર સૌથી પહેલાં સવરદ્વાર અહિંસાનું વર્ણન કરવાને માટે ત્રીજી ગાથા કહે છે. तत्थ ” એ પાંચ સંવરદ્વારામાં “ પઢમં ” પહેલું સવરદ્વાર “ अहिंसा અહિંસા છે. (6 "" ܕܕ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૨૩ Page #240 -------------------------------------------------------------------------- ________________ તલથાવરસૂચવેમરી ” તે અહિંસા સ, સ્થાવર વગેરે સમસ્ત જીવેનું કલ્યાણ કરનારી છે. “ સમાવળાણુ તીને ” હું જપૂ ! તે પાંચ ભાવનાએ સહિત અહિંસાના “ વિ” કેટલાક દ પુછ્યું ’’ગુણાને પરિચય તમને વોચ્છ” કહીશ શા tr << એ જ પૂર્વોક્ત અને હવે સૂત્રકાર લખાણ પૂર્ણાંક સમજાવે છે— * ઃઃ મુખ્ય ! ” હું સુદર વ્રતધારી જ" ! જે સવા કહેવામાં આવ્યા છે “ તાનિ ૩ માનિ ” તે આ પ્રકારે છે—“ મવચારું ” તે મહાવ્રતરૂપ છે—તે સવરરૂપ મહાવ્રતામાં હિંસા આદિ પાંચે પા। મન, વચન અને કાયાથી કરવાનું, કરાવવાનું અને તેને અનુમેદવાનુ જીવનપય"ત છેડી દેવામાં આવે છે. તે કારણે તે મહાત્રતા કહેવાય છે. અથવા અણુવ્રતાની અપેક્ષાએ અહિંસા, સત્ય આદિ સંવરરૂપ તેને મહાવતા કહેવામાં આવે છે, એટલે કે તે મહાત્રતામાં જીવન પર્યંત સવે સાવઘયાગાના ત્યાગ કરવામાં આવે છે. તેથી તે સંવરદ્વાર “ હોચિત્તવચારૂં'' લાકહિત સત છે લેાહિતને માટે સત શ્રેષ્ઠ વ્રત છે, એટલે કે ત્રસકાય પૃથિવીકાય, અપૂકાય; તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય એ છ નિકાયરૂપ લેાકનું તેનાથી હિત સધાય છે, તેથી તે સન્નતા છે. એટલે કે એ સવરદ્વારામાં પ્રવૃત્ત થયેલ સાધુ સા કાયના જીવોની રક્ષા કરવાને તત્પર રહે છે, જેથી કાયના જીવોની વિરાધના થાય એવી કાઇ પણ પ્રવૃત્તિ તે કરતા નથી. તે સંવરદ્વાર सुयसागरदेसिया શ્રુતસાગર દેશિત છે—ગભિરતા આદિ ગુણાથી ‘કલ્પવ્યવહારાદિશ્રુતમાં ’ તેમને સાગર જેવાં કહેલ છે. તથા તે સંવરદ્વાર સયમ મહાવ્રતરૂપ છે-અનશન આદિ ખાર પ્રકારની જે તપસ્યા છે તેને તપ કહે છે. તે તપ પૂર્વ સચિત કર્મોની નિર્જરા કરાવે છે, એટલે કે તેનું એજ ફળ મળે છે કે તે આચરવાથી પૂર્વસ ંચિત કર્મેનિી નિર્જરા થાય પૃથિવીકાય આદિ છકાયના જીવાનુ` રક્ષણ કરવું તેને સયમ કહે છે, તેમાં ઃઃ "" 66 7) तव सजममहव्वयाइ તપઃ છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ,, ૨૨૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્ત થયેલ સાધુને નવાં કર્મોનું આગમન અટકી જાય છે. એટલે કે નવાં કર્માના અસવના નિરોધ થવો એ જ આ સયમનુ ફળ છે, તેથી તે સ'વર દ્વાર તપ સયમરૂપ મહાવ્રત છે. તથા તે સવરદ્વાર- સૌમુળવરવયાર્' ' શીલગુણવરવ્રત રૂપ છે–શીલ એટલે ચિત્તની સમાધિ, વિનય આદિ ગુણા કહે. વાય છે, તેમના વડે શ્રેષ્ઠ જે ત્રતા છે તે પ્રકારના ને સવરદ્વાર છે. “ सच વન્દ્વચારૂં ? સત્ય-મૃષાવાદના પરિત્યાગ, આવ–માયાના ત્યાગ, એ પ્રકારનાં જે વ્રતા છે તે તે પ્રકારનાં તે સંવરદ્વાર છે. “ સરકૃતિચિમનુચàવાર્વિવજ્ઞાર્” તેમની આરાધનાથી આરાધક જીવને મેક્ષગતિ પ્રાપ્ત થાય છે તેથી તે તે સંવરદ્વાર પેાતાની આરાધના કરનાર જીવોને નરક, તિય ચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં જતાં શકે છે; તેથી તેઓ નરક, તિય`ચ. મનુષ્ય અને દેવગતિના વિવક છે. 66 જીવમા सव्व जिणसासणग्गइ આજ સુધીમાં જેટલા જિનેશ્વરા થઈ ગયાં તે બધાંએ તે સંવરદ્વારાના ઉપદેશ આપ્યા છે. “ જન્મવિચારવાનું ’” તે સંવરદ્વાર કરજના નાશ કરનાર છે–જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારનાં કર્માંરૂપી રજના નાશ કરે છે. જ્ઞાનવરણ આદિ કર્મને ધૂળ-રજની ઉપમા દેવાનુ કારણ એ છે કે ધૂળ જેમ મલિનતા આદિ કરે છે તેમ એ કર્યો પણ વ્યવહાર નયની અપેક્ષાએ મિલનતા કરે છે, એટલે કે જ્ઞાનાદિક આદિ ગુણાનું આવરણ કરી નાખવાથી જીવમાં અજ્ઞાન આદિ ઉલટા ભાવોનાં વર્ષીક થાય છે. “ મવક્ષવળાસનારૂં ” તે સવરદ્વાર ભત્રશત વિનાશક છે-એટલે કે તેમની આરાધના કરવાથી આરાધક જીવોના તેમની આરાધના કર્યાં વિના જે સેંકડો ભવ થવાના હતા તે બધા નષ્ટ થઈ જાય છે “ તુલસવોચારૂ' '’ તેમના પ્રભાવથી ભવોની પરંપરા છેદાઈ જાય છે, તે કારણે તેમને દુઃખ શત વિમાચક દર્શાવ્યા છે. सुहसयपवत्तगाई' ” જો તેમની આરાધનાથી સેકડો 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܐ ૨૨૫ Page #242 -------------------------------------------------------------------------- ________________ દુઃખ નષ્ટ થઈ જાય છે તે એ વાત પણ નકકી થઈ જાય છે કે તે સેંકડો સુખના પ્રવર્તક થાય છે. જ્યારે તેમને આટલે બધે વધારે પ્રભાવ છે તે દરેક પ્રાણી તેની આરાધના કરવા માંડશે. તેથી સૂત્રકાર બતાવે છે તે તે સંવરદ્વાર “વાં પુરિતત્ત્તત્તરારૂંકાપુરુષદુરુત્તર છે-જે કાયર પુરૂષે છે-બહિ. સાત્મા જીવ છે, તેમના દ્વારા તે ધારણ કરવાને માટે અશક્ય છે. પણ “સરિસનવિરાછું” પણ સત્પરૂ વડે તેનું સેવન-આચરણ કરાય છે. વધુ શું કહું ! તે સંવરદ્વાર “નિશ્વાળામમા સમાચાritiડું” મેક્ષગમનના માર્ગે રૂપ છે, જે જીવમાં એટલી ગ્યતા હોય તે તે તેને માટે અવશ્ય સ્વર્ગ પ્રાપ્તિ કરાવનારા નિવડે છે, આ પ્રકારના તે “પંચ સંવાવાઝું #દિયાજિ” પાંચ સંવરદ્વાર ભગવાન મહાવીરે કહેલ છે. તે દરેક ભવ્યજીવે તેમને અવશ્ય પિતાની શ્રદ્ધાને વિષય બનાવવું જોઈએ. સૂ. ૧ પ્રથમસંવરદ્વાર કા નિરૂપણ આ પ્રમાણે આ પ્રથમ સંવરદ્વારની પ્રસ્તાવના છે. હવે સૂત્રકાર પ્રથમ સંવરદ્વારનાં નિરૂપણને માટે સૂત્ર કહે છે-“ તથ gઢમઈત્યાદિ ટીકાર્થ“ત્તરથ તે પાંચ સંવરદ્વારમાંથી પઢમં અહિંા ” પહેલું સંવરદ્વાર અહિંસા છે. “ના ના સવપુરાસુર ઢોસ રીવો મવરૂ” તે સુપ્રસિદ્ધ અહિંસા સેવેલેક, મનુષ્યલેક, અને અસુરલોકને માટે એક દ્વીપ જેવી છે. તેને ભાવાર્થ એ છે કે સંગ અને વિયાગરૂપ સંતાન પરંપરા રૂપ મોજાંઓ વડે આ મોહ મહાવર્તરૂપ ખાઈ કે જેમાં સર્વે સંસારી જે સંપૂર્ણ રીતે મગ્ન થઈ ગયેલા છે, ડુબી ગયા છે, તે સંસારી જીવન કષાયરૂપ શ્વાપદ હિંસક પશ નિશદિન દુઃખી કરે છે અને તેમનાં શરીરને વાવ્યા કરે છે ત્યાં તેમનું રક્ષણ કરનાર કેઈ નથી. આ રીતે નિરાધાર એવાં તે પ્રાણીઓની રક્ષા કરનાર આ એક અહિંસા જ છે તેથી આ અહિંસા તેમને માટે આશ્રય સ્થાનરૂપ એક દ્વીપ સમાન છે. તથા “તા” તે છાનું આપત્તિ-વિપત્તિ સામે રક્ષણ કરે છે. તેથી તે ત્રાણરૂપ છે. તથા “સર” અનેક વિપદોથી ઘેરાયેલા ને શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #243 -------------------------------------------------------------------------- ________________ '' ई 66 (6 66 માટે તે એક આશ્રયસ્થાનરૂપ છે. તથા મેાક્ષના અભિલાષી જે જીવેા છે તે તેને આશ્રય લે છે, તેથી તેમની અપેક્ષાએ તે ગતિરૂપ છે, તથા પટ્ટા ’ ” સસારમાં જેટલા સદ્ગુણ છે તે અધાના આધાર રૂપ આ એક અહિંસા જ છે, તેના અભાવે ખીજા વિદ્યમાન સદ્ગુણૢાની કાઇ પ્રતિષ્ઠા—કિંમત થતી નથી. હવે સૂત્રકાર આ અહિંસા ભગવતીના ગુણ પ્રતિપાદિત સાઢ નામે બતાવે છે. તેમાં પહેલુ નામ નિમ્નાનં ” નિર્વાણ-મેાક્ષ છે. કારણ કેતે તેના કારણરૂપ હાય છે. (૧) તેનું ખીજું નામ નિğરૂં” નિવૃત્તિ છે, નિવૃતિ શબ્દને અ સ્વાસ્થ્ય થાય છે—–કર્મોના અત્યંત અભાવ હાવાથી તે જીવેાને થાય છે. (૨) અહિંસાનું ત્રીજું નામ समाही સમાધિ છે, સમાધિને અ સમતા છે, આ અહિંસા સમભાવનું કારણ હોય છે તેથી કારણમાં કાર્યંના ઉપચારથી તેને સ્વય' સમાધિરૂપ કહેવામાં આવેલ છે. (૩) અહિંસાનું ચેાથું નામ “સી” શાન્તિ છે, કારણ કે જ્યાં દ્રોહના અભાવ હાય છે' ત્યાંજ શાંત હાય છે. અહિં. સામાં દ્રોહનું નામ માત્ર પણ હેતુ નથી તેથી તેને શાન્તિ શબ્દથી વર્ણવેલ છે. (૪) “જિત્તી' યશના કારણ રૂપ હેાવાથી તેનું પાંચમું નામ કીર્તિ છે. અહિંસક જીવની કીર્તિ સર્વાંત્ર ફેલાય છે તે વાત સુપ્રસિદ્ધ છે. (૫) “ દ્વૈતી ” પ્રસન્નતાના કારણરૂપ હાવાથી તેનું નામ કાન્તિ પણ છે. (૬) “ચ” આનંદ ઉત્પન્ન કરનાર હાવાથી તેનુંનામ રિત છે. (૭) ‘“વિચ’’ સાવદ્ય કર્મોથી રહિત હાવાથી તેનુ' નામ વિરતિ પણ છે. (૮) ‘“સુચન” આ હિંસાને કારણે શ્રુતજ્ઞાન થાય છે, તેથી તેનું નામ શ્રુતાંગ છે, કારણ કે પહેલા જ્ઞાન થાય છે, અને ત્યાર પછી યા એવું ભાંખેલ છે. (૯) “ તિત્તી ” સમસ્ત પ્રાણીઓને માટે તે સાષ જનક હાય છે તેથી તેનું નામ તૃપ્તિ છે. (૧૦) આ અહિંસાથી પ્રાણીઓની રક્ષા થાય છે, તેથી પ્રાણીઓનાં પ્રાણુસંહારનાં કૃત્યથી તે રહિત હેાવાથી તે “ ચ” ” દયારૂપ છે. (૧૧) તેના પ્રભાવથી પ્રાણીએ સમસ્ત પ્રકારના વધ અને બંધનેામાંથી મુક્ત થાય છે, તેથી સકળ વધખધનાથી પ્રાણીઓને મુક્ત કરાવનાર હાવાથી ,, (" શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ,, "" ૨૨૭ Page #244 -------------------------------------------------------------------------- ________________ તેનું નામ “વિમુરી” વિમુક્તિ છે, (૧૨) તે સમસ્ત ક્રોધાદિક કષાયને નિગ્રહ કરનારી છે, તેથી તેનું નામ “યંતી” ક્ષાન્તિ છે. (૧૩) સમ્યકુબેધ રૂપ સમ્યકત્વ તે વિદ્યમાન હોય તે જ આરાધાય છે, એટલે કે તે જિનશાસનની આરાધનાનાં કારણરૂપ હોય છે તેથી તેનું નામ “સન્મત્તાવાળા” સમ્યકત્વારાધના છે. (૧૪) ધર્મના સમસ્ત અનુષ્ઠાનમાં તે શ્રેષ્ઠ છે તેથી તેનું નામ “મતી” મહતી છે (૧૫) સર્વજ્ઞ પ્રતિપાદિત ધર્મની પ્રાપ્તિરૂપ હેવાથી તેનું નામ “વાણીબધિ છે. (૧૬) પરદુઃખેની અવધિકા હોવાથી એટલે કે પારકાનાં દુઃખે બતાવનારી હોવાથી તેનું નામ “યુદ્ધી” બુદ્ધિ છે (૧૭) મરતાં જેને તેના પ્રભાવથી અભયની પ્રાપ્તિ થાય છે, તેથી તેનું નામ “પિ ધતિ છે. અથવા પ્રતિ શબ્દનો અર્થ ચિત્તની દઢતા છે. તે અહિંસાથી ચિત્તમાં દઢતા ઉત્પન્ન થાય છે તે વાત નિર્વિવાદ છે. (૧૮) આનંદની જનક હોવાથી તેનું નામ “સમિટ્ટી” સમૃદ્ધિ છે. (૧૯) લક્ષ્મીના કારણરૂપ હોવાથી તેનું નામ “દ્ધિી” અદ્ધિ છે. (૨૦) તેના પ્રભાવથી તીર્થકર આદિ પુણ્યપ્રકૃતિને જીવોને બંધ થાય છે તેથી તેનું નામ “ભવી ” (૨૧) તેનાં આચર. થી મોક્ષ પ્રાપ્ત કરેલ જીવોની સ્થિતિ આદિ અનંત થાય છે, તેથી તેનું નામ “કિ સ્થિતિ છે (૨૨) પુણ્યની પુષ્ટિનું તે કારણ હોવાથી તેનું નામ પુદ્દી” પુષ્ટિ છે. (૨૩) તેની કૃપાથી જીવોને સ્વર્ગ અને મોક્ષનાં સુખ પ્રાપ્ત થાય છે, તેથી તે સુખની પ્રાપ્તિથી તેઓ ત્યાં આનંદ કરે છે. તે કારણે તેનું નામ “મંા” છે (૨૪) તે જીવનું કલ્યાણ કરાવે છે. તેથી તેનું નામ માં” ભદ્દા છે. (૨૫) પાપમળની તેનાથી વિશુદ્ધિ થાય છે, તેથી તેનું નામ “વિયુદ્ધીવિશુદ્ધિ છે. (૨૬) કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ લબ્ધિઓ તેના પ્રભાવથી જ જીવોને પ્રાપ્ત થાય છે, તેથી તેનું નામ “શ્રી” લબ્ધિ છે. (૨૭) “વિસિ લિદો ” અહિંસા જ પ્રધાન દર્શન છે તેથી તેનું નામ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૨૮ Page #245 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ દષ્ટિ છે. કહ્યું પણ છે – " किं तया पठितया, पदकोटथा पलालभूतया । यत्र यत् न ज्ञातं, परस्य पीडा न कर्तव्या ॥ १ ॥ કેટિ પદે વાળાં અનેક શાસ્ત્રોને અભ્યાસ કરવા છતાં પણ જે જીવને એટલું પણ જ્ઞાન ન પ્રાપ્ત થાય કે બીજા પ્રાણીઓને પકડવા જોઈએ નહીં, તે તેનાં અધ્યયનથી શું લાભ ? ૧ દયાના ઉપદેશ વિનાનાં શાસ્ત્રો પલાલ જેવાં નિઃસાર છે. (૨૮) મોક્ષ પ્રાપ્ત કરાવનાર હોવાથી તેનું નામ “છકલ્યાણ છે. (૨૯) તેના વડે પાપો ક્ષય થાય છે તેથી તે “ ” મંગળરૂપ છે. (૩૦) હર્ષની જનક હોવાથી તે “મોમ પ્રદરૂપ છે. (૩૧) સકળ સંપત્તિઓના કારણરૂપ હેવાથી તેનું નામ “વિમૂ” વિભૂતિ છે. (૩૨) ૪ ” જીવોની રક્ષા કરવાને તેને સ્વભાવ હેવાથી તેનું નામ રક્ષા છે. (૩૩) તેની આરાધના કરતાં કરતાં જ જીવ સિદ્ધોના આવાસમાં સિદ્ધિગતિ નામના સ્થાનમાં નિવાસ કરવા લાગે છે તેથી તેનું નામ “ સિદ્ધાવાનો” સિદ્ધાવાસ છે. (૩૪) “ભળાસંવોકર્મોના આગમન દ્વારની તે નિરોધક છે, તેથી તેનું નામ અનાસવ છે. (૩૫) “વર્જીન ટાળ” કેવળજ્ઞાની તેને આશ્રચ છે તેથી તેનું નામ કેવળીસ્થાન છે એટલે કે જે અહિંસક હોય છે તેને જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. (૩૬) અહિંસક જીવને કઈ પણ સ્થળેથી કઈ પણ પ્રકારના ઉપદ્રવ થઈ શક્તા નથી. તેથી ઉપદ્રવ રહિત હોવાથી તેનું નામ “સિવ” શિવ છે. (૩૭) સમ્યક્ પ્રવૃત્તિને સમિતિ કહે છે. આ અહિંસા સમિતિરૂપ હોય છે તેથી તેને જિ” સમિતિ કહે છે. (૩૮) શીલ-સમાધિના તે કારણરૂપ હોય છે તેથી તેનું નામ “સી” શીલ છે. (૩૯) “સંગમોત્ત” સંયમ-હિંસાથી નિવૃત્ત થવા રૂપ સંયમની તે સાધક છે, તેથી તેનું નામ સંયમ છે. (૪૦) શીલ સદાચાર અથવા બ્રહ્મચર્યનું તે સ્થાન છે તેથી તેનું નામ “રીઢા” શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૨૯ Page #246 -------------------------------------------------------------------------- ________________ શીસંગ્રહ છે. (૪૧) કર્મના આગમન રૂપ કારણોને તે નિરોધ કરી નાખે છે. તેથી તેનું નામ “સંત” સંવર છે. (૨) તેને આચરવાથી જીવોની અશુભ પ્રવૃત્તિ અટકી જાય છે તેથી તેનું નામ “ગુત્તિ” ગુપ્તિ છે. (૪૩) તે આત્માનું વિશિષ્ટ પ્રકારનું એક પરિણામ છે, તેથી તેનું નામ “વવસામો” વ્યવસાયવિ. અવસાય-અધ્યવસાય છે. (૪૪) તે દ્રવ્ય અને ભાવ, એ બન્નેની ઉન્નતિ કરનારી છે તેથી તેનું નામ “ગુણોય” તરછૂચ છે. (૪૫) તેના સેવનથી જીવોને સ્વર્ગ આદિ સદ્દગતિની પ્રાપ્તિ થાય છે, તેથી તેનું નામ “sum” યજ્ઞ છે. (૪૬) સઘળા સદ્ગુણોનું તેજ એક આશ્રયસ્થાન છે, તેથી તેનું નામ “કાચતi ” આયતન છે (૪૭) તે નિરવદ્ય અનુષ્ઠાનરૂપ છે. તેથી તેનું નામ “ના” યત્ન છે. (૪૮) તેમાં પ્રમાદ–અસાવધાનતાનો પરિત્યાગ થઈ જાય છે, તેથી તેનું નામ “qમાગો” અપ્રમાદ છે. (૪૯) પર પ્રાણીઓને તે તૃતિના કારણરૂપ હોય છે, તેથી તેનું નામ “સાગ” આશ્વાસ છે. (૫૦) પ્રાણીઓમાં તે પ્રતીતિ ઉત્પન્ન કરે છે તેથી તેનું નામ “પા” વિશ્વાસ છે. અથવા પ્રાણીઓનાં પ્રાણેનાં વિરૂદ્ધનું આચરણ તેમાં થતું નથી, તેથી પણ તેનું નામ વિશ્વાસ છે. (૫૧) પ્રાણીઓને તે ભય રહિત કરે તેથી નિર્ભર યતાને માટે કારણભૂત હોવાથી તેનું નામ “મા” છે. (૫૨) બીજા જીવની મા-ધન-લક્ષ્મી અને પ્રાણરૂપ લક્ષમીને તેમાં ઘાત થતું નથી, તેથી તેનું નામ “અજાઘા” ૩૪HIધાર છે. “મા” શબ્દને અર્થ લક્ષ્મી થાય છે- ધનરૂપ લક્ષ્મી અને પ્રાણરૂપ લક્ષ્મી, એ રીતે તેના બે પ્રકાર પડે છે. અહિંસાને એ બંનેનું સરક્ષણ થાય છે તે વાત પ્રત્યક્ષ છે. (૫૩) તે અહિંસા પવિત્ર વસ્તુઓ કરતાં પણ વધારે પવિત્ર છે, તેથી તેનું નામ “રોવવા” વોક્ષા છે. (૫૪) તેનાથી આત્મા ઉપર જામેલો અનાદિકાળને મેલ-વિભાવ પરિણતિ દૂર થઈ જાય છે, તેથી આત્મા પિતાનાં નિર્મળ સ્વરૂપમાં મગ્ન થઈ જાય છે. તે કારણે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૩૦ Page #247 -------------------------------------------------------------------------- ________________ 66 (6 ,, 16 આત્માની નિળતા માટે કારણભૂત હોવાથી તે અહિંસાનું નામ પવિત્તા ” પવિત્રતા છે. (૫૫) ભાવ શુચિતાના કારણરૂપ હાવાથી તેનુ सुई " शुचि છે. (૫૬) આ અહિંસામાં પ્રાણીઓના પ્રાણનું ઉપમન થતું નથી તેથી તે ભાવપૂજારૂપ હોવાથી તેનું નામ पूया પૂજા ભાવપૂજા છે. (૫૭) જે તેની આરાધના કરે છે તેએ મિથ્યાત્વ, અવિરતિ આદિ મળેાથી રહિત થઈ જાય છે, તેથી તેનુ નામ નિમરુ ” વિમા છે. (૫૮) આ અહિંસા કેવળ જ્ઞાન રૂપ જ્યેતિસ્વરૂપ હોવાથી “ प्रभासाय ” એક પ્રકાશરૂપ છે, તેથી તેનુ નામ પ્રમાલ છે, (૫૯) તેના પ્રાદુર્ભાવ થતાં જ આત્મામાંથી ધીરે ધીરે સઘળા કાંના અભાવ થઇ જાય છે, તેથી તેનું નામ નિમ્મહતા ?” નિમરુતા છે. (१०) ' एवमादीणि नियगुणनिम्म्याइ पज्जवनामाणि होति अहिंसाए भगवईए આ પ્રમાણે આ અહિંસા ભગવતીના ગુણ પ્રમાણે સાઠે નામ છે. તે નામેા આ અહિંસા ભગવતીના પર્યાયવાચી-તે તે ધમની અપેક્ષાએ શબ્દ છે સૂરા અહિંસા કે મહાત્મ્ય કા નિરૂપણ હવે સૂત્રકાર આ અહિંસાનું મહાત્મ્ય દર્શાવે છે(( एसा ” જિનશાસનમાં પ્રસિદ્ધ તે ,, સૉમવરૂં ” ઇત્યાદિ. સા મળવર્ફે ' અહિંસા ભગવતી, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર '' ઃઃ "L जा सा ” જે “ મિયાન વિત્ર સરળ ” ભયભીત અનેલ પ્રાણીએની રક્ષા કરવાને માટે ઘર સમાન છે, “ વર્ણીનું વિત્ર ગમન કરવામાં આકાશ આધારભૂત થાય છે, એજ પ્રમાણે સમસ્ત ધર્મોને માટે આધારભૂત આ અહિંસા જ છે, “ ત્તિસિયાળ વિષે સદ્ધિ ” જેમ તર નં ’ તથા જેમ પક્ષીઆને r ૨૩૧ Page #248 -------------------------------------------------------------------------- ________________ સ્થાઓની પ્રાણુરક્ષા માટે પાણી સાધનરૂપ બને છે, એ જ પ્રમાણે આ અહિંસા પણ પ્રાણીઓના પ્રાણ બચાવવાનું એક સાધન છે. “રઘુફિયાdi બસ ” અન્ન જ પ્રાણ છે” તે કથન પ્રમાણે જેમ સુધાથી પીડાતા પ્રાણીઓ માટે ભેજન જ એક માત્ર આધાર હોય છે એ જ પ્રમાણે આ અહિંસા પણ જનું રક્ષણ કરવાનું એક સર્વોત્તમ સાધન છે “સમુદ્રમને પોય વળ” સમુદ્રની વચ્ચે જેમ નૌકા પ્રાણીઓનું રક્ષણ કરે છે તેમ સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓની રક્ષા કરવાને માટે આ અહિંસા જ મજબૂત નૌકા જેવી છે. “જકgવાળ કામ ચતુષ્પદ-જાનવરેને માટે જેમ ગોષ્ઠ (વાડા) વિશ્રામસ્થાન હોય છે એ જ પ્રમાણે આ ભગવતી અહિસા પણ સમસ્ત પ્રાણીઓને માટે સર્વોત્તમ વિશ્રામસ્થાન છે. “ટુક્રિયાળ ૨ બો િવરું ? રેગીને જેમ ઔષધિને સહારે હોય છે તેમ કરેગગ્રસ્ત ભવ્ય જીને માટે અહિંસા જ એક મોટાં ઔષધરૂપ છે. “લીમ વર0 માં ” જેમ જંગલની વચ્ચે સાર્થ–સમુદાયની સાથે જવાનું સુખકારી હોય છે તે જ પ્રમાણે મોક્ષ માર્ગે પ્રયાણ કરતા મનુષ્યોને માટે અહિંસા સાથેની ગરજ સારે છે. વધારે શું કહું ! “દત્તો” પૂર્વ કથિત ઉપમાને કરતાં પણ “વિસિત્તવિચા” અહિંસા અધિકતર છે કારણ કે “ના ના હિંફા” આ જે અહિંસા છે તે “ gવીરસ્ટા --વળષ્ણરૂ –વીર -રિચ–ગસ્ટચર- વર – તd – થાવર સવમૂ– હેમા ” પૃથિવી, જલ, અગ્નિ. વાયુ, વનસ્પતિ, બીજ, હરિત, જલચર, થલચર, ખચર, ત્રસ, અને સ્થાવર તે બધા ભૂતની પૃથિવ્યાદિ છે કાયના જીવોની કલ્યાણકારી–રક્ષા કરનારી છે. ભાવાર્થઆ ભગવતી અહિંસાની આગળ સંસારના સઘળા વિશિષ્ટ જડ પદાર્થો તુચ્છ છે કારણ કે તેમનાથી યથાર્થ રીતે જીવોની રક્ષા થતી નથી જે યથાર્થ રીતે જીવોની રક્ષા કરનારી-અભયપ્રદાન કરનારી કઈ પણ સર્વોત્તમ વસ્તુ હોય તે તે એક માત્ર અહિંસા જ છે. જે સૂ-૩ છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૩૨ Page #249 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ધારણ કરને વાલે મહાપુરૂષ કે સ્વરૂપ કા નિરૂપણ હવે સૂત્રકાર જે મહાપુરુષોએ આ ભગવતી અહિંસાની પ્રાપ્તિ તથા સેવા કરી છે તે મહાપુરુષનાં નામ પ્રગટ કરે છે-“ઘા માવ” ઈત્યાદિ ટીકાર્થ-“gણા મલાવ હિંસા” આ પૂર્વોક્ત ભગવતી અહિંસા–સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત અહિંસા જ સાચી અહિંસા છે, સર્વજ્ઞ સિવાયના બીજા છદ્મસ્થ જીવો દ્વારા કથિત અહિંસા સાચી અહિંસા નથી. આ રીતે “ના” જિનસિદ્ધાંત જે અહિંસા છે “ના” તે “ રિમિચનાનસ,ધરેટિં” અપરિમિત-અનંતજ્ઞાન અને દર્શનના ધારક “સીસ્ટવિયતવસંમના હિં” શીલરૂપગુણ, વિનય અને તપનું જાતે આચરણ કરનારા અને બીજાને તેનું આચરણ કરાવનારા “તિથહં” તીર્થંકર-ચતુર્વિધ સંઘનું નેતૃત્વ કરનારા “સંવષTીવવદજી ëિ» જગતના સમસ્ત જીવો પ્રત્યે વાત્સલ્યભાવ રાખનારા અને “ તિમgિ” તીર્થકર નામકર્મ જગપૂજ્ય હોવાને કારણે ત્રણે લેક દ્વારા પૂજાનારા, એવા “ કિવંર્દિ” જિનચંદ્રોએ સામાન્ય જિનેની અંદર ચંદ્રમા સમાન તીર્થકર મહાપ્રભુએ આ ભગવતી અહિંસાને પૂર્વોક્ત રીતે “સુ વિજ્ઞા” પિતાના કેવલાલકથી કારણ સ્વરૂપે, અને કાર્યની અપેક્ષાએ સારી રીતે દેખી છે-નિશ્ચિત કરી છે. તેમણે તેના બાહા અને અભ્યન્તર કારણ ગુરૂપદેશ, કર્મક્ષ પશમ આદિ બતાવેલ છે. તેનું સ્વરૂપ-પ્રયત્ત ગથી જે પ્રાણ હરનાર હિંસાનું સ્વરૂપ છે તેના કરતાં ઉલટું સ્વરૂપ પ્રગટ કરેલ છે. તથા સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિ થવી તે તેનું કાર્ય કહેલા છે. “સોદિગિળે હિં જિઇMાયા ?? વિશિષ્ટ અવધિજ્ઞાનીઓ દ્વારા તે ભગવતી અહિંસા ભેદ, પ્રભેદ સહિત સમજવામાં આવેલ છે. તથા “ગુમહિં વિવિદા ” જુમતિ મનઃ પર્યયજ્ઞાનીઓ દ્વારા તે પત્યક્ષ રૂપે જોવામાં આવેલ છે. જે વિષયને સામાન્ય રીતે જાણે છે તે જુમતિ મનઃ પર્યાય છે. અહીં એવી શંકા ન કરવી જોઈએ કે “જે બાજુમતિ સામાન્યગ્રાહી છે તે તે દર્શન” જ ગણાય. તેને જ્ઞાન કેમ કહ્યું? કારણ કે તે સામાન્યગ્રાહી છે” તેને ભાવાર્થ એટલે જ છે કે તે વિશેષને જાણે છે પણ વિપુલમતિ જેટલા વિશેષને જાણતા નથી. “તૃતીયાકુબૂર” એટલે કે અઢી આંગળ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૩૩ Page #250 -------------------------------------------------------------------------- ________________ ઓછા મનુષ્યક્ષેત્રમાં રહેલ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનાં મનોદ્રવ્યોને તે ત્રાજીમતિ સાક્ષાત જાણે છે. મનઃ પર્યાયજ્ઞાનને આ એક ભેદ છે. “ વિષઢમહૈિં રિવિઝા?? મન:પર્યવ જ્ઞાનનો બીજો ભેદ વિપુલમતિ છે આ વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનવાળા પદાર્થોને જુમતિના કરતા વધારે વિશુદ્ધ રૂપે જાણે છે. કારણ કે મતિપર્યાય શતોપેત હોય છે, તથા કલ્પનીય ઘટાદિ વસ્તુઓમાં સૂક્ષ્મતર આદિ રૂપે વર્તમાન ધર્મોને જાણે છે. એવા તે વિપુલમતિ મન:પર્યયજ્ઞાનીઓ દ્વારા આ ભગવતી અહિંસા ઋજુમતિના કરતાં અધિક અને વિશેષ રૂપે વિદિત -જ્ઞાત-દષ્ટ થઈ છે. તથા “ gaધરે હું અધીયા ” ઉત્પાદપૂર્વક અગ્રાયણી પૂર્વ, વીર્યપ્રવાદ આદિ ચૌદ પૂર્વના ધારક મહાત્માઓએ-શ્રુતજ્ઞાનીઓએ–શ્રતમાં ગૂંથાયેલ આ ભગવતી અહિંસાનું અધ્યયન કર્યું છે, “રેવી વેરૂUIT” વિજિયલબ્ધિધારી મુનિજનેએ તેનું આજન્મ પાલન કર્યું છે. “ fમળવોfહાર્દ સુવાળી, માપવાળીë વરાળો હું ” ઈન્દ્રિય અને નઈ. ન્દ્રિય વડે ઉત્પન્ન થયેલ જે જ્ઞાન છે તેનું નામ આભિનિબોધક જ્ઞાન છે “મિ અને “નિ (” એ બંને ઉપસર્ગો એ પ્રગટ કરે છે કે તે જ્ઞાન સન્મુખ રાખેલ નિયમિત ક્ષેત્રવત પદાર્થને જ જાણી શકે છે. તે અભિનિબાધિક જ્ઞાનીઓ દ્વારા, મતિજ્ઞાનધારીઓ દ્વારા. તથા આચારાંગ આદિ સૂત્રોના જાણકાર દ્વારા તથા મન:પર્યવ જ્ઞાનીઓ દ્વારા–મનવાળાં-સંજ્ઞી પ્રાણ—કઈ પણ વસ્તુનું મન વડે ચિન્તવન કરે છે. ચિન્તવનને વખતે જેનું ચિન્તવન કરવામાં આવે છે તે વસ્તુના ભેદ પ્રમાણે ચિન્તનકાર્યમાં પ્રવૃત્ત થયેલ મન જુદી જુદી આકૃતિયોને ધારણ કરતું રહે છે, તે આકૃતિ જ મનની પર્યાયે છે. અને તે માનસિક આકૃતિને પ્રત્યક્ષ જાણનાર જ્ઞાન મન:પર્યય જ્ઞાન છે, તે મનઃ પર્યય જ્ઞાનને ધારણ કરનાર મુનિઓ દ્વારા, તથા કેવળજ્ઞાનીઓ દ્વારા–અસહાય, એક. અનત, પરિપૂર્ણ તે “કેવલ” શબ્દના અર્થો છે, એવું જે જ્ઞાન છે તેને કેવળ જ્ઞાની કહે છે. એવાં કેવળજ્ઞાની આત્માઓ દ્વારા “સમજુવિના ” સેવાયેલી છે એવો સંબંધ આગળના વાક્ય સાથે જોડી લેવાને છે. તથા આદિपत्तेहि, खेलोसहिपत्तेहिं, जल्लोसहिपत्तेहि. विप्पोसहिपत्तेहि, सव्वोसहिपत्तेहि, बीयદ્વિહિં, વણોદ્રવૃદ્ધિદું, પાછુસાર હિં, સંમોહેં ” આમશૌષધિલબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ગઈ છે. જલ્લૌષધિલબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ગઈ છે, વિપડે. ષધિલબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ગઈ છે, તથા બીજબુદ્ધિ લબ્ધિ-બીજના સમાન બુદ્ધિવાળી લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ગઈ છે. કેષ્ઠબુદ્ધિ લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ગઈ છે. પદાનુસારી લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ગઈ છે, સંભિન્નશ્રોતસ લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ચુકી છે, તેઓ વડે (અહિંસા સેવાયેલ છે. તથા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૩૪ Page #251 -------------------------------------------------------------------------- ________________ (( 66 66 * : 66 ,, સુરેન્દ્” આચારાંગ આદિ સૂત્રના જે ધારક છે તેમના દ્વારા તે સેવા ચેલ છે, તથા મળત્તિનુિં, વયવૃદ્ધિદ્ઘિ, જાયવહિતિ.” જે મનેાખળવાળા છે, વાગ્મળ વાળા છે, અને કાયબળવાળા છે તેમના દ્વારા તે સેવાયેલ છે, તથા નાવજિહિં, વૃંતળવહિÍä, તિષ્ટિતૢ ” મત્યાદિક જ્ઞાન વડે જે અલિષ્ઠ છે, જે દર્શનખળયુક્ત તથા ચારિત્રખળયુક્ત છે તેમના વડે તે સેવાયેલ છે, તથા વીરાસનેહિં, મઢુત્રાસવેદ્ધિ, સવિયાસવે, બટ્વીળમફાળસિદ્ધિ ' ક્ષીરાજીવ લબ્ધિધારી, મધ્યાઅવલબ્ધિધારી, સર્પિાસવલબ્ધિધારી. અક્ષીણમહાનસઋદ્ધિધારી દ્વારા જે સેવાયેલ છે, તથા વાળેનૢિ વિજ્ઞાનૢિ '' ચરણઋદ્ધિ ધારી રાહિણીપ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાના ધારક દ્વારા જે સેવાયેલ છે, તથા चउत्थभ. त्तिएहि, छट्टभत्तएहिं, अट्ठमभत्तिएहिं दसमभत्तिएहिं एवं दुवालस - चउदस - सोलस -ગદ્ધમાસ-માસ-ટ્રોમાસ-તિમાલ-૨'માલ-પંચમાસ-અમ્માત મત્તિર્ષિં ચતુર્થ - ભક્તિ-જે એક ઉપવાસ કરનાર છે, ષભક્તિક–જે એ ઉપવાસ કરનાર છે, અઠ્ઠમભક્તિક-ત્રણ ઉપવાસ કરનારા, દસમભક્તિક-ચાર ઉપવાસ કરનારા, એજ પ્રમાણે દ્વાદશ-પાંચ ઉપવાસ, ચતુર્દશ-છે ઉપવાસ, ઘેાડશ–સાત ઉપવાસ, અને અમાસ, માસ, એ માસ, ત્રણ માસ, ચાર માસ, પાંચ માસ, અને પન્નાસુમત્તિ-છ માસના ઉપવાસ કરનારા દ્વારા તે સેવાયેલ છે. તથા ૮ વિત્તચરä, Í નિશ્ર્વિતચરË, બંતચરણËિ, "તરŕË, હૃચરણ, સમુદ્દાચવાદું, નિષ્ઠાદ્ધિ, મોળવરદ્ ” જે ઉક્ષિપ્તચરક છે, જે નિક્ષિપ્તચરક છે, જે અંતચરક છે, ને પ્રાન્તચરક છે, જે રૂક્ષચરક છે, જે સમુદ્દાનચરક છે, > અન્નગ્લાયક છે, જે મૌનચરક છે. તેના દ્વારા તે સેવાયેલ છે. તથા ધ્વસकथिएहि, तज्जा संसदृ कप्पिएहिं, उवनिहिएहि, सुद्धेसणणिएहि, संखादत्तिएहिं दिट्ठलाभिएहि, अलाभे एहि, पुट्ठालाभिएहि, आयंबि लिएहिं पुरिमट्ठिएहिं ' સ સૃષ્ટ કલ્પિક છે, તજાત સંસૃષ્ટ કલ્પિક છે, ઉપનિહિતક છે, શુદ્ધષણિક સંખ્યાદન્તિક છે, દૃષ્ટિલાભિક છે, અદૃષ્ટલાભિક છે, પૃષ્ટલા–ભિક છે, આચામામ્લ વ્રત યુક્ત છે, પૂર્વાદ્ધિક છે, તેમના દ્વારા આ અહિંસા પાળવામાં આવે છે તથા જ્ઞાનનિર્વાહૈં, નિષિદ્િ, મિત્રપિંયત્રાìä, પરિમિવિદ્યાદું, જંતા હિં, 3 64 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૩૫ Page #252 -------------------------------------------------------------------------- ________________ पंताहारेहिं, अरसाहारे हिं, विरसाहारेहिं, लूहाहारेहि, तुच्छाहारेहिं, अंतजीविहिं, पंतजीविहि, लूहजीविहि, तुच्छजीविहि, उवसंतजीविहि, पसत्थजीविहि विवित्तનહિં , વીરમદુસદિggf, His Hસાસરું ” જે એકાઊનિક છે, વિકૃતિ પ્રત્યાખ્યાનશીલ છે, ભિન્નપિંડ પાતિક છે, પરિમિતપિંડ પાતિક છે, અન્તહાર વાળા છે, પ્રાન્તાહાર વાળા છે, અરસાહારવાળા છે. વિરસાહાર વાળા છે, રૂક્ષ આહાર કરનારા છે, તુચ્છ આહાર કરવા વાળા છે, અન્તજીવી છે, પ્રાન્તજીવી છે, રૂક્ષજીવી છે, તુચ્છજીવી છે, ઉપશાન્તજીવી છે, પ્રશાન્તજીવી છે, વિવિક્તઆવી છે. અક્ષર મધુ સર્પિષ્ક છે અમધમાંસાશિક છે, તેમણે તેનું સેવન કર્યું છે. તથા જે “ટાભાર્દૂિ, હિમાફwહું, હા sgp, વરાળિafé, sauf, डंडाइएहिं, लगणुसाईएहिं, एगपासगेहिं, आयावएहि, अप्पावडेहिं, अणिमएहिं अंकडु gré, યુવેયરોમન, સરવInયપરિવવિMમુહિં સમજુવિન્ના” સ્થાનાતિગ છે, પ્રતિમાસ્થાયિક છે, સ્થાનકુટિક છે, વીરાસનિક છે, નિષધિક છે, છે, દંડાયતિક છે, લગુંડશાયિક છે, એક પાર્ધક છે, અતાપક છે, અપ્રાવૃત્ત છે, અનિષ્ઠીવક છે, અક ડૂયક છે, વૃતકેશશ્મશ્ર નખવાળા છે, તથા સર્વગાત્ર પ્રતિકર્મ વિમુક્ત છે, એવા તે આભિનિબેધિક જ્ઞાનીઓથી શરૂ કરીને સર્વગાત્ર પ્રતિકર્મ વિમુક્ત સુધીના અનેક મહાપુરુષે દ્વારા ભગવતી અહિંસાનું સેવન થયું છે. “અવધિ” વગેરેને અર્થ નીચે પ્રમાણે છે – * તપસ્યાના પ્રભાવથી મુનિજનેને એવી લબ્ધિ પ્રાપ્ત થાય છે કે જેના પ્રભાવથી તેઓના શરીરને સ્પર્શી જ સમસ્ત રોગોને નાશ કરે છે આ લબ્ધિવાળા જે મુનિ હોય છે તેમને “જમવધિ બાત” મુનિ કહેવાય છે. એ જ પ્રમાણે તપશ્ચર્યાના પ્રભાવથી “ઢેડHૌષધિદિધ” પ્રાપ્ત થાય છે. આ લબ્ધિથી મુનિજનેનું શ્લેષ્મા જ ઔષધિનું કામ કરે છે. શરીરમાંથી ઉત્પન્ન થયેલ મેલને “નg” કહે છે, જેમનો મેલ જ ઔષધિની ગરજ સારે છે તેઓ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૩૬ Page #253 -------------------------------------------------------------------------- ________________ “જલ્લૌષધિ પ્રાપ્ત ” મુનિવર કહેવાય છે. મોઢામાંથી નીકળતા શૂકનાં નાનાં નાનાં બિંદુઓને “fag” કહે છે. તપસ્યાના પ્રભાવથી જેમના મુખના એ બિન્દુએ રેગોને નાશ કરી નાખે છે તેવા મુનિવરેને “વિવુૌષધિ પ્રાપ્ત ” કહે છે. મુનિજનેની વિશિષ્ટ તપસ્યાના આચરણથી, કાન, મુખ, નાક, જીભ અને આંખે એ બધી ઈન્દ્રિયને મેલ ઔષધિ જેવું કામ આપે છે. આ લબ્ધિને વિધિ” કહે છે. આ લબ્ધિ જે મુનિવરોને પ્રાપ્ત થાય છે તેમનું નામ “સર્વોષધિલબ્ધિપ્રાપ્ત” છે. જેમ બીજમાંથી વિશાળકાય વૃક્ષ ઉત્પન્ન થાય છે, એ જ પ્રકારે જે એક પદ વાળી બુદ્ધિથી મુનિજનોને વિવિધ અને બંધ થાય છે, તેનું નામ “વિઝયુદ્ધ છે. તે બુદ્ધિ પણ વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી જ્ઞાનાવરણીય કર્મને વિશિષ્ટ ક્ષપશમથી મુનિજને પ્રાપ્ત કરે છે તેનું તાત્પર્ય એવું છે કે-જેવું એ લબ્ધિના ધારક મુનિવરને “કરવા ચોદવ્યયુકત સંત” “તરવાથસૂત્ર ૨૯ મું સૂત્ર” આ સૂત્રને બંધ થઈ ગયે, એવાં પદને અર્થ કહે છે, બીજભૂત આ એક જ અર્થપદને બોધ થતાં તેઓ પિતાની બુદ્ધિના પ્રભાવથી વળી બીજાં વિશેષ અર્થને પણ બંધ કરી લીધા કરે છે. જેમ કચ્છ-કાઠીમાં નાખેલું અનાજ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે તેમ પ્રાપ્ત થયેલી આ લબ્ધિના પ્રભાવથી અવગતસૂત્ર અને અર્થ તે બને ઘણા સમય સુધી મુનિજનોને ધારણા રૂપે સ્થિર રહે છે–તેમને તે ભૂલતું નથી. આ બુદ્ધિ જે મુનિજનોને પ્રાપ્ત થાય છે તેઓ કોષ્ટબુદ્ધિના ધારક મુનિવરે છે. સૂત્રના અવયવરૂપ એક જ પદ ઉપલબ્ધ થતાં જેઓ સેંકડો પદેનું અનુસરણ કરી લે છે, તેવા મુનિજનોને પદાનુસારીલબ્ધિના ધારક કહેવાય છે. જે લબ્ધિના પ્રભાવથી કઈ એક જ ઈન્દ્રિય વડે મુનિજન સર્વેન્દ્રિયગમ્ય વિષયને જાણી લે છે તે લબ્ધિનું નામ સંમિત્રોત છે. આ લબ્ધિ જે મુનિજનને પ્રાપ્ત થાય છે તે મુનિજન સંમિત્રોના કહેવાય છે, આચારાંગ આદિ સૂત્રોનું પઠન કરનારા જે મુનિજન હોય છે તેમને મૃતપર કહે છે. અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગો નડવા છતાં પણ જે મુનિજનેનું મન ધર્મમાંથી તલભાર પણ વિચલિત થતું નથી તેમને મનોવસ્ત્ર કહે જે મુનિજને દુર્વાદીઓ દ્વારા પ્રરૂપિત મિથ્યા પ્રરૂપણાઓનું ખંડન કરવાને સમર્થ થાય છે તે મુનિવરોને વયોવૃષ્ટિ કહે છે. જે મુનિજનો આકરામાં આકરા પરીષહ અને ઉપસર્ગોને સહન કરવાને શક્તિમાન હોય છે તેઓ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૩૭ Page #254 -------------------------------------------------------------------------- ________________ જાયવસ્ટિવ કહેવાય છે મત્યાદિ જ્ઞાનથી જેનું આત્મબળ વૃદ્ધિ પામ્યું હોય છે તેમને સારવત્તિ કહે છે, નિઃશંતિ આદિ અંગે વડે યુક્ત જેમનું તત્ત્વશ્રદ્ધાનરૂપ દર્શન હોય છે અને એ દર્શનથી જેમને આત્મા બળવાન બનેલા હોય છે તેવા મુનિવરોને નવજા કહે છે. છકાયના છાનું રક્ષણ કરવું તે સંયમ કહેવાય છે તે સંયમરૂપ ચારિત્રના બળથી જેમને આત્મા બળવાન હેય છે તેમને ચારિત્ર કહે છે જેમના મુખમાંથી નીકળેલ વચન સાંભળતાં જ મન અને શરીરને સુખ થાય છે તેમને ક્ષીરાસંવરિષ ધારી મુનિ કહેવાય છે. સાકર વગેરે મિષ્ટ દ્રવ્ય કરતાં પણ વધારે મિષ્ટ મધ હોય છે મધ જેવાં મીઠાં વચન જે બોલે છે તેવા મુનિજનેને મદવાસવધિ ધારક કહેવાય છે. સપિરાસ્ત્રવલબ્ધિના પ્રભાવથી મુનિજનેનાં વચન અત્યંત સુરભિવાળા તથા સ્નિગ્ધ ઘીના જેવાં શ્રોતાજનેને લાગે છે મારા શબ્દનો અર્થ ભેજન બનાવવાનું સ્થાન છે, તેનું આશ્રિત હોવાથી ભજનને પણ મહાનસ કહે છે. જે મુનિજનેને આ ક્ષણમાનસ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે તેમના અસાધારણ અન્તરાયના ક્ષયોપશમથી સહેજ પણ પાત્રમાં પડેલું અન્ન ગીતમાદિ ઋષિયોની જેમ એક લાખ વ્યક્તિઓને આપી દેવાં છતાં પણ જ્યાં સુધી તેઓ પિતે ખાઈ લેતાં નથી ત્યાં સુધી પૂરું થતું નથી. તેને ભાવાર્થ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૩૮ Page #255 -------------------------------------------------------------------------- ________________ ** "" તે એ છે કે આ લબ્ધિધારી મુનિવરોનાં પાત્રમાં પડેલ અન્ન, તેમાંથી લાખા મુનિજને આહાર લે તે પણ જ્યાં સુધી તે લબ્ધિધારી મુનિ પોતે જ તે ખાઇ જતા નથી ત્યાં સુધી તે સમાપ્ત થતું નથી. આ પ્રમાણે તેના દાતાને વિષે પણ સમજી લેવું આ લબ્ધિ ગૌતમાદ્વિ ઋષિજનાને પ્રાપ્ત થયેલ હતી. “ ચરણધિ” એવા પ્રકારની લબ્ધિ છે કે જેના પ્રભાવથી મુનિજના આકાશમાં અવર જવર કરી શકે છે, જળ-ગમન-તે ગમન– તે જેમનું હાય છે તેમને ચારળ કહે છે. આ લબ્ધિધારી બે પ્રકારના મુનિજન છે (૧) વિચારરળ (૨) નવાપરા જેમને વિદ્યાના પ્રભાવથી આકાશમાં ગમનાગમતરૂપ લબ્ધિ પ્રાપ્ત થાય છે તેએ “વિદ્યાચારણુ ” મુનિજન કહેવાય છે. આ લબ્ધિ નિર'તર છડે, છઠ્ઠની તપસ્યા કરનાર મુનિજનાને પ્રાપ્ત થાય છે. તથા જે મુનિયા ચારિત્રરૂપ તપ વિશેષના પ્રભાવથી એવી લબ્ધિયુક્ત થઈ જાય છે કે જંઘા પર હાથ મૂકતા જ આકાશમાં ઉડી જાય છે, એ લબ્ધિનું નામ ગંધાગાળ છે. નિરન્તર આઝમ. અક્રમની તપસ્યા કરનાર મુનિજનેને આ લબ્ધિ પ્રાપ્ત થાય છે તેઓમાં જેઓ વિદ્યાચારણ મુનિજન છે તેએ તેના પ્રભાવથી જ બુદ્ધીપની અપેક્ષાએ આઠમે જે નંદીશ્વર નામના દ્વીપ છે ત્યાં સુધી જઇ આવી શકે છે, તથા જે જઘાચરણ મુનિજને છે તેઓ તેરમા રુચકવર નામના દ્વીપ છે ત્યાં સુધી જઇ આવે શકે છે. વિદ્યાચારણ પહેલાં ઉડ્ડયનમાં માનુષાત્તર પવ ત સુધી ચાલ્યા જાય છે, બીજા ઉડ્ડનમાં નંદીશ્વર દ્વીપ સુધી જાય છે પછી જ્યારે તેઓ ત્યાંથી પાછા ફરે છે ત્યારે એક જ ઉડ્ડયનમાં પેાતાના સ્થાને આવી જાય કરે તથા મેરુ જતાં તે પહેલા ઉડ્ડયનમાં નંદનવન સુધી જાય છે. અને બીજા ઉડ્ડયને પંડક વન સુધી જાય છે. પછી જ્યારે તેઓ ત્યાંથી પાછા આવે છે. ત્યારે એક જ ઉડ્ડયનમાં પોતાના સ્થાને આવી જાય છે. જ ધા ચરણ મુનિજન જમૂદ્રીપની અપેક્ષાએ એક જ ઉડ્ડયનમાં દ્વીપમાં પહોંચી જાય છે, અને ત્યાંથી પાછા ફરતા એક જ ઉડ્ડયને તે નદીશ્વર દ્વીપમાં આવી જાય છે. અને બીજા ઉડ્ડયને પેાતાને સ્થાને પહેાંચી જાય છે. જો તેએ સુમેરુ પર્વત પર જવાની ઈચ્છા કરે તે પહેલાં ઉત્પાતથી પડક વનમાં જાય છે, પછી પાછાં ફરતી વખતે એક જ ઊત્પાતે નંદન વનમાં અને બીજે ઉત્પાતે પેાતાનાં સ્થાનમાં આવી જાય છે. રાહિણી પ્રપ્તિ આદિ વિદ્યાએ ધારણ કરનારને વિદ્યાપાર કહે છે. એક ઉપવાસને ચતુ ભક્ત, એ ઉપવાસને ષભક્ત, ત્રણ ઉપવાસને અષ્ટમભક્ત, ચાર ઉપવાસને દશમભક્ત, તેરમાં રુચકવર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૩૯ Page #256 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઉપવાસને દ્વાદશભક્ત, છ ઉપવાસને ચતુર્દશભક્ત, સાત ઉપવાસને છેડશભક્ત, કહે છે. એ ઉપવાસ કરનાર એ મુનિજન છે તે ચતુર્ભક્તિ આદિ મુનિજને કહેવાય છે. એ જ પ્રમાણે જે અમાસ આદિ સમયના ઉપવાસ કરે છે તેમને મારમતિ આદિ કહે છે. જે મુનિજન એવા પ્રકારને અભિગ્રહ ધારણ કરે છે કે અમે એ જ આહાર લઈશું કે જે ગૃહથેપિતાના ઉપગને માટે રાંધવાના વાસણમાંથી લઈને બીજાં પાત્રમાં નહીં રાખ્યું હોય. આ પ્રમાણે અભિગ્રહ બાંધીને જે આહારની શોધમાં પિતાને સ્થાનેથી બહાર નીકળે છે તેમને રિક્ષHવર મુનિરાજ કહે છે. તથા જે મુનિરાજ એવા પ્રકારને અભિગ્રહ ધારણ કરીને પિતાને સ્થાનેથી આહાર લેવા નીકળે છે કે “હું એ જ આહાર વહેરીશ કે જે ગૃહસ્થ રાંધવાનાં પાત્ર માંથી પોતાના ઉપયોગ માટે બીજા પાત્રમાં કાઢી રાખે છે. આ પ્રકારને અભિગ્રહ કરીને જે આહારની શોધ કરવાને માટે પિતાને સ્થાનેથી બહાર નીકળે છે તે મુનિજન નિક્ષતાર કહેવાય છે. તથા જે મુનિરાજ ચત્તનીરસ, છાશમિશ્રિત અને વષિત-વાસી વલ, ચણક-ચણ આદિ આહાર લેવાને અભિગ્રહ ધારણ કરીને તેની શોધ કરે છે તેઓ સતવર છે. તથા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૪૦ Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રાન્તવષ્ઠ મુનિરાજ તેમને કહે છે કે જેએ જૂનાં વાલ, ચણા, કળથી આદિ અન્ન લેવાના અભિગ્રહ કરીને ગાચરી કરે છે. તથા જે એવી પ્રતિજ્ઞા ધારણ કરે છે કે હું રૂક્ષ (લૂખુ' ) લેાજન જ લઈશ તેમને હ્રષ કહે છે, જે એક સરખી રીતે ઊંચા તથા નીચા કુળમાં ભિક્ષા ગ્રહણ કરવાના સ્વભાવવાળા છે તેઓ સમુવાનપરા છે. અન્નહાય-ખાસ અભિગ્રહને કારણે વાસી અન્ન ખાવાથી ગ્લાન એટલે કે કૃશ-દુખળા પડી ગયેલાં હેાય તેમને અન્નગ્લાયક કહે છે. ભિક્ષા વિશુદ્ધિના સિવાય, જે સાધુ મૌનવ્રત ધારણ કરીને આહારને માટે જાય છે તેમને મૌનવર કહે છે. તથા જેમના એવા નિશ્ચય-ધારણા હાય છે કે “ જે આહાર અમને સંત્રુજ—ભરેલા હાથ તથા માનન પાત્રમાંથી વહેારાવાશે તેજ અમે લઈશું.” એવા મુનિઓને સંસ્કૃષ્ટ સ્પિદ કહે છે. તથા જે મુનિજના એવા પ્રકારના નિયમ કરે છે કે વહેારાવવાનું જે દ્રવ્ય હાય તે એજ પ્રકારના દ્રવ્યથી ભરેલ પાત્રમાંથી વહેારાવવામાં આવશે તે જ લઈશ, તે મુનિજનાને તજ્ઞાતસંદૃવિ કહે છે. જે મુનિજને એવા નિયમ ધારણ કરે છે કે દાતાએ પેાતે જ પાતાને ખાવા માટે જે આહાર પેાતાની પાસે રાખ્યો હોય તે જ હું લઈશ. આ પ્રકારના અભિગ્રહ ધારી મુનિએ વૃત્તિતિજ્ઞ કહેવાય છે. શુદ્વૈષણા એટલે શકા આફ્રિ દોષા રહિત શુદ્ધ આહાર ગ્રહણ કરવા તે આ શુદ્વેષણાયુક્ત મુનિજનાને શુદ્ધેળિજ કહે છે એટલે કે શકા આદિ ષાથી રહિત શુદ્ધ આહાર ગ્રહણ કરવાના જેમના અભિગ્રહ છે તેઓ શુદ્વેષણિક છે, સંખ્યા પ્રધાનવાળી દત્તિયેાથી જે ગેાચરીને માટે જાય છે એટલે કે દાતાના હાથથી આપતી વખતે સાધુના પાત્રમાં ભક્તપાન આદિનુ ધારાવળી તૂટયા વિના એક વખતમાં જેટલું પ્રવાહી રેડાય તેને વ્રુત્તિ કહે છે. આ પ્રકારની પાંચ, છ આદિ ઇત્તિયા લેવાને જેમને અભિગ્રહ હાય છે તેમને સઁસ્યાત્ત કહે છે. જે સાધુઓને એવા નિયમ હોય છે કે જે આહાર અમારી નજરે પડશે તે જ આહાર અમે લઈશું, એવા નિયમ વાળા સાધુઓને દōિામિTM કહે છે. તથા બદષ્ટિજામિત્ર મુનિજને તેમને કહે છે કે જેઓ રસેાડામાંથી બહારકાઢવામાં આવેલ એવુ' ભોજન સ્વીકારે છે કે જે નજરે પડયું હોતું નથી પણ તેનું નામ જ કણે પડયુ હાય છે. અથવા અગાઉ જેની પાસેથી દાન ગ્રહણ ન કર્યુ” હોય એવા દાતા પાસેથી જ દાન ગ્રહણ કરીશ” એવા મુનિને અદøજામિ કહે છે. “ હે મુનિરાજ ! હું આપને માટે શુ આપુ “ એટલે કે ” આપ અત્યારે શી વસ્તુ લેવા માગે છે ” આ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૪૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે દાતા દ્વારા પ્રશ્નવિષયીકૃત વસ્તુ લેવાને જેમને અભિગ્રહ હોય છે તેમને દૃષ્ટામિષ્ઠ મુનિ કહે છે. જે મુનિ આચામામ્લવ્રત યુક્ત હોય છે તેમને આવામાસ્જિદ મુનિ કહે છે. પારણાંને દિવસે પણ જે પૂર્વાદ્ધ મધ્યાહ્ન પહેલાં ખાવાપીવાને ત્યાગ કરે છે તેમને મિન્દૂ-પૂર્વાદ્રિ મુનિ કહે છે. તથા જે પારણાને દિવસે પણ એકાસન વ્રત ધારી હોય છે તેમને ાનિક કહે છે. જે ઘી આદિ પદ્મારૂપ વિકૃતિચેાથી રહિત ભાજન લે છે તેમને નિષ્કૃિત્તિ સુનિ કહે છે “ પાત્રમાં પડયા પહેલાં જે ભિક્ષાની વસ્તુ-સત્તુ કાદિરૂપ મેદક આદિ પિંડ અર્પણ કરતી વખતે વચ્ચેજ ભાંગી જઈ ને પાત્રમાં પડશે તેને જ હું લઈશ” આ પ્રકારના નિયમ ધારણ કરનાર મુનિને મિન્નવિકાતિષ્ઠ મુનિ કહે છે. “ આટલી જ વસ્તુ ખાદ્ય પદાર્થોં-હું ભોજનમાં ખાઈશ ” એવા નિયમ ધારણ કરનાર મુનિજનાને પરિમિત્ત્વિકાન્તિ કહે છે. નીરસ, છાશમિશ્રિત, અને યુષિત વાસી વાલ, ચણા આદિ અન્નના આહાર કરનાર મુનિજનેને અન્નાદારી કહે છે. જૂની કળથી, વાલ ચણા આદિ અન્નના આહાર કરનાર મુનિઓને પ્રાન્તાāારી કહે છે, જે રસરહિત આહાર લે છે એટલે કે જે મુનિ હિંગ આદિના વઘારથી રહિત આહાર લેવાના નિયમવાળા હાય છે તેમને બરસાહારી કહે છે. જેમાં રસ હાતેા નથી એવા જૂના ધાન્ય, ચેાખા આદિ અન્નમાંથી તૈયાર થયેલ આહાર લેવાના નિયમવાળા મુનિઓને વિસ્તાહારી કહે છે. ધી વિનાના લૂખા આહાર લેવાના જેમનેા નિયમ છે તેમને રક્ષાદારી નિ કહેછે. ખેર આદિ ફળોનું ચૂર્ણ આદિ તથા કળથી,કેાદરા વગેરેમાંથી બનેલાઆહારનું જે સેવન કરે છે તેમને તુřારી કહે છે, એજ પ્રમાણે અન્ત આહારથી જે જીવે છે તેમને અન્તનીવી, પ્રાન્ત આહારથી જે જીવે છે તેમને પ્રાન્તનીવી, રૂક્ષ આહારથી જે જીવે છે તેમને નવી અને તુચ્છ આહારથી જે જીવે છે તેમને તુચ્છજ્ઞીવી મુનિ કહે છે. ભાજન આદિ પ્રાપ્ત થાય કે ન થાય છતાં પણુ જેમની મુખમુદ્રામાં, ચક્ષુરાદિ ઈન્દ્રિયામા મ્હાનતા દેખાતી નથી તેમને ઉપસાન્તનીવી મુનિ કહે છે. તથા અન્તરંગમાં જે સાધુએને આહારાદિની અપ્રાસિમાં ક્રોધાદિ કષાયાનું ઉપશમન રહે છે તેએ પ્રશાન્તીથી મુનિ છે, દોષા રહિત અન્નાદિ ખાઈને જ જે પોતાના જીવન નિર્વાહ ચલાવે છે તેમને વિધિતજ્ઞીવી મુનિ કહે છે. ક્ષીર-દૂધ, મધુ-સાકર આદિ મધુર દ્રવ્ય તથા સર્પિધૃત એ પદાર્થાના જે આહાર નથી કરતા તેમને ક્ષીરમધુર્વિષ્ઠ મુનિ કહે છે. મદ્ય અને માંસના જે આહાર કરતા નથી તેમને અમયમાંશિષ્ઠ મુનિ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૪૨ Page #259 -------------------------------------------------------------------------- ________________ કહે છે. જે અતિશય પ્રમાણમાં કાચેત્સગ આદિ તપશ્ચરણ કરે છે તેમને સ્થાનાાતિન મુનિ કહે છે. જે એક રાત્રિની આદિ પ્રતિમા ધારણ કરીને કાચાત્સ`ના વિશેષરૂપમાં રહે છે તેમને પ્રતિમાÆાચી મુનિ કહે છે. જેમનું સ્થાન ઉત્કટુક હાય છે, એટલે કે જે ઉત્કૃટુક આસને બેસે છે તેમને સ્થાનોનુ મુનિ કહે છે. સિંહાસન પર બેઠેલ વ્યક્તિ કે જેના બન્ને પગ નીચે ટેકવેલા હાય, તેની નીચેથી સિંહાસન ખસેડી લેવામાં આવે છતાં પણ તે જે પેાતાની એજ સ્થિતિમાં એટલે કે પેાતાની અગાઉની સ્થિતિમાં રહે તે તે આસનને વીરાસન કહે છે. આ આસનનું સેવન કરનાર મુનિને વીરાસનિષ્ઠ કહે છે. જે આસનમાં અને પુત સમાન રીતે દૃઢ રહે છે તે આસનનું નાથ નિષદ્યા છે. આ નિષદ્યાથી જે બેસે છે તેને નૈન્દ્રિ કહે છે દંડની જેમ જેમનું શરીર જમીન પર આયત-લખાયેલ સ્થિતિમાં જે આસનમાં રહે છે તે આસનને કુંદાચત આાસન ડે છે. આ આસન કરનારને રૂપત્તિષ્ઠ મુનિ કહે છે. એટલે કે જેમાં જમીન પર ક્રૂડની જેમ લાંખા થઈ ને સૂઇ જવાય છે, તે આસન જે મુનિ કરે છે તેમને જ્ઞાતિન્દ્ર મુનિ કહે છે જે આસનમાં બન્ને પગની એડી તથા મસ્તકને પાછળના ભાગ જમીન પર લાગી રહે છે તથા પીઠના ભાગ જમીનથી. અદ્ધર રહે છે, તે આસનને લગુડાસાન કહે છે. તે આસને જે મુનિ શયન કરે છે તેમને જીતવાચી મુનિ કહે કહે છે. સૂતી વખતે જે એકજ પડખે શયન કરે છે-પડખું ફેરવતા નથી તેવા મુનિએ પવિત્ર કહે. વાય છે. જે મુનિજને શીત, ગરમી આદિની આતાપના લે છે તેમને બાતાપન્ન મુનિ કહે છે, હેમન્ત ઋતુમાં જે પ્રાવરણથી રહિત હોય છે. તેમને अप्रावृत મુનિ કહે છે, જે મુનિ પેાતાના મુખના શ્લેષ્માના અપરિષ્ઠાપક હોય છે તેમને અનિષ્ઠીવર કહે છે જે મુમિન શરીરમાં ખુજલી ચળ આવવા છતાં પણ તેને ખજવાળતા નથી તેમને અજૂથ મુનિ કહે છે. જે મુનિ પેાતાના કેશના-મૂછ, દાઢી આદિના વાળના તથા નખના સસ્કાર (છેદન) કરતા નથી, જેવા હાય તેવાજ તેને રહેવા દે છે, એવા મુનિઓને ધૃતરામશ્રુસ્રોમનવા કહે છે. તથા જે મુનિ પેાતાનાં સમસ્ત શરીરનાં સંસ્કાર કરતા નથી તે મુનિઓને સર્વત્રપ્રતિષ્ઠમંવિમુક્ત ” કહેછે તથા सुयधर विदित्थ कायबुद्धिो શ્રુતજ્ઞાની દ્વારા તત્ત્વજ્ઞાનરાશિ શ્રુતસમૂહ જેના પ્રભાષથી વિદ્વિત થાય છે એવી જેમની બુદ્ધિ છે તથા "" ** ધીમવુદ્ધિળો ” જેમની શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર '' ૨૪૩ Page #260 -------------------------------------------------------------------------- ________________ 66 અવગ્રાહારૂપ મિત અને ઔત્પત્તિકી આદિ બુદ્ધિ ધીર-સ્થિર છે, તથા “ ને તે જાણી વિશ્વ તેચા ” જે સપના સમાન ઉગ્ર તેજવાળા છે, નિજીય ववसाय पज्जन्तकयमइया ” નિશ્ચયવસ્તુ નિર્ણય કરવામાં અને ઉદ્યમ-પુરુષાર્થ કરવામાં જેમણે પોતાની બુદ્ધિને પરિપૂર્ણ બનાવી લીધી છે, એટલે કે જે સારી રીતે સમસ્ત વસ્તુઓને નિર્ણય કરનાર છે, તથા નિરૢ સજ્જાયજ્ઞાળા જે નિત્યવાચનાદિરૂપ સ્વાધ્યાયમાં અને આત્તરૌદ્રરૂપ દુર્ધ્યાનમાંથી ચિત્તનિરોધરૂપ જ્ઞાનમાં લીન રહે છે, તેથી अणुत्रद्धधम्मज्जाणा ” ધારા પ્રવાહે ન્યાયથી જેમનું નિરન્તર આજ્ઞાવિચય, અપાય વિચય, સંસ્થાન વિચયરૂપ ધ ધ્યાન રહ્યાં કરે છે, તથા “ પંચમથપત્તિનુા ” જે પ્રાણાતિપાતાદિ વિરમણુરૂપ પાંચ મહાવ્રતાથી યુક્ત થયેલ છે, તથા સમિરૂ સુલમિયા ” જે ઇર્ષ્યા આદિ પાંચ સમિતિયાથી યુક્ત છે અને એ જ કારણથી સમિાવા ’ જેમનાં પ્રાણાતિપાતારૂિપ પાપ શાન્ત થઇ ગયાં છે, ' छव्हिज ज्छला ” જે સદા છકાયના જીવાની રક્ષા કરવામાં વત્સલ ભાવ વાળા હાય છે, તથા વિશ્વમqમત્તા ” જે સદા પાંચ પ્રમાદોથી રહિત હોય છે “દિક એવા એ પૂર્વોક્ત ગુણાથી યુક્ત મહાત્માજને દ્વારા તથા “ અળદ્યિ ” આ પ્રકારના ગુણેાથી યુક્ત અન્ય ગુણવાના દ્વારા જ્ઞા સા મારૂં ' આ જગવિ ખ્યાત ભગવતી અહિંસા ‘અનુપહિયા ” મન, વચન, અને કાય, એ ત્રણે ચેાગાની એકાગ્રતાથી સારી રીતે આરાધવામાં આવી છે. 66 66 તથા 66 ,, ભાવા—અહિંસા તત્ત્વને જો કે દરેક સિદ્ધાન્તકારોએ પોત પોતાના સિદ્ધાન્તાનુસાર અપનાવેલ છે, પણ આ તત્ત્વના ખાદ્ય સ્વરૂપનું જ વિવેચન તેમણે કર્યું. છે. અન્તરંગ સ્વરૂપ વિવેચન તેમની નજરે ન પડયું. તેનું પિર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૪૪ Page #261 -------------------------------------------------------------------------- ________________ ણામ કેવળ એ જ આવ્યું કે તેમની અન્તરંગ દષ્ટિ આ મહાન તત્વમાં ઉંડાણથી પ્રવેશી નથી. તેના વાસ્તવિક અન્તરંગ સ્વરૂપનું વિવેચન આપણને વીતરાગ પરંપરા સિવાય અન્ય સિધ્ધામાં મળતું નથી. તેનું કારણ એ છે કે જે તીર્થકર, ગણધર આદિએ આ તત્ત્વનું વિવેચન કર્યું છે તેઓ બહુ જ દીર્ઘદૃષ્ટિવાળા હતા. જ્ઞાનના પૂર્ણ વિકાસથી તેઓ એટલા બધા વિજ્ઞાની બની ગયા હતા કે પ્રત્યેક પદાર્થ તેની સમસ્ત અવસ્થાઓ સહિત તેમના એ વિશિષ્ટ જ્ઞાનથી જેમ દર્પણમાં પ્રતિબિંબ દેખાય તેમ સ્પષ્ટરૂપે દેખાતા હતા, તેથી એ પ્રકારનાં જ્ઞાનથી તેમણે ભગવતી અહિંસાના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કર્યું હતું, તેથી જ તેઓએ પોતાના સિદ્ધાન્તમાં તેનું સૂફમમાં સમ વિવેચન કર્યું છે, આ વિવેચન છઘો વડે થઈ શકયું નહીં એ જ વાત સૂત્રકારે પિતાના આ સૂત્ર દ્વારા પ્રદર્શિત કરી છે. તેઓ કહે છે કે આ ભગવતી અહિંસાનાં દર્શન તે મહાપુરુષોએ કર્યા છે કે જેઓ અનન્ત જ્ઞાન અને દર્શનના અધિપતિ હતા, જેમણે શીલ, વિનય, તપ અને સંયમ દ્વારા પિતાના આત્માને “સો ટચના ” સોના જે વિશુદ્ધ બનાવ્યા હતા. જેમની પાસે રાગદ્વેષરૂપી સમર્થ દ્વા ભ ભેગા થઈને ત નષ્ટ થયા હતા. ત્રણેક જેમની સેવા કરીને પોતાની જાતને ધન્ય માનતા હતા. એમના જ આદેશ પ્રમાણે તેમની શિષ્ય-પ્રશિષ્ય પરંપરા થઈ ગયેલ મનઃ પર્યાય અને અવધિજ્ઞાનીઓએ આ ભગવતી અહિંસાને ભેદ-પ્રભેદ સહિત જાણી અને તેનું વિશેષરૂપે દર્શન કર્યું. વૈક્રિય લબ્ધિધારીઓએ આ ભગવતીનું જીવનપર્યત પાલન કર્યું. અને આમિનિબાધિક જ્ઞાનીઓથી લઈને સર્વગાત્ર પ્રતિકર્મ વિમુક્તા આદિ અનેક મહાપુરૂષોએ આ ભગવતી અહિંસાનું પિત પિતાની શક્તિ પ્રમાણે ઘણી જ સારી રીતે પાલન કર્યું છે. સૂ. ૪ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૪૫ Page #262 -------------------------------------------------------------------------- ________________ અહિંસા કો પાલન કરને કો ઉદ્ધત હોને વાલોં કે કર્તવ્ય કા નિરૂપણ જેએ આ અહિંસારૂપ પ્રથમ સવરદ્વારનું પાલન કરવાને માટે તૈયાર થયા છે તેમણે શું કરવુ જોઈએ તે કહે છે- રૂમ' = 2 ઈત્યાદિ (( ટીકા-( પુઢવી, વૃત્ત, અળિ, માય, તાળ,તલ,ચાવ,સમૂચ,સંજ્ઞમચટ્ટા” ) પૃથિવી, દક, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ સમૂહ, દ્વીન્દ્રિયાદિક ત્રસ, પૃથિવ્યાદિક પાંચ સ્થાવર, એ બધા પ્રાણીઓની રક્ષા નિમિત્ત યારૂપ પ્રયેાજનને માટે (રૂમ ૨ ) ફલક્ષ્યમાળ, (મુદ્ધ કંઈ વેસિયન્ત્ર) શુદ્ધ, નિર્દોષ આહાર આદિની ઘેાડા થોડા પ્રમાણમાં ગવેષણા કરવી જોઇએ, એટલે કે જેમ લણાયેલ ખેતરો માંથી કણાનું આદાન કરાય છે, એ જ પ્રમાણે સાધુએ, ગૃહસ્થ દ્વારા પેાતાને માટે મનાવાયેલ ભેાજન આદિમાંથી ઘેાડાં થેાડાં પ્રમાણમાં આહાર આદિ લેવા જોઈએ. તેણે તે આહારાદિ (ચ) સાધુને માટે બનાવ્યા હોવાં જોઈએ નહી, અને (બારિä) ખીજાની પાસે અનાવરાવ્યા હાવા જોઇએ નહીં. ( બળદુ ) ખેલાવીને એટલે તે નિમંત્રીને જે ન અપાય, ( અનુદુિ' ) ઔદેશિક આદિ દોષોથી જે રહિત હાય, તથા ( ત્રીયન ં ) સાધુને માટે મૂલ્ય આપીને તે ખરીદાયેલ ન હોય, તા ( નવદ્રોક્િ પરિમુä ) નવ કાટી વડે–નવ પ્રકારે જે પરિશુદ્ધ હાય, એટલે કે તેણે સાધુને નિમિત્તે બીજા પાસે હિંસા કરાવી ન હોય, કે સાધુને નિમિત્તે હિંસા કરવાની અનુમેદના થઈ ન હોય, તથા સાધુને નિમિત્તે જે તેણે જાતે મનાવ્યુ ન હેાય, ખીજા પાસે અનાવરાવ્યું ન હાય, કે જેને પકવવાની અનુમાદના અપાઈ ન હોય તથા સાધુને નિમિત્તે જે પૈસા આપીને ખરીદ્ય કર્યું ન હોય, કે બીજા પાસે ખરીદ કરાવાયુ' ન હાય, કે ખરીદનારને ખરીદવાની અનુમાદના કરાઈ ન હોય, એ રીતે નવ પ્રકારે વિશુદ્ધ આહારઆદિની સાધુએ ગવેષણા કરવી જોઇએ. ( દ્યિ ટ્રોમેનૢિ વિષ્વમુ) જે આહાર શક્તિ આદિ દસ દોષોથી રહિત હાય, (૩૫મઽ વાચને સળા સુહૈં) ઉદ્ગમ, ઉત્પાદનારૂપ એષણા-ગવેષણાથી શુદ્ધ હાય, આધાકમ આદિ સાળ ઉદ્ગમ દોષ છે, ધાત્રી આદિ સાળ ઉત્પાદના દોષ છે- એ ખત્રીસ દોષોથી જે રહિત હાય, તથા (વાયવ્રુવપત્તવેલ' ) ( વ્યપગત ) જે આહારમાંથી કીડી આદિ જીવા જાતે જ અલગ થઈ ગયા હોય, તથા (પુત્ર) જીવેા સ્વય' સઁવ ગયા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૪૬ Page #263 -------------------------------------------------------------------------- ________________ જ્ઞ હાય અથવા અગ્નિ આદિના સચાગથી નાશ પામ્યા હાય, ( ચચ) દાતાએ નાકરાદિ દ્વારા અલગ કરાવ્યા હાય, ( વૃત્ત) દાતાએ જાતે તેમને અલગ કર્યા હાય, ( ામુયંત્ર ) પ્રાયુ એવેલું આહાર આદિ મુનિએને ક૨ે છે અને એવા જ આહારની તેમણે ગવેષણા કરવી જોઇએ, તથા જે આહાર એવા ન હાય તેની ગવેષણા તેમણે કરવી જોઇએ નહીં. એ જ વિષયને હવે સૂત્રકાર નિલિગ્ન ” ઇત્યાદિ પટ્ટો દ્વારા પ્રગટ કરે છે. તે ખત્તાવે છે કે ( જ્ઞ નિત્તિનદાયકોચળ વાયુપ્રોવળચં) આસને બેસીને ધર્માંકથા સંભળાવતી વખતે જો કાઇ દાતા તે મુનિને આપવાને માટે અશનાદિ દૈયદ્રવ્ય લાગ્યે હાય તો તે નિજનાને કલ્પતા નથી, તથા ( જ્ઞતિનિચ્છામંત मूल भेज्जकज्जहेउ' ) માહારની પ્રાપ્તિ માટે મુનિને ચિકિત્સા રોગ નિવારણને માટે ઈલાજ, મ`ત્રભૂતાદ્રિગ્રહના નિગ્રહને માટે ઉપાયભૂત મ ંત્રના પ્રયાગ, મૂળ-વનૌષધિ, અને ભષય-અનેક ઔષધિ મિશ્રિત દવા, આદિ ખતાવવું પડે એવા આહાર મુનિજનાને કલ્પે નહીં તથા (नलक्खणुपाय सुमिण जोइसनिमित्त कह कुहकप्पउ ) જે ભિક્ષાની પ્રાપ્તિને માટે મુનિને સ્રી-પુરુષ આદિના ચિહ્નાદિકાને બતાવવાનું પ્રશ્નČન કરવું પડે. ભૂકંપ આદિના શાસ્ત્રોનું કથન કરવુ' પડે, સ્વગ્ન શાસ્ત્ર, જ્યાતિષશાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, કામકથા સૂચક શાસ્ત્ર, તથા બીજાને માટે આશ્ચર્યોત્પાદક પ્રત્યેાગા વગેરેની મદદ લેવી પડે એવી ભિક્ષા મુનિજનાને કલ્પે નહી તેનું તાત્પ એ છે કે દાતાને તેમના હસ્ત આદિનિ રેખાએ વડે ખુશ કરીને, ભૂકપ આદિનું શુભાશુભ ફળ કહીને, કામવન કથા કહીને, સ્વપ્ન શાસ્ત્રનુ પ્રરૂપણ કરીને, જ્યાતિષશાસ્ત્રમાં પોતાની વિદ્વ-તા બતાવીને, તથા આશ્ચર્યકારક પ્રયાગા બતાવીને પાતે બહુ જ મહાન વિદ્વાન છે એવી છાપ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૪૭ Page #264 -------------------------------------------------------------------------- ________________ પાડીને દાતા પાસેથી સારા પ્રમાણમાં સારી ભિક્ષાની આશા રાખવી, વગેરે ઉપાયને જે ભિક્ષામાં સહારે લેવું પડે તેવી ભિક્ષા સાધુઓને કપે નહીં. એટલે કે એ પ્રકારના ઉપાયથી સાધુઓએ ભિક્ષા લેવાના પ્રયત્ન કરવા જોઈએ નહીં. તથા (વિમળા) માયાચારીની મદદ લઈને પણ મુનિએ ભિક્ષાવૃત્તિ કરવી જોઈએ નહીં. એટલે કે જે ભિક્ષાની પ્રાપ્તિ માટે માયાનો પ્રયોગ કરવો પડે એવી ભિક્ષા મુનિજનોને કપે નહીં. ( વિરવળ, ન વિનાનrig, ર વિäમ રવા તારણIણ માં જસિચવું) એ જ પ્રમાણે જે ભિક્ષાની પ્રાપ્તિમાં, દાતાની વસ્તુના સંરક્ષણનો ભાર પોતાના પર આવ્યો હોય, એટલે કે દાતા એમ કહે કે “મહારાજ! આપ આ વસ્તુનું ધ્યાન રાખજે હું આપને ભિક્ષા આપુ છું” આ રીતે દાતા પિતાની વસ્તુના સંરક્ષણની જવાબદારી મુનિને સેપે અને પછી આવીને ભિક્ષા અર્પણ કરે તે તે ભિક્ષા મુનિનેકપે નહીં. એ જ પ્રમાણે જે ભિક્ષાની પ્રાપ્તિમાં મુનિના મનમાં એ ભાવ જાગે કે “ હું આ દાતાના પુત્ર, પૌત્ર આદિને ભણાવીશ તે મને તેને ત્યાંથી ભિક્ષા મળ્યા કરશે, એવા વિચારથી જે ભિક્ષા પ્રાપ્ત થાય તે ભિક્ષા પણ સાધુને કપે નહીં વળી જે ભિક્ષાની પ્રાપ્તિમાં યુગપત,દંભ રક્ષણ અને શાસનને પ્રગ કરવો પડે એ પ્રકારની ભિક્ષાની પ્રાપ્તિ મુનિને કપે નહીં. તથા (૨ વિ ચંદ્રणाए, न विमाणणाए, न वि पूयणाए, न वदणमाणणपूणयाणए, न वि हीलणाए न वि निदणाए, न वि गरिहणाए, न वि हिलणा निंदणा गरिहणाए भिक्खं गवेસિચદ) જે ભિક્ષાની પ્રાપ્તિ માટે સાધુને દાતાની “ આપની ગુણરાશિ દિગન્ત સુધી વ્યાપેલ છે, મેં આપની પ્રશંસા પહેલેથી જ સાંભળી હતી પણ આપને સાક્ષાત્કાર તે આજે જ થયો ” એ રીતે વંદણ-પ્રશંસા કરવી પડે એવી ભિક્ષા સાધુને ક૯પે નહીં. અહીં વંદન શબ્દ પ્રશંસાના અર્થમાં વપરાય છે. આસનાદિ આપીને દાતાનું સન્માન કરવું પડે અથવા તે રીતે તેમને પ્રસન્ન કરવા પડે તે પ્રકારની ભિક્ષા પણ સાધુને કપે નહીં વળી દાતાને પોતાની તરફથી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૪૮ Page #265 -------------------------------------------------------------------------- ________________ કઈ વસ્તુ આપીને તેની પાસેથી ભિક્ષા મેળવવાની આશા રાખીને ભિક્ષાની ગવેષણ કરવી તે યુક્તિ પણ સાધુને માટે એગ્ય નથી. એટલે કે આ યુક્તિથી ભિક્ષા મેળવવાની ઈચ્છા રાખવી તે યોગ્ય નથી. વળી યુગપતુ-એક જ દાતા પ્રતિ વન્દન, માનન, પૂજન, આદિને પ્રયોગ કરીને ભિક્ષાની ગષણા કરવી તે સાધુને માટે ઉચિત નથી. તથા દાતાની જાતિના ઉલ્લેખરૂપ તિરસ્કાર કરીને દા. ત. “તુ તે નીચ છે, ભિક્ષા કેવી રીતે દઈશ” આ રીતે કહીને તેને ભિક્ષા અર્પણ કરવાને માટે રજુ કરે અને પછી ભિક્ષાની પ્રાપ્તિ માટે તેને ત્યાં જવુ, એ ભિક્ષા પ્રાપ્તિને ઉપાય સારા આચાર વાળા સાધુને માટે ઉચિત નથી. એ જ પ્રમાણે “તમે કંજુસ છે વનીપક છે ” એ રીતે દાતાના દે. જાહેર કરીને પછી તેને ભિક્ષા દેવા માટે ઋજુ કરે એ ઉપાય પણ સાધુને ભિક્ષાપ્રાપ્તિ માટે કલ્પત નથી, લેકેની સમક્ષ દાતાની નિન્દા કરીને તથા એક સાથે દાતાની હિલના (તિરસ્કાર ) નિન્દા, તથા ગહણ કરીને ભિક્ષાની ગવેષણ કરવી તે સાધુને માટે ઉચિત નથી. એ જ પ્રમાણે (રવિ મેરા, न वि तज्जणाए, न वि तालणाए, न वि भेसण-तज्जण-तालणाए भिक्खं સિચવું ” દાતાને ભય બતાવીને “રે દુષ્ટ હું તને બતાવી દઈશ” એ રીતે દાતાને તિરસ્કાર કરીને, દાતાને માર મારીને તથા એક સાથે દાતા પ્રત્યે ભીષણ તર્જના અને તાડના કરીને ભિક્ષાની ગવેષણ કરવી જોઈએ નહીં તથા “ન વિ જાવેvi, 7 વિ સુના, વિ વળી માયાણ વિ જાવકુળવળીયાણ મિજવું વિચä'' “હું ક્ષત્રીય છું” આદિ અભિમાનરૂપ ગૌરવથી, કોધથી, અને યાચક વૃત્તિથી તથા એક સાથે ગૌરવ, ક્રોધ અને યાચક વૃત્તિથી પણ ભિક્ષાની ગવેષણ કરવી જોઈએ નહીં. “ન વિ મિત્તા, न वि पत्थणाए, न वि सेवणाए, न वि मित्तय-पत्थण-सेवणाए भिक्ख गवे. તિરં” તથા દાતાની સાથે મિત્રતા કરીને, આપ દાતા છે, યાચકેના શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૪૯ Page #266 -------------------------------------------------------------------------- ________________ સંરક્ષક છે, અમે યાચક છીએ, તે આપ અમને ભિક્ષા આપ” એવી દાતાને પ્રાર્થના કરીને તથા દાતાની સેવાવૃત્તિ કરીને ભિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ નહી. એ જ રીતે એ ત્રણે બાબતને દાતા પાસે એક સાથે પ્રયાગ કરીને સાધુએ ભિક્ષાની ગષણા કરવી જોઈએ નહીં પણ “માણ કાઢિ લાકે ગણીને अविमणे अकलुणे अविसाई अपरितंकजोगी जयणघडणकरणचरियविनयगुण નોરંજીત્તે મિg-મિલri (ગરણ” અજ્ઞાત-“આ સાધુ ધનિક હતાં એટલે કે ધનિક સ્થિતિમાંથી દીક્ષિત થયેલ છે” એ વિષે દાતાઓથી અજ્ઞાત રહીને. શJ-આહાર આદિમાં વૃદ્ધ ભાવથી રહિત બનીને, સદ્વિદ-આહાર અથવા દાતા પ્રત્યે દ્વેષ ભાવ રહિત થઈને, કરીન-દીનતાના ભાવથી રહિત થઈને, ગામના-ભિક્ષા ન મળવા છતાં પણ માનસિક વિકારથી રહિત થઈને ગા -કઈ પણ પ્રકારે પિતાનાં દુઃખને કોઈ પણ રીતે પ્રગટ નહીં કરીને, સવારી-“મને ભિક્ષાનો લાભ મળશે કે નહીં મળે ” એ પ્રકારના વિષાદ ભાવને છેડીને, અરિહંતનો-ભિક્ષા નહીં મળતા તનતનાવ ની વૃત્તિને પરિત્યાગ કરીને, તથા વતનપદન -પ્રાપ્ત સંયમમાં ઉદ્યમશીલ તથા અપ્રાપ્ત સંયમની પ્રાપ્તિ કરવામાં નિરન્તર પ્રયત્નશીલ, એ સાધુ કે જે રિતવિનય વિનયથી યુક્ત થયેલ છે, તથા ગુજરાતંત્રયુહૂ-સમાધિ ગુણના વેગથી જે યુક્ત થયેલ છે, એવા થઈને ભિક્ષુ-મુનિ ભિક્ષાની ગવેષણા કરવાનો પ્રયત્નશીલ થાય. “સુમંa i Tari ” આ પ્રવચન “સદવાર રકarpg » જગતના છકાયના જીવોની રક્ષારૂપ દયાને નિમિત્તે “મવા સુહિં ” ભગવાન મહાવીરે કહેલ છે આ કથનમાં કોઈ પણ પ્રકારે-યુક્તિ અને શાસ્ત્રથી વાંધો આવતો નથી. “સત્તહિ” તે જીવનું હિતકર્તા છે અને “ોદવા માં ” પરભવમાં શુભ ફળરૂપે તે પરિણમે છે. તેથી “ગાલિમ ” ભવિષ્યકાળમાં તે કલ્યાણજનક છે. “શુદ્ધ ભગવાન દ્વારા પ્રતિપાદિત હોવાથી તેમાં કઈ પણ પ્રકારે કઈ પૂર્વાપર વિધરૂપ દેષ આવતું નથી તેથી શુદ્ધ-નિર્દોષ છે, તથા નેવાડ” ન્યાયયુક્ત છે. “ ” તેની આરાધના કરવાથી જીવ મેક્ષને પ્રાપ્ત કરે છે તે કારણે તે બટિસ્ટ-સજુ છે, (મજુરાર) સમસ્ત સિદ્ધાન્તામાં તે મુખ્ય હોવાથી તે જુત્તર-સર્વોત્તમ છે. તથા “વહુવારા વિસમvi ” સમસ્ત દુઃખ તથા પાપનું તે ઉપશમન કરનાર છે. ભાવાર્થ–સૂત્રકાર આ સૂત્ર દ્વારા એ પ્રગટ કરે છે કે જેઓ અહિંસા રૂપ સંઘરદ્વારનું પાલન કરવાને તત્પર છે, તેમનું એ કર્તવ્ય છે કે છકાયના શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૫૦ Page #267 -------------------------------------------------------------------------- ________________ જીવાની રક્ષા કરે. કારણ કે આ લેાક એ જ જીવાથી ભરેલ છે, તેથી પાતાની દરેક પ્રવૃત્તિ સંયમિત રાખવાથી કાયના જીવાની રક્ષા થાય છે. મુનિજન 66 આ અહિંસા મહાવ્રતના પાલક હોય છે, તેથી તેમને માટે ભગવાનના આદેશ છે કે તેઓ એવા છ આહાર આદિની ગવેષણા કરે કે જે શુદ્ધ હાય, અકૃત, અકારિત, અનનુમાદિત,, અનાહૂત, અનુષ્ટિ, અક્રીતકૃત, નવકોટિ વિશુદ્ધ શકિત આદિ દોષ રહિત, આધાકર્માદિ દોષોથી રહિત અને જીવજન્તુ રહિત હાય. એવા આહાર જ તેમની સમાચારી અનુસાર તેમને માટે કલ્પે તેવા કહેલ છે. તેનાથી ઉલટા આહાર અહિંસા મહાવ્રતને પ્રતિકૂળ ગણાયા છે. તેથી તેમણે ઉપાશ્રયમાં દાતા દ્વારા અપણુ કરવા માટે લેવાયેલ આહાર કી લેવા જોઈએ નહી. ચિકિત્સા આદિ કરીને જે ભિક્ષાની પ્રાપ્તિ થાય તે પણ તેમને માટે ત્યાજ્ય ગણેલ છે, કારણ કે મુનિજન : સિંહવૃત્તિના ધારક હાય છે તથા અયાચક વૃત્તિ વાળા હાય છે. આ રીતે મેળવેલ આહારમાં સિ’હવૃત્તિ તથા અયાચકવૃત્તિનું સંરક્ષણ થતું નથી ભિક્ષાની ગવેષણામાં દંભનું આચરણ થવુ જોઇએ નહીં, દાતાની વસ્તુના રક્ષણને પ્રશ્ન ઊભા થવા જોઈએ નહી કે કઈ વાત ન ખનવી જોઇએ કે જેથી મુનિના આચારવિચારમાં અન્તર પડે, ‘હું તમારા પુત્રને ભણાવીશ, આપના ગુણેા દિગન્ત સુધી ફેલાયેલ છે, આપ મેાટા દાતા છે, આપની કીર્તિ તે મેં ઘણીવાર સાંભળી છે પણ આપને જોવાના લાભ તે આજ જ મળ્યા ” આ ખષી વાત એવી છે કે જે મુનિના આત્માને હીન બનાવે છે. તેને પેાતાની ફરજ ચૂકાવે છે. આ બધી વાતાથી આત્માનું જે પતન થાય છે તે સૌથી મેટી હિંસા છે, તે કારણે એવા પ્રકારના વ્યવહારની પ્રાપ્ત થતી ભિક્ષા ગ્રહણ કરવાના મુનિને માટે નિષેધ છે તથા મુનિએ દાતા પ્રત્યે એવે વ્યવહાર પણ ન કરવા જોઇએ કે જેથી તેના આત્મામાં કલેશ થાય, દા. ત. તું કૃપણ છે, વનીપ' યાચક છે, તું શું ભિક્ષા આપી શકવાનેા છે, જે નીચ વ્યક્તિ હાય છે તે ભિક્ષા દેતી નથી.” ઈત્યાદિ અપમાન જનક શબ્દોમાં એક તા ભાષા સમિતિનું પાલન થતું નથી, તથા એવી વ્યક્તિઓમાં ગમે તે રીતે ભિક્ષા આપવાના જુસ્સા પેદા થાય છે, જે તે ભિક્ષાની શુદ્ધિમાં ખાધક થાય છે. ભિક્ષા દેતી વખતે દાતાના આત્માને કલેશ થતા હાય તે એવી ભિક્ષા મુનિજનાને માટે અગ્રાહ્ય–(ન સ્વિકારવાને ચેાગ્ય ) દર્શાવેલ છે. જેમ ફૂલને નુકશાન પહેાંચાડચા વિના ભમરા તેમાંથી રસપાન કરે છે તેમ દાતાને કાઇ પણ પ્રકારને કલેશ પહોંચાડયા વિના તેમની 6. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૫૧ Page #268 -------------------------------------------------------------------------- ________________ પાસેથી મુનિજન પરિમિત પ્રમાણમાં ભિક્ષા ગ્રહણ કરે છે એ જ પ્રકારે બીજી કઈ કઈ પ્રવૃત્તિ ભિક્ષાની ગવેષણું કરવામાં બાધક થાય છે તે બધું આ સૂત્રમાં બતાવ્યું છે, ભિક્ષાની ગષણ કરતી વખતે મુનિએ અજ્ઞાત, અશુદ્ધ, અદ્વિષ્ટ, અદીન, અવિમન, અકરુણ, અવિષાદી, અને અપરિતાંતગી આદિ સ્થિતિ વાળા રહેવું જોઈએ. ત્યારે જ પૂર્ણ રીતે અહિંસા મહાવ્રતરૂપ સંવરદ્વારનું પાલન થાય છે. જે સૂપ છે અહિંસાવ્રત કી ઈર્યાસમિતિ નામ કી પ્રથમ ભાવના કા નિરૂપણ એ પાંચ વતીને સ્થિર રાખવા માટે પ્રત્યેક વ્રતની પાંચ પાંચ ભાવના છે. હવે સૂત્રકાર અહિંસાવ્રતની જે પાંચ ભાવના છે તેમાંની સૌથી પહેલી ઈર્ષા સમિતિ આદિ આ પાંચ ભાવના પ્રગટ કરે છે –“ તરત રૂમ” ઈત્યાદિ તરણ” તે પ્રસિદ્ધ “ઘમરણ વચ” પ્રથમ વ્રતની “મા જ માવળદૂતિ” ઈર્યાસમિતિ આદિ આ પાંચ ભાવનાઓ હોય છે. કારણ કે તે ભાવનાઓથી “પળાફવાયવેરમા રિકવMpો” પ્રાણાતિપાત વિરમણરૂપ જે અહિંસાવ્રત છે તેની સારી રીતે રક્ષા થાય છે. કહેવાને ભાવ એ છે કે અત્યંત સાવધાનીથી ખાસ ખાસ પ્રકારની અનુકૂળ પ્રવૃત્તિનું સેવન ન કરાય તો સ્વીકાર કરવા માત્રથી જ વ્રત આત્મામાં ચિરસ્થાયી રહી શકતું નથી– નિર્દોષ રીતે સાવધાનીથી તેનું પાલન થઈ શકતું નથી. તે યથાર્થ રૂપે આત્મામાં ઉતરી શકતાં નથી. ગ્રહણ કરાયેલ વતે જીવનને યથાર્થ રીતે પિતાના રંગે રંગી શકી–પિતાની અટલ છાપ આત્મા પર જમાવી શકે-આત્મામાં ઉંડાણથી પ્રવેશી શકે, તે માટે પ્રત્યેક વ્રતને અનુકૂળ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૫૨ Page #269 -------------------------------------------------------------------------- ________________ આવનારી ઘેાડી ઘણી પ્રવૃત્તિયા સ્થૂલ દૃષ્ટિથી વિશેષ રૂપે ગણાવવામાં આવેલ છે, જે ભાવનાને નામે પ્રસિદ્ધ છે. જો તે ભાવનાઓ પ્રમાણે ખરાખર વન કરાય તે ગ્રહણ કરાયેલ વ્રત પ્રયત્નશીલ વ્યક્તિને માટે ઉત્તમ ઔષિધ સમાન કાર્ય સાધક સિદ્ધ થાય છે. એ જ વાત “પરરવલદાણ ” પદ્મ દ્વારા અહી દર્શાવવામાં આવી છે. એ પાંચ ભાવનાઓમાં જે “ વઢમ ” પહેલી ટ્રોસમિતિ નામની જે ભાવના છે તે આ પ્રમાણે છે "ठाणगमणजोगजु' जणजु' गंतर निवइચાલુ ” પેાતાને કે પરને કલેશ ન થાય તે પ્રમાણે જતન પૂર્ણાંક ગમન કરવું તેનું નામ ઇર્યાસિમિત છે. તેનું વધારે સ્પષ્ટીકરણ સૂત્રકાર આ પદ દ્વારા કરે છે-સ્થાન-એસવું અને ગમન-ચાલવાની ક્રિયામાં તેમના દ્વારા એ રીતની પ્રવૃત્તિ થવી જોઈ એ કે જેથી ત્રસ અને સ્થાવર જીવેાની હત્યા ન થાય, આ ગુણ રૂપ સબધને જે જોડનારી હોય તથા જેથી યુગ પ્રમાણ ભૂમિભાગનું અવલાકન થતુ' હાય એટલે કે ચાલતી વખતે પોતાની આગળથી યુગ પ્રમાણુ ભૂમિનું જેથી સારી રીતે અવલાક કરીને સાધુ ચાલતા હેાય એવી “ વિદ્યુ ” દૃષ્ટિથી "कीड पय' गत सथावरदद्यावरेण पुप्फफलतयपबालकंदमूलद्गमट्टियबी यह रियपरिवज्जणएणिचं सम्मं ईरियब्वं " લટ શખ આદિ ક્ષુદ્ર જન્તુરૂપ કીડાઓ ઉપર તથા પતંગિયાં આદિ જન્તુએ ઉપર, અને એકેન્દ્રિય સ્થાવર જીવાની ઉપર દયા રાખવાને તત્પર બનેલ, તથા પુષ્પ, ફળ, ત્વકૂ-છાલ, પ્રવાલ-કાંપળ-પત્રાંકુર, સૂરણ આદિ કંદમૂળ, આ બધા સચેત પદાર્થને પોતાના કે બીજાના ઉપચાગમાં લેવાને આજીવન પરિત્યાગ કરી નાખ્યા હોય એવા મુનિજનાને હમેશા જોઈ જોઈને યતના પૂર્વક રસ્તા પર ચાલવું જોઇએ. “ છું g રીતે યતનાપૂર્ણાંક નજર વડે જોઇ જોઇને ચાલનાર મુનિજનને ‘ સત્રે પાળા ,, ' શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર આ "" ૨૫૩ Page #270 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત પ્રાણુ થવા” અવજ્ઞાન વિષભૂત બનતા નથી નિરિચરવા” નિંદાના વિષયભૂત બનના નથી, “ જાદિચઢવા” લેકની સમક્ષ દ્ધાટનપૂર્વક ગહના વિષભૂત બનતા નથી. “હિંસિચદવા” પાદાદિ વડે આકમિત થઈને હિંસાના વિષયભૂત બનતા નથી, “ને છિદિવા” છેદન કરવાના વિષયભૂત બનતા નથી, “જે મિંઢિયા ભેદન કરવાના વિષયભૂત બનતા નથી, “ર વહેચવા” પીડા ઉત્પાદન આદિ દ્વારા વ્યથા પહોંચાડવાને ગ્ય બનતા નથી. “ન મર્ચ સુવરવું જ ક્વિઝદમાં ૩ ” અને કોઈ પણ પ્રકારે ભય અને દુઃખ પ્રાપ્ત કરવાને યોગ્ય બનતા નથી. “ us ” આ પ્રકારે કુરિવાળાનોને” ઈસમિતિના ચેગથી “માવો અંતરH” યુક્ત આત્મા–જીવ-ભાવિતાત્મા કહેવાય છે અને તે “યત્રમસંક્રિસ્ટિવ્રુત્તિવારિતમાયTIg” અાવઢ-મલિનતા રહિત તથા વિશુદ્ધ મનઃ પરિણામથી યુક્ત એવી હેતુભૂત અક્ષત-ચારિત્રભાવનાના પ્રભાવથી “ હિંસા” અહિંસક થાય છે, એટલે કે ભાવનાપૂર્વક અહિંસાના પરિપાલક હોવાથી તે હિંસાવૃત્તિથી રહિત બને છે. તથા “સારી રીતે જીવ રક્ષાની યતનામાં તત્પર હેવાને કારણે સંયત થાય છે. અને “સુરાદ્દ” એવા થવાને કારણે તે સુસાધુ-સાચો સાધુ-મક્ષ સાધક મુનિ-થાય છે. ભાવાર્થ – આ સૂત્ર દ્વારા સૂત્રકારે અહિંસા વતની રક્ષા અને સ્થિરતાને માટે જે પાંચ ભાવના છે તેમાંની ઈસમિતિ નામની પહેલી: ભાવના બતાવી છે. આ ભાવનામાં તેમણે એ પ્રગટ કર્યું છે કે અહિંસા વ્રતના આરાધક પ્રાણીને જે ભાવનાનું નિમિત્ત ન મળે તો તે વ્રતનુ સૂક્ષમ રીતે પાલન થઈ શકતું નથી. અહિંસા આદિ વ્રતના રંગમાં આત્માને રંગી દેનારી આ ભાવના જ છે. તેથી સાચા અર્થમાં અહિંસક બનવાને માટે મુનિએ સૌથી પહેલાં ઈર્યાસમિતિનું પાલન કરવું જોઈએ. આ સમિતિનું પાલન કરવાથી ત્રસ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૫૪ Page #271 -------------------------------------------------------------------------- ________________ અને સ્થાવર જીવેાનું રક્ષણ થાય છે. ઉઠવા બેસવામાં તથા ગમન કરવામાં વધારે જીવાની વિરાધના ન થાય ' તેનું મુનિ વધારે ધ્યાન રાખે છે. યુગ પ્રમાણ ભૂમિનું અવલોકન કરતા કરતા સાધુ માર્ગે આગળ વધે છે. આમ થવાથી તેના દ્વારા કાઈ પ્રાણી હીલયિતવ્ય, નિન્દિતવ્ય, ગહિતવ્ય, અને હિંસિ તવ્ય થતું નથી. તેનું છેદન થતું નથી કે તેને વ્યથા પહેાંચતી નથી, તથા દુઃખને પામતું નથી. આ રીતે ઈય્યસમિતિના યાગથી ભાવિતાત્મા બનેલ મુનિજન પોતાના અહિંસાવ્રતનું નિર્દોષ રીતે પાલન કરતા કરતા સાચા અહિંસક થઇ જાય છે. તથા આ રીતે પ્રયત્નશીલ હોવાને કારણે તે સુસાધુ-મેાક્ષને સાધનારા મુનેિ, એ અને ચિરતા કરે છે ! સુ-૬ | મનોગુપ્તિ નામ કી દૂસરી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર આ વ્રતની મનેાગ્રુતિ નામની બીજી ભાવના છે તેનું સ્પષ્ટીકરણ કરે છે-“ વીય ૧ ” ઇત્યાદિ 66 ટીકા”—“છીય’” ખીજી મનેાગુપ્તિ નામની ભાવના આ પ્રકારની છે-જાવન મળે ?? અશુભ મનથી અશુભ થાય છે-એટલું કે અશુભ મનથી જીવ પાપનું ઉપાર્જન કરે છે આ પાપ અશ્મિરું '' દુર્ગાતિનું જનક હાવાથી અધમ રૂપ છે. “ વાછાં ” તીવ્ર દુઃખાનું ઉત્પાદક હાવાથી દારુણ-વિષમ એટલે કે કષ્ટકારક હાય છે. તથા · નિયંણું' તેમાં આત્માના હિતના ઘાત થાય છે તેથી તે નૃશંસ છે. “ वह धपरिकिले बहुलं ” વધ, બંધન અને તેમના કારણે ઉર્દૂ ભવેલ પરિકલેશ-પરિતાપથી તે સદા ભરેલ રહે છે, એટલે કે પ્રતિસમય તે અસહ્ય સંતાપ પેદા કરનાર હાય છે. " मरणभयपरिकिलेससंकि लिहूं' મરણના ભયથી ઉત્પન્ન થયેલ પરમ સંતાપથી તે વ્યાપ્ત રહ્યા કરે છે. એટલે કે પાપથી જીવ નરક નિગેાદ આદિના અનત દુઃખને ભગવ્યા કરે છે. તે 27 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૫૫ Page #272 -------------------------------------------------------------------------- ________________ 66 કારણે તે પાપ નરક તિગેાદ આદિ દુ^તિયાના અનત દુઃખાનું જનક હાવાથી તેનાથી સદા ભરેલ રહે છે એમ કહેવામાં આવ્યુ છે. આ પ્રકારના વિશેષ— ણાથી યુક્ત પાપ આ જીવ પાપયુક્ત મનથી કરે છે. એવું સમજીને “ ચાવિ વિવિ” કાઈ પણ કાળે સહેજ પણ “ વાવવાં મળે ?” પાપકારી મનથી “ વાવવાં ” પાપ-અશુભ મૈં જ્ઞાયવ્ય ’ વિચારવું જોઇએ નહીં “ વ મળસમિનોનેન અંતરઘ્ધા માવિયો મવક્' આ પ્રકારે અંતરાત્મા-જીવ મનઃ મિ તિના ચેાગથી ભાવિત થાય છે. “ असबलमसंकिलिट्ठनिव्वणचरितभावणाए અસિત્ સંગર્સુસાન્દૂ ” તે ભાવિત આત્મા મલિનતાથી રહિત તથા વિશુદ્ધ મનઃ પરિણામથી યુક્ત એવી હેતુભૂત ચારિત્ર ભાવનાના પ્રભાવથી અહિંસક થાય છે અને સયત અને છે. અને એવું થવાથી જ તે સાચા સાધુ–માક્ષ સાધક મુનિ કહેવાય છે. ભાવા-મનને અશુભ ધ્યાનથી ખચાવીને શુભ ધ્યાનમાં લગાડવું તેને મનેાતિ કહે છે શુભ ધ્યાનમાં લગાડવાને ઉપદેશ એ માટે અપાય છે. અથવા મનને શુભ ધ્યાનમાં તે કારણે લગાડાય મન પોતે જ અશુભ બનવા પામે નહીં અશુભ ધ્યાનના સંપર્કથી મન અશુભ ખની જાય છે, અને અશુભ મનથી પાપનું જ ઉપાર્જન થાય છે. પાપથી જીવાને વિવિધ પ્રકારનાં કટા ભાગવવાં પડે છે. કારણ કે પાપ પાતે જ એક અધમ છે., અધમ હાવાથી જ તે આત્માના હિતનું ઘાતક બને છે, એને એજ કારણથી જીવાને વિવિધ પ્રકારનાં દુઃખા દે છે. આ પ્રમાણે વિચાર કરીને જે મુનિજન પેાતાના મનને કદી પણ અશુભ ધ્યાનમાં લગાડતા નથી, તેનાથી બચતા રહે છે, એવા તે મુનિ તે મન સમિતિથી ભાવિત ખનીને પાતામા અહિંસાવ્રતનું નિર્દોષ પાલન કરીને અહિંસક બની જાય છે, અને તે રીતની પ્રવૃત્તિ કરવાના રંગે રંગાયેલ તે મને સાચા અર્થમાં સાધુનાં પત્તુને સાક કરે છે ॥ સુ. ૭ ॥ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૫૬ Page #273 -------------------------------------------------------------------------- ________________ વચનસમિતિ નામકી તીસરી ભાવનાકે સ્વરૂપ કા નિરૂપણ હવે સૂત્રકાર આ અહિં'સાવ્રતની વચન સમિતિ નામની ત્રીજી ભાવનાનું પ્રતિપાદન કરવાને માટે સૂત્ર કહે છે-“ તથ' ૨ ” ઇત્યાદિ "" ટીકા સચ્` ' વચનસમિતિરૂપ ત્રીજી ભાવના આ પ્રમાણે છે-~~~ ૮ વાવિયાદ્ વત્તું ” સાવદ્ય ભાષણરૂપ વાણીથી “ વાં ” જીવ પાપના અંધ ખાંધે છે. તે પાપ " अहम्मियं दारुणं निसंसं वहबंवपरिकिलेसबहुलं जरामरण परिकिलेस किलिट्ठे भवइ ,, અધમ રૂપ છે તેનાથી જીવાને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. તથા તેનાથી જીવ તીવ્ર દુઃખા ભાગવે છે તેથી તે દારુણ-વિષમ છે. તેનાથી આત્માના હિતના ઘાત થાય છે તેથી તે નૃશ ંસ છે. વધ, ખધન અને તેના વડે ઉત્પન્ન થયેલ પરિકલેશ-પરિતાપથી તે પાપ સદા ભરેલ રહે છે. જરા અને મરણના ભયથી જનિત સંતાપ વડે તે સદા વ્યાસ રહે છે. એવા વિચાર કરીને જે મુનિ ન વિ વપ્ નવિયા િિવવિ પાવાં માત્તિચત્ ૦ આ પાપવાણીને સાવદ્ય ભાષણરૂપ વચનને--કેઇ પણ કાળે થાડુ' પણ ખેલતા નથી, તેઓ આ વચનસમિતિના ચેાગથી ભાવિતાત્મા ખની જાય છે. एवं वयसमिइजोगेण भाविओ अंतरप्पा असबलमसंकिलिट्ठ निब्बणचरित भावणाए अहिंसओ संजओ सुसाहू भवई " આ પ્રકારે વચન સમિતિના ચેાગથી ભવિ— તાત્મા બનેલ અંતરાત્મા જીવ-અશખલ, અસલિષ્ટ અને નિર્દેણુચારિત્રની ભાવનાથી અહિંસક અને સયત અની જાય છે, અને સાચા અર્થમાં સાધુમેાક્ષને સાધનારા–એ નામને ચરિતાર્થ કરી લે છે. "" 66 ભાવા -સાવદ્યભાષણ ન કરવું તેનું નામ વચન સમિતિ છે. સાવદ્ય ભાષણ કરવાથી પાપના અધ ધાય છે. પાપ અધ હોવાથી વિવિધ પ્રકારના દુ:ખનું જનક છે. તેના ઉદયથી વધુ ખધન આદિ વિવિધ કષ્ટ જીવને ભાગવવાં પડે છે. તેથી સાધુનું કર્તવ્ય છે કે તે કદી પણ,:કચાંય પણ, ઘેાડા પ્રમાણુમાં પણ અસત્ય ભાષણ ન કરે. એવા વિચાર કરીને જે મુનિ આ પાપવાણોથી નિવૃત્ત થઈ જાય છે તે જ પોતાના અહિંસાત્રતનું નિર્દોષ રીતે પાલન કરે છે. આ પ્રમાણે પોતાના અહિંસાવ્રતનું પાલન કરનાર સાધુ જ સાચા સાધુ–માક્ષને સાધન કરનાર સાધુ–કહેવાય છે. સૂ. ૮।। શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૫૭ Page #274 -------------------------------------------------------------------------- ________________ એષણા સમિતિ નામની ચૌથી ભાવના કે સ્વરૂપના નિરૂપણ હવે સૂત્રકાર એષણ સમિતિ નામની થી ભાવના બતાવે છે “ચં” ઈત્યાદિ ટીકાર્થ—“ગાજણસTI મુદ્દે વેરિયંદવં” સાધુ આહારેષણથી શુદ્ધ-નિર્દોષ ૩૦૪ ડી ડી માત્રામાં ભિક્ષાની ગવેષણ કરે. તેનોભ વાર્થ એ છે કે જેમ લણાયેલ ખેતરમાંથી કણનું આદાન થાય છે, એ જ રીતે સાધુએ પણ ગૃહસ્થને માટે તૈયાર કરેલ અગ્નિ છેડી થોડી માત્રામાં ગવેષણા કરવી જોઈએ. જ્યારે તે ભિક્ષાની ગવેષણ કરે ત્યારે તેણે “અUTIg” અજ્ઞાત રહેવું જોઈએ. દાતાને તે વાતની ખબર ન પડવી જોઈએ કે તે ધનિક સ્થિતિમાંથી દીક્ષિત થયેલ છે. આ પ્રકારે તેણે દાતાથી અપરિચિત રહેવું જોઈએ. “અgિ ” અકથિત રહેવું જોઈએ-“હું ધનિક હતો ગરીબ ન હતો છતાં પણ મેં દીક્ષા લીધેલ છે” એ પ્રકારને પિતાને પરિચય તેણે દાતાને દેવે જોઈએ. નહીં “ટ્રિ” અશિષ્ટ રહેવું જોઈએ. આ સાથે ઉગ્રવંશીય છે. ભેગવંશીય છે,” તે પ્રકારે દાતા આગળ તેણે પ્રગટ થવું જોઈએ નહી. “વીને ” અદીન રહેવું જોઈએ-દીનતાના ભાવથી રહિત રહેવું જોઈએ–પિતાના વ્યવહારથી દાતા આગળ તેણે દીનતાને ભાવ પ્રગટ કરે જોઈએ નહી. “કસ્તુળ” અકરુણ-ઓછી વૃત્તિથી રહિત થવું જોઈએ, તેની વૃત્તિ એવી ન હોવી જોઈએ કે તે દાતાની દૃષ્ટિએ ઓછી જણાય, “બવિરાછું” તેણે વિષાદ રહિત રહેવું જોઈએ. ભિક્ષાલાભ મળશે કે નહીં એ વિષાદ તેણે કર જોઈએ નહીં, “ગારિવંતો ” અપરિતંતગી–અલાભ આદિ અવસ્થામાં પણ તેણે તનતનાટ ન કરે જોઈએ. “ વચT, ઘg-a-વરિચ –વિનોરંજક” પ્રાપ્ત સંયમ યોગમાં ઉદ્યમ કરવો તેને “યતન ” કહે છે. આ યતનને તથા અપ્રાપ્ત સંયમ ગની પ્રાપ્તિની ચેષ્ટા કરવી તેને ઘટનકહે છે. આ ઘટનને જે કરનાર છે તે વતનધાનેરા છે. તથા વિનયગુણને પહેલેથી જ જેમણે આચર્યો છે તથા સમાધિગુણના રોગથી જે યુક્ત બનેલ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૫૮ Page #275 -------------------------------------------------------------------------- ________________ છે તે “વિનયગુણ સંપ્રયુક્ત” કહેવાય છે. એવા “મિરવુ” સાધુ “વિવે HIT કુત્તે ” ભિક્ષાની એષણામાં “ સમુઝ” ભિક્ષાને માટે અનેક ઘરે ફરે, અને ત્યાંથી “મિવાર છે ” અ૯પ અલ્પ માત્રામાં ભિક્ષા બત્તળ ગ્રહણ કરીને તે “ગુરુષારસ પાd ગા” પોતાના ગુરુજનની પાસે આવે, “ મriામriારકિવિતાચળવાય ચ રાઝી” અને તે ગમનાગમનના અતિચારોના પ્રતિકમણ વડે ઇર્યાપથિકી પ્રાયશ્ચિત્તથી પ્રતિકાન્ત થાય અને એ રીતે પાપની નિવૃત્ત થઈને તે “ગુરુષારણ “ગુરુજનને “G” અથવા “ગુસંદિર ” ગુરુથી નિર્દિષ્ટ અન્ય રત્નત્રયધારી મુનિની “ષણોવા ઉપદેશ પ્રમાણે જ્યાં જ્યાંથી તેણે ભિક્ષા મેળવી હોય તે તે પ્રકારે તે સૌની “નિરરૂચા” નિરતિચાર આલોચના કરે. આલેચના કરીને “વમ પ્રમાદ રહિત બનેલ તથા “gra marg vયg” ભવિષ્યકાળમાં ઉદ્રમાદિ દેષરૂપ અનેષણામાં પ્રયત્નશીલ બનીને–એટલે કે એષણાગત દેના ત્યાગમાં સાવધાન બનીને તે મુનિ “ મિત્તા” કાર્યોત્સર્ગ કરીને “સંત” પ્રશાન્ત બને–આહારને માટે આતુર ન બને. “માણીરિસ” બેસી જાય અને ભિક્ષાને નિમિત્તે ગમનાગમનમાં થતાં પરિશ્રમને સહેજ પણ વિચાર ન કરે પ્રત્યંત સુખ પૂર્વક–બરાબર રીતે બેસે “ભુત્તમે જ જ્ઞાન કુમઝોજનાનસ જ્ઞાચવિરમ ” તે સમયે તે એક મુહૂર્ત સુધી ધર્મધ્યાનાદિરૂપ ધ્યાનથી, શુભ ગથી, ભગવાન દ્વારા કથિત સેક્ષની હેતુભૂત નિરવદ્ય સાધુ વૃત્તિના વિચારથી, તથા મૂળસૂત્રના પરિગુણનની બહારના વિષયમાં પોતાના મનને જતા કે અને પિતાના મનને શ્રતચારિત્રરૂપ ધર્મમાં પરોવે. આ રીતે “ઘમ” ધર્મ મનવાળા તથા “વિમળ” અવિન–અરસ, નીરસ આદિ આહાર પ્રાપ્તિમાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૫૯ Page #276 -------------------------------------------------------------------------- ________________ ,, 66 {' 66 ,, ,, ,, પણ વિષાદ રહિત ચિત્તવાળા, “ સુક્ષ્મળે ” સુખમન-સંયમમાં અનુરક્ત ચિત્ત વાળા, તથા વિનમાળે ” કિલષ્ટ મનાભાવ રહિત હૃદયવાળા, અને સમાયિમળે ’” રાગદ્વેષ રહિત હાવાને લીધે ઉપશાન્ત મનવાળા, તથા “સદ્ધા સંવેગનિજ્ઞમળે ” શ્રદ્ધા-તત્ત્વાર્થીમાં શ્રદ્ધા, સંવેગ-મેાક્ષની રુચિ અને નિરા કક્ષપણુમાં મન રાખનાર “ વવચળવØનિયમળે ’ પ્રવચનાનુરાગથી જેનું ચિત્ત અનુરજિત બન્યું છે એવા તે સાધુ ' ટ્રેળ'' પેાતાના સ્થાનેથી ઊઠીને ઃઃ पह ” અતિશય આનંદિત અને“ તુરું ” સંતુષ્ટ થઈને “ નાાનિયું. સાવે '' યથા પર્યાય-નાના મોટાના ક્રમ પ્રમાણે સાધુઓને ભાવપૂર્વક “ નિમંतइत्ताय આહાર ગ્રહણ કરવાને માટે વિનતિ કરે ત્યાર બાદ “गुरुजणेणं વિળૅચ ” ગુરુજના વડે અપાયેલ આહાર “ તમે ભાજન કર ” એવી આજ્ઞા મળતા તે સાધુ “ વિદે” ચાગ્ય આસન પર બેસીને સન્નીસું હાચચાઁ સમગ્નિ ’શિરથી લઇને પેાતાના આખા શરીરને તથા હથેળીને સારી રીતે પ્રમાર્જિત કરીને “ અમુદ્ધિપ્ આહારના વિષયમાં અભૂચ્છિત બનીને તે સાધુ 66 નિર્દે” અપ્રાપ્ત રસની અકાંક્ષાથી રહિત તથા અઢિ રસાનુગત આકાંક્ષારૂપી તનુજાળથી અનાબદ્ધ મુક્ત તથા अगरहिए ૨ના વિષયમાં કે દાતાના વિષયમાં ગરૂ કરવાનો ક્રિયાથી રહિત તથા જ્ઞોવવળે ” રસની ખાખતમાં લાલુપતા રહિત બનીને આહાર કરવા તે સમયે તે “ બનાઙે ” અનાવિલ-કલેશ રહિત અને અનુà લાભરહિત થઈને બળકૃિત અનાત્માર્થિક-કેવળ આત્મરવાર્થી ન ખને આહાર કરતી વખતે તે “ અસુરપુર ” “સુર સુર' શબ્દ ન કરે ‘વવવવધ ?? "" cr ,, આહા '' અલધ ' 64 ર ,, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પ્રકાશ સવ , ચપડે ચપ શબ્દ ન કરે. “ અä ” વધારે ઝડપથી ખાય નહીં, ‘ વિહંચિ ’વધારે ધીમેથી ખાય નહીં તથા “ પરિમાઽિય ” ખાતી વખતે આહારના પદાર્થને જમીન પર પડવા દીધા વિના “ બાહોયમાચળે ’ વાળા પાત્રમાં “ લચ”યતના પૂર્વક Çમત્તેૉ” ઘણી સાવધાનીથી गय संजोगं " સચેાજનાદિ દોષ રહિત-એટલે કે વધારે મીઠા આદિ વાળી વસ્તુને થાડા મીઠા આદિ વાળી વસ્તુ સાથે એકત્ર કર્યાં વિના ‘‘અનિારું દૃષ્ટ અગાર દોષ રહિત આહાર સામગ્રીમાં રાગ રહિત તથા विगयधूमं " ધૂમ દોષ રહિત દ્વેષ રહિત ૬ અવોવલળવળાનુછેળમૂત્રં ” જેમ ગાડાની ધરીમાં તેલનું સિંચન ભારવહનને માટે જ કરાય છે, પણ બીજા કાઈ કારણે કરાતુ 66 66 अण જોઇએ. ܕܕ ૨૬૦ Page #277 -------------------------------------------------------------------------- ________________ નથી એ જ પ્રમાણે “ સંગમષાચામાચનિમિત્ત” સંયમયાત્રાના નિર્વાહ માટે “સંગમમારવટ્રિા” સંયમરૂપી ભારનું વહન કરવાને માટે અને “કાળા ” પ્રાણધારણને માટે “સંજ્ઞi ” સંતમુનિ “રમિયં ” યતના પૂર્વક સમભાવથી “મુન્ના ' આહાર કરે. પણ શારીરિક બળ વધારવાને માટે તથા રૂપલાવણ્યની વૃદ્ધિને માટે ન કરે. “gવમહાસમરૂગોળ માળ अंतरप्पा असवलमसंकिलिट्टनिब्वाणचरित्तभावणाए अहिंसए संजए सुसाह " આ રીતે આહાર સમિતિના યોગથી અંતરાત્મા ભાવિત થયે જાય છે. ભાવિત થયેલ તે અન્તરાત્મા અશબલ, અસંલિષ્ટ અને નિર્વાણ ચારિત્રની ભાવનાને કારણે અહિંસક તથા સંયત બની જાય છે, અને સાચા અર્થમાં સાધુ મોક્ષને સાધન કરનાર તે નામને ચરિતાર્થ કરે છે. ભાવાર્થ—આ સૂત્ર દ્વારા સૂત્રકારે પણ સમિતિ નામની સાથે ચેથી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમાં વસ્તુને ગષણ, તેનું ગ્રહણ, તથા ઉપ ગ, એ ત્રણ વાતને વિચાર કરાય છે. ઉંછ આહારની ગવેષણ કરતી વખતે સાધુએ અજ્ઞાત, અકથિત, આદિ રૂપમાં રહીને જ વિચરવું જોઈએ. આહાર પ્રાપ્ત થશે કે નહીં થાય” એવા સંદિગ્ધ વિચારથી તેણે વિષાદ કરવું જોઈએ. નહી. પિતે ગ્રહણ કરેલ સંયમની જે પ્રકારે રક્ષા થાય એ જ પ્રયત્ન તેણે કરતા રહેવું જોઈએ તથા જે સંયમ ભાવ પ્રાપ્ત થયો નથી તેની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, ભિક્ષા પ્રાપ્ત ન થતા તેના મનમાં ગ્લાનિનો ભાવ ઉત્પન્ન થવો જોઈએ નહીં. અને ક્રોધાદિના આવેશમાં આવીને તનતનાટ કરે જોઈએ નહીં ભિક્ષા પ્રાપ્તિ માટે અનેક ગૃહસ્થને ઘેર જવું તે તેને માટે અનિવાર્ય ગણાય છે. ત્યાંથી–પ્રત્યેક ઘરેથી તે થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે. જ્યારે ભિક્ષાની પ્રાપ્તિ પૂર્ણ થઈ ગયેલી લાગે ત્યારે તે ઉપાશ્રયમાં આવીને ગુરુની સમક્ષ પ્રાપ્ત થયેલ શિક્ષાને મૂકીને ગમનાગમન જન્ય અતિચારેની પ્રતિક્રમણ કરીને શુદ્ધિ કરે. પછી ગુરુની પાસે અથવા ગુરુનિર્દિષ્ટ બીજા કેઈ ત્રિરત્નધારી સાધુની પાસે તેણે જે જે પ્રકારે ગોચરી પ્રાપ્ત કરી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૬૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ હોય તેની આચના કરે. આ રીતે પ્રમાદ રહિત બનીને તે ભવિષ્યમાં તે વાતની વધારે કાળજી રાખે કે જેથી ઉદ્રમાદિ દોષનો આહારમાં ત્યાગ થતો રહે. કાયોત્સર્ગ કરીને આહાર માટે આતુર બન્યા વિના તે શાંતિથી બેસી જાય. અને આહાર કરવાને સમય ન થાય ત્યાં સુધી પોતાના મનને ધ્યાન, શુભયોગ, જ્ઞાન અને સ્વાધ્યાયમાં લીન કરે, કોઈ પણ પ્રકારને સંકિલષ્ટભાવ પોતાના મનમાં થવા દે નહીં. પછી જ્યારે આહાર કરવાનો સમય થાય ત્યારે ઉઠીને પર્યાય પ્રમાણે એટલે કે મેટા-નાનાને કમમાં સમસ્ત સાધુઓને વિનય પૂર્વક આહારને માટે આમંત્રે, ગુરુજન જ્યારે ભોજન લેવાની આજ્ઞા આપે ત્યારે પિતાના શિર શરીર આદિનું પ્રમાર્જન કરીને, અમૂછિત આદિ ભાવયુક્ત બનીને યતના પૂર્વક આગમોક્ત વિધિ પ્રમાણે આહાર કરે આહાર કરતી વખતે તેણે તે વાતનું ધ્યાન રાખવું કે હું આ આહાર શરીરમાં બળ વધારવા માટે કે રૂપ વધારવા માટે કરતા નથી પણ સંયમયાત્રાના નિર્વાહ માટે સંયમભાર વહેવાને માટે, અને પ્રાણધારણને માટે જ કરું છું. આ પ્રમાણે આહાર સમિતિના ચેગથી તે જીવ વાસિત થઈ જાય છે તે તે પોતે ગ્રહણ કરેલ અહિંસાવ્રતનું અતિચાર આદિ દેથી રક્ષણ કરતે થકે સાચે અહિંસક સંત બની જાય છે અને સુસાધુ નામને સફળ કરે છાસૂ-લા નિક્ષેપ નામકી પાંચવી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર પાંચમી જે નિક્ષેપ ભાવના છે તેનું વર્ણન કરવાને માટે કહે છે-“વંજમં” ઈત્યાદિ ટીકાર્થ–“ઘર” પાંચમી ભાવના સાનિવસમિતિ નામની છે તે આ પ્રમાણે છે-ઢાઢર સેન્નાસંથાવથ રવિ રચારનવોદામુપત્તિના શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #279 -------------------------------------------------------------------------- ________________ ાવવુંછળારૂ” વ8-પાટ, જીરુ-બાજોઠ, શા-શરીરના પ્રમાણનું પાથરણું સંતારવા–અઢી હાથના માપનું આસનવિશેષ, વસ્ત્ર, પાત્ર, કંબલ, ઇ-રોગી અથવા વૃદ્ધ સાધુઓ દ્વારા પિતાની પાસે આવવા જવા (ટેકા માટે) રાખેલી લાકડી, રજોહરણ, ચલપટ્ટક, પુરવત્તિવા દેરા સહિતમુહપત્તિ, અને પાદચ્છન પ્રમાર્જિકા ઈત્યાદિ સાધુનાં ઉપકરણ છે. “પિ રમણ સવવ્યા આહારની જેમ એ પણ સત્તર પ્રકારના સંયમના પોષણ માટે છે. તેથી તેમને " वायातवदंसमसगसीयपरिरक्षणढाए संजएणं रागदोसरहिय परिहरियव्व" વાત–પવન, તપ, તડકે, દંશ, મશક અને શીતથી રક્ષણ પામવાને માટે મુનિએ રાગદ્વેષ રહિત થઈને તેમને ધારણ કરવા જોઈએ. તથા “નિર” હંમેશા પરિણામનg” એ ઉપકરણોમાંથી ભાજન ભાંડ અને ઉપધિની પ્રતિ લેખના પ્રસ્ફોટના પ્રમાર્જના કરી લીધા પછી–પ્રતિલેખન-બને સમય પ્રત્યુપેક્ષણા, પ્રફેટનાયતના ખાંચેરવું, vમના–રજોહરણ આદિથી પૂજવું વગેરે કર્યો પછી “જય રાજ દિવસે તથા રાત્રે “માચબા મંરિવારdi” ભાજન–પાત્ર, માઇ –ન્દિક અને કથિ-વસ્ત્ર, એ ઉપકરણોને જમીન ઉપર રાખવા પડે છે, તથા ઉપાડવા પડે છે. તે એવી પરિસ્થિતિમાં સાધુનું એ કર્તવ્ય છે કે તે એ બધાને લેતા, મૂકતા “સાચું ” નિરંતર “g f” અપ્રમાદી રહે “નિવિવä નિશિવં હો” એ ઉપકરણોને જ્યારે જમીન પર મૂકે ત્યારે તેની પ્રમાર્જના કરે અને ફરીથી ત્યાંથી ઉઠાવે ત્યારે તે ઉપકરણની પ્રમાર્જના કરીને ઉડાવે, આ પ્રમાણે કરવાથી જીવોની વિરાધના થઈ શકતી નથી. એ જ સાધુનો અપ્રમત્ત અવસ્થા છે. “a” આ રીતે “સાચામંદ નિવેવાણમિરૂનોન ” આદાન ભાંડ નિક્ષેપણું સમિતિના યુગથી “. તરપ્પા” જીવ “મારો મવઝ ભાવિત બની જાય છે. ભાવિત બનેલ તે જીવ હેતુભૂત અશબલ, અસંકિલg, નિર્વાણ ચારિત્રની ભાવનાથી અહિંસક સંયત બની જાય છે. અને સાચા અર્થમાં પિતાના સાધુ પદને સાર્થક કરે છે. ભૂમિ પર ઉપકરણને મૂકવા તથા ઉપાડવા તેનું નામ આદાન ભાંડ નિક્ષેપણા સમિતિ છે. આ સમિતિના ચેગથી આત્મા મુનિ–પિતાના અહિંસા મહાવ્રતની રક્ષા તથા સ્થિરતા કરતા રહે છે . સૂ-૧૦ | હવે સૂત્રકાર પ્રથમ સંવરદ્વારને ઉપસંહાર કરતાં કહે છે-“gવમિi” ઇત્યાદિ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યયન કા ઉપસંહાર << 66 ?? << ,, 64 ટીકા-‘વિમાં સંવાર' સમ્મ' સંવય' મુવનિધિ' દો કહ્યા પ્રમાણેના ક્રમથી આ અહિંસારૂપ પ્રથમ સવરદ્વારનું સેવન કરવાથી તે સુરક્ષિત થઈ જાય છે ‘મળવયળાચપરિěિ” તેથી મન, વચન અને કાય એ ત્રણે ગાથી સારી રીતે સુરક્ષિત કરાયેલ “ મેતિ, વંદું વાળેદ્િ’એ પૂર્વોક્ત પાંચ ભાવનારૂપ કારણેાથી નિચ્ચું ” હમેશા “ મરળતા ” મરણુપર્યં ત-આજીવન, સનોનો ઝ આ અહિંસારૂપ સવરદ્વારનું “ વિશ્મા ” સ્વસ્થ ચિત્તથી અને "" मइमया ” હેયાપાદેયની બુદ્ધિથી યુક્ત થઇને મુનિએ “ નેચો ” પરિપાલન કરવું જોઇ એ. કારણ કે આ અહિંસારૂપ સવયેાગ “ બળાપો નવા કમઁગમનને રોકવાને કારણભૂત હાવાથી ને અનાશ્રવ રૂપ છે. “ ગહુતો અશુભ અધ્યવસાયથી રહિત હોવાને કારણે અકલુષરૂપ છે. “ચ્છિો’ તેનાથી પાપના પ્રવાહ નાશ પામે છે તે કારણે તે અચ્છિદ્રરૂપ છે. अपरिस्साई '' એક બિન્દુ જેટલા પણ ક રૂપી જળને તેમાં પ્રવેશ થઇ શકતા નથી, તેથી તેનાથી રહિત હાવાને કારણે તે અપરિાવી છે, “સિંિટ્ટો અસમાધિરૂપ ભાવથી તે રહિત હાય છે તેથી તે અકિલષ્ટ છે. તથા ૩ કર્મીમળથી સથા રહિત હાવાને કારણે તે શુદ્ધ છે. તેથી તે 'બાબો ” સમસ્ત અહંત ભગવાનેાને માન્ય થયેલ છે, સઘળા પ્રાંણીએનું હિત થયું છે. “ સવરદ્વારના “ જોયિ” જે પેાતાના નિરન્તર ધ્યાનપૂર્વક તેનું પાલન કરે બનાવે છે. “ ચિં” પૂર્ણ રીતે તેને બીજાને તે પાળવાના ઉપદેશ આપે છે, ચેાગાથી જે તેને સારી રીતે આચરે છે યુદ્ધો ’ ઃઃ सव्वजण मणुકારણ કે તેનાથી વ પાસિય’ છે પઢમં સંચાર ” ઉક્ત પ્રકારે પ્રથમ શરીરથી સ્પર્શ કરે છે “ોચિં’· અતિચારોથી તેને રહિત જીવનમાં ઉતારે છે, ‘િિટ્ટય” ""> શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પેાતાના તથા (6 (1 आराहिय ત્રણ કારણ ત્રણ ગળા અનુવાહિય મવક્ ' સજ્ઞનાં ܐܕ ૨૬૪ Page #281 -------------------------------------------------------------------------- ________________ ,, "" 6 વચન પ્રમાણે જ પાળે છે, “છ્યું ” આ પ્રમાણે કહ્યા પ્રમાણેનાં સ્વરૂપનું તે સવરદ્વાર ‘નાચમુનિના’” પ્રસિદ્ધ ક્ષત્રિય વશમાં ઉત્પન્ન થયેલ મુનિ “મવયા” ભગવાન મહાવીરે “ વિચ ” પ્રજ્ઞાપિત કરેલ છે-શિષ્યાને માટે સામાન્ય રૂપે કહ્યું છે. “ વિયં ' પ્રરૂપિત કરેલ છે-ભેદાનુભેદ ખતાવીને કહેલ છે. તેથી તે સિદ્ધ ” પ્રસિદ્ધ છે-આચાર્યાદિની પરપરા દ્વારા આ જ રીતે તેનું પાલન કરવાનું ચાલ્યુ આવે છે એવુ... સિદ્ધ ” સિદ્ધ થયેલ છે-તેમાં કોઈ પણ પ્રમાણથી ખાધા ( મુશ્કેલી) આવતી નથી તેથી તે પ્રમાણપ્રતિષ્ઠિત છે. તથા “ સિદ્ધવરસાતળમિનું ” જે સિદ્ધ થઇ ગયાં છે, કૃતકૃત્ય બની ગયાં છે-તેમનું તે શ્રેષ્ઠ શાસન રૂપ છે કારણ કે તે ભાવિચં ' મહાવીર પ્રભુએ કહેલ છે. सुदेसियं ” તેને ઉપદેશ તેમણે દેવ, માનવ અને અસુરે। સહિતની પરિષ દામા સારી રીતે આપેલ છે. “ સર્થ '' આ પ્રથમ સવરદ્વાર સ`મસ્ત પ્રાણીઆને માટે હિતસાધક હાવાથી મગળમય છે, “ પઢમં સંવવારે સમત્તે ” આ પ્રકારનું આ પ્રથમ સવરદ્વાર સંપૂર્ણ થયું. “ ત્તિવેનિ ” હે જમ્મૂ! જેવું મે ભગવાન મહાવીરના મુખેથી સાંભળ્યુ છે એવું જ તે મે* તમને કહ્યુ મારી કલ્પનાથી તેમાં મેં કંઈ પણ કહ્યું નથી. 66 t 'r છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર www ભાષા - --પ્રથમ સવરદ્વારના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે આ સંવરદ્વારનુ. પ્રત્યેક મુનિએ સારી રીતે ઉપયોગ પૂર્વક પાંચ ભાવનાએ સહિત જીવનપર્યંત પાલન કરવુ' જોઈ એ. તેનુ પાલન કરતાં જે કાઈ પરીષહ તથા ઉપસ નડે તે ધૈર્ય થી તેને સહન કરી લેવા જોઈએ, કારણ કે આ સવરદ્વાર નવીન કર્મોના આસ્રવ થતા રેકે છે. તેનું પાલન કરવાથી અશુભ અધ્યવસાય ઉત્પન્ન થવા પામતેા નથી. તેના પ્રભાવથી પાપાના પ્રવાહથી ખધ થઈ જાય ૨૬૫ Page #282 -------------------------------------------------------------------------- ________________ તે અપરિસ્ત્રાવી આદિ વિશેષણ વાળું છે. અહ ત ભગવાને તેને પોતાના જીવનમાં ઉતારીને જ સમસ્ત જીવોને તેને ધારણ કરવાને તેનું સેવન કરવાને આદેશ આપ્યો છે ભગવાન મહાવીરે પણ આ પ્રથમ સંવરદ્વારની એવી જ પ્રશંસા કરી છે અને તીર્થંકર પરંપરા અનુસાર જ તેમણે તેનું પાલન કરવા આદિને આદેશ દીધો છે તથા તેને દેવ, મનુષ્યાદિ સહિતની પરિષદમાં ઉપદેશ આવે છે, તેથી તે પ્રમાણભૂત છે અને મંગળમય છે સૂ-૧૧ છે આ રીતે આ પ્રથમ સંવરદ્વાર સમાપ્ત થાય છે. સત્ય વચન નામનું બીજા સંવરદ્વારનો પ્રારંભ પ્રાણાતિપાત વિરમણ નામનું પહેલા સંવરદ્વારનું વર્ણન પૂર્ણ થયું. હવે સત્યવચન નામના બીજા સંવરદ્વારના વર્ણનની શરૂઆત થાય છે. તેને આ પ્રકારે આગળના અધ્યયન સાથે સંબંધ છે. જ્યાં સુધી અસત્ય વચનથી જીવની વિરતિ થતી નથી ત્યાં સુધી પ્રાણાતિપાતનું વિરમણ સંભવી શકતું નથી. એ સંબંધને દર્શાવીને સૂત્રકારે આ દ્વિતીય સત્યવચન નામના અધ્યયનનો પ્રારંભ કરે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“કંપત્તો વિફાં ૨” ઈ. ટીકાર્ય–શ્રી સુધર્માસ્વામી જંબૂ સ્વામીને કહે છે “વૂ !” હે જંબૂ ! “ત્તો” આ પહેલા સંવરદ્વાર પછી “ વિરુદં ” બીજું સત્ય નામનું જે સંવરદ્વાર છે તેનું હું વર્ણન કરું છું તે તમે સાંભળો. “વળ” “દુ:ણિતં” સત્ય એટલે કે સત્ નું મુનિજનનું અથવા ગુણનું અથવા પદાર્થોનું જે વચન હિત-ઉપકારક હોય છે તે સત્યવચન ગણાય છે કહ્યું પણ છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #283 -------------------------------------------------------------------------- ________________ "सच्चं हि यं सयामिह, संतो मुणउ गुणा पयत्था वा" સંતનું હિત જેનાથી થાય છે તે સત્ય છે, મુનિ અથવા ગુણ અથવા પદાર્થ એ પ્રકારનાં સત્ય છે. સત્યની બીજી વ્યુત્પત્તિ આ પ્રમાણે પણ છે-“ સસ રિઝનીતિ સત્ય, સત્ય ૨ ત૨ જ ચર ” સજજન પુરુષોમાં જે વચન રહે છે તે સત્યવચન છે. તે સત્યવચન અન્યનાં પ્રાણનું રક્ષણ કરવાને સમર્થ હોય છે, બધાને માટે હિતકારી હોય છે, સુખદાયક હોય છે, ઉદ્વેગજનક હેતું નથી, અમૃત જેવું અતિશય મીઠું હોય છે. “સુદ્ધ” સત્યવચનમાં કઈ પણ પ્રકારનો દોષ હોતો નથી, તેથી નિર્દોષ હોવાથી તે શુદ્ધ છે. “HE » તેમાં કોઈપણ પ્રકારની અપવિત્રતા હોતી નથી તેથી તે પવિત્ર હોવાથી શચિક છે. શિવ તે વચનથી જેને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી મોક્ષજનક હોવાથી તે શિવરૂપ છે. “સુઝાય ” હાદિક શુભ ભાવનાથી પ્રેરાઈને જ એવું વચન બોલાય છે. તેથી શુભ ભાવનામાંથી ઉદ્ધવેલ હોવાથી તે સુજાત છે સુમણિશં” તે પ્રમોદ ઉત્પન્ન કરનારું હોવાથી સુભાષિત છે. “સુર” વીતરાગ આત્માઓએ તેનું પ્રતિપાદન કર્યું છે, તેથી તે સુકથિત છે. “સુવ” સર્વે તેમાં તે મુખ્ય મનાયું છે તેથી તે સુવ્રત છે. “સુવિ” અતીન્દ્રિય અર્થોને જાણનારા સર્વજ્ઞ પ્રભુએાએ તે અપવર્ગ આદિના હેતુરૂપથી જોયું છે, તેથી તે સુદૂષ્ટ છે. “સુરદ્દિવ ” સમસ્ત પ્રમાણે દ્વારા તેનું પ્રતિ પાદન થયેલું હોવાથી તે પ્રમાણભૂત-સુપ્રતિષ્ઠિત છે. “સુરક્રિયામાં ત્રણે લેકમાં આ વચનને યશ સુપ્રસિદ્ધ છે તેથી તે સુપ્રતિષ્ઠિત યશવાળું છે. સુસંગચિવચનggયં” આ સત્ય વચન એ જ માણસ બેલી શકે છે કે જેમનાં વચન સુસંયમિત હોય છે-સારી રીતે નિયંત્રિત હોય છે. “સુર નવસમવવાવાઝવાણુવિદિશાવકુમળે” આ વચન ઈન્દ્ર આદિ ઉત્તમ દેવોને શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #284 -------------------------------------------------------------------------- ________________ ચકવર્તી આદિ શ્રેષ્ઠ પુરુષને વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ સુભટોને અને મહાપુરુષ સુવિહિત જનને બહુ જ માન્ય છે. “વરસાદુધર્મપરાતવનિયમ દિયરૂપ ફળ સ્ત્રોનુ ર વ ” શ્રેષ્ઠ ક્રિયાશાળી મુનિજનનું તે ધર્માચરણ-ધર્માનુષ્ઠાન છે. તથા તપ અને નિયમથી તેઓ પરિગ્રહીત થાય છે–એટલે કે તપ અને નિયમ સત્યવાદીઓ માટે જ શકય હોય છે અન્યને માટે નહીં. સુગતિના માર્ગનું તે પ્રજ્ઞાપક-નિર્દેશક હોય છે, અને ત્રણે લોકમાં આ સત્ય વચન શ્રેષ્ઠ વ્રત છે. તથા આ સત્યવચન “ વિષTહાર પામળ વિકરાળ લા” વિદ્યાધરની આકાશમાં ગમન કરવાની જે વિદ્યાઓ છે, તેમનું સાધક છે. “નામ સિદ્ધિાર” સ્વર્ગના માર્ગનું પ્રદર્શક છે “અવિરહું” અવિતથ–મિથ્યાભાવથી રહિત છે. “સવં” આવું સત્ય નામનું બીજું સંવરદ્વાર “૩ળુ સરલ ભાવનું પ્રવર્તક હોવાથી બાજુક છે. તથા “લવુતિરું” તેમાં ભાવની કુટિલતા હોતી નથી તેથી કુટિલ ભાવોથી રહિત હોવાને કારણે તે અકુટિલ છે. “મૂલ્ય” યથાર્થ અર્થનું તેના દ્વારા પ્રતિપાદન થાય છે તેથી તે ભૂતાર્થ છે. “બસ્થળો વિમુદ્ર” પરમાર્થ દૃષ્ટિથી તે વિશુદ્ધ છે તેથી તે “અર્થત વિરુદ્ધ છે. તથા “સત્રમારા બ્લોગ ” જીવલેકમાં તે સમસ્ત જીવાદિ પદાર્થોનું તે પ્રકાશક છે તેથી તે “મારાં મવેરૂ” તેમનું પ્રતિપાદક પણ છે. આ સત્યવચન “વિવારૂ” અવિરૂદ્ધરૂપે પિતાના સ્વરૂપને કહેનારું છે. તેથી “નાથમg” વાસ્તવિક રીતે મધુર છે, અને “ઘવજવંસેવચં ર” પ્રત્યક્ષ દેવ છે-સાક્ષાત્ દેવ જેવું છે “ત ” આ જે સત્યવચન છે તે “સારવાર કલ્યું. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #285 -------------------------------------------------------------------------- ________________ 66 તરેમુ વધુછ્યુ માળુરા ” અનેક અવસ્થામાં મનુષ્યને માટે આશ્ચય પેદા કરનાર છે, જેમકે “ મુન્ચેનું માલમુમન્તે વિfચટ્ટ'તિન નિમન્નતિ મૂઢા નિાવિકોચા ” જે નૌકાઓના નાવિકે જ્યારે નિયત દિશામાં જવાના જ્ઞાનથી રહિત થાય છે ત્યારે તેમની તે નૌકાએ મહાસમુદ્રની વચ્ચે પણ આ સત્યના પ્રભાવથી ડૂબતી જ અટકે છે. “ સજ્ઞેળ ચ પ્રવૃત્તસમમિ વિનવુત્તિ ન ચ મત્તિ, થા, ૨ તે જમ્મૂતિ ” સત્યના પ્રભાવથી પાણીના વમળમાં ફસાયેલ મનુષ્ય પણ ડૂમતાં નથી કે મરતાં નથી. એટલે કે ત્યાં પણ તેને રક્ષણ મળી જાય છે. “ સચ્ચે ચ અનિસમમિત્ર ન હાંતિ ઉન્નુના મનુજ્ઞા ” સત્યના જ એવેા પ્રભાવ છે કે જ્વાળાઓ વડે પ્રજ્વલિત અગ્નિમાં ઝઝુક—સત્યવાદી માણસ ખળતે નથી. “ સ૨ેળ ચ મનુલ્લા તત્તતેજતપોલીસનાર્ ''સત્યથી માણસ ઉકળતા તેલને, લાલચેાળ લેાઢાને અને એગાળેલ સીસાને પણ સ્પર્શે કરી શકે છે. ‘ પત્તિ ” તેમને હાથમાં લઈ લે છે પણ 7 કન્નતિ ’ તે તેનાથી દાઝતા નથી. “ વવચઽર્દિ મુખ્યતે ન ચમતિ સજ્જેન વા' સત્યવાદી મનુષ્યને જો પર્વતના ઉપરથી નીચે ધકેલી દેવામાં આવે તે પણ સત્યના પ્રભાવથી મરતા નથી—તેને વાળ પણ વાંકો થઈ શકતા નથી. આ રીતે જે “ સવાર્ફ ” સત્યવાદી મનુષ્યેા હાય છે“ સિનાયા ” યુદ્ધમાં ચેામેરથી હાથમાં તલવાર ધારણ કરેલ શત્રુએ વડે ઘેરાઇ જાય તે પણ अणहाय અક્ષત શરીરે જ નિતિ’” ગમે તેટલી તલવારાના ઘા તેના પર પડવા છતાં પણ તે રણમેદાનમાંથી સુરક્ષિત મહાર આવે છે. આને તે ૮ વદ વામિત્રો વેધોરેતૢિ મુત્તિ ચ” વધ–ઘાત, અધ-નિગડ આદિ અધન, અભિયાગ–અપરાધારાપ, અને ઘેર શત્રુતા એ બધાથી પણ ખચી જાય છે • મિત્તમન્નાર્ત્તિનિરૂતિ ઝળહાય સાદું ” તે કદાચ તે શત્રુઓની વચ્ચે આવી જાય તેા પણ શત્રુ તેને કાંઈ ઈજા કરી શકતા નથી-તેમની વચ્ચેથી તે અક્ષત શરીરે જ અહાર નીકળી જાય છે. કહ્યું પણ છે— , .. 66 66 " सत्येनाग्निर्भवेच्छीतोऽगाधाम्बुधिरपि स्थलम् । नासिच्छिनत्ति सत्येन सत्यान्न दशते फणी || 99 6 સત્યવાદી પુરુષ' પાસે અગ્નિ શીતળ થઈ જાય છે, અગાધ સમુદ્ર પણ સ્થળ સમાન થઈ જાય છે, તલવારની ધાર મૂઠી થઈ જાય છે અને સપ તેને ડંસ દઇ શકતા નથી. ¢¢ વધુ શું કહું સરવચને ચાાં ” સત્ય વચનમાં જે લીન રહે છે તે સત્યવાદી મનુષ્યાનું ?ચાલોચ ” દેવતા વ સાવિાનિ હરે'ત્તિ ” સાંનિધ્ય શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર << ૨૬૯ Page #286 -------------------------------------------------------------------------- ________________ સેવે છે, એટલે કે સત્યવાદીના વચનાને અનન્યથા-સાચા પાડવાને માટે દેવા તેમની પાસે રહે છે. કહ્યું પણ છે~~ 66 प्रियं सत्यं वाक्यं हरति हृदयं कस्य न जने, गिरं सत्यलोकः प्रतिपदमिमामर्थयति च । ' सुराः सत्याद् वाक्याद् ददति मुदिताः कामितफलम्, अतः सत्याद् वाक्याद् व्रतमभिमतं नास्ति भुवने ॥ १ ॥ " પ્રિય સત્યવચન કઈ સહૃદયી વ્યક્તિનું મન હરતું નથી ! એટલે કે સૌનાં મનને હરી લે છે. લાકે દરેક વખતે દરેક વાતમાં આ સત્ય વચનના જ અભિલાષી હાય છે. સત્ય વચનથી દેવતા પણ પ્રસન્ન રહે છે અને તેએ સત્યવાદીનાં ઇચ્છિત મનારથા પૂરા કરે છે. તે કારણે સત્ય વચન જેવું શ્રેષ્ઠ વચન જગતમાં ખીજું કાઈ પણ નથી. ભાવા—સૂત્રકરિ આ ખીજા સવરદ્વારમાં સત્ય વચન નામના મહાત્ર તના સ્વરૂપનું વર્ણન કર્યુ છે. કારણ કે પ્રથમ સ ́વરદ્વાર સાથે તેના ઘાડ સંબધ છે. તે આ પ્રકારે છે. જ્યાં સુધી જીવ અસત્ય વચનાથી મુક્ત થતા નથી ત્યાં સુધી તે પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ સવરદ્વારના આરાધક બની શકતા નથી. આ સત્ય વચન શુદ્ધ, શુચિક, શિવ, સુજાત આદિ અનેક વિશેષણાથી યુક્ત હાય છે. સત્યવાદીની હંમેશ પ્રતિષ્ઠા થાય છે. ઈન્દ્રાદિક દેવેને તથા ચક્રવર્તી આદિ શ્રેષ્ઠ પુરુષોને સત્યવચન બહુ માનને ચેાગ્ય લાગે છે. એ સત્ય વચનથી જ સઘળી વિદ્યાઓ સિદ્ધ થાય છે. સ્વર્ગ, મેાક્ષની પ્રાપ્તિમાં તે માર્ગદર્શક હેાય છે. સત્ય હાવા છતાં પણ અપ્રિય લાગે તેવાં વચને સત્યવાદીઓએ બેલવાં જોઇએ નહીં, પણ સત્યવાદી પ્રિય સત્ય વચન જ મેલે છે, સત્યવાદીઓ આગળ સંસારની સમસ્ત શક્તિઓ માથું નમાવે છે. મન, વચન અને કાયાથી જે આ સત્યની આરાધનામાં લીન રહે છે તે આ ભવમાં તે સુખી થાય છે પણ પરભવમાં પણ તેમને સુખની પ્રાપ્તિ થાય છે. તપ નિયમ એ સૌ સત્ય વચનથી જ શેાલે છે અને ફળદાયી નિવડે છે. પરિ ણામેામાં જેમની જેટલી વધારે સરળતા હશે તેટલી તેમનાં વચનામાં વધારે સત્યતા હશે. દેવતા પણ સત્યવાદીઓનો સેવા કરે છે. સત્યમાં સાવદ્ય ભાષણન સર્વથા પરિત્યાગ થઈ જાય છે. આ વચનેાથી જીવને સૌથી મોટા આધ્યાત્મિક શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૭૦ Page #287 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિએ લાભ એ થાય છે કે તેનુ' નવા કનુ' આગમન અટકી જાય છે, અને સૂચિત કર્મોની નિર્જરા થવા માંડે છે. તે કારણે વીતરાગ પ્રભુએ તેમને ઉપા દેય તરીકે ખતાવ્યાં છે અને મહાવ્રતની કોટિમાં મૂકયાં છે ॥ સૂ૦ ૧ ॥ ત' સર્ચ' મળવ` ' ઇત્યાદિ— "6 ટીકા-ધત સર્ચ' મળવું તથ્યચક્ષુમાપ્તિય' ” પૂર્વોક્ત મહિમાથી યુક્ત તે સત્ય નામનું ખીનું મહાવ્રત તીર્થંકર પ્રભુદ્વારા જ કહેવાયેલ છે. તે “ નિ દશ પ્રકારનુ છે. તેના તે દશ પ્રકાર સ્થાનાંગનાં દશમાં સ્થાનમાં આ પ્રમાણે કહેલ છે. (૧) જનપદ સત્ય (૨) સંમત સત્ય (૩) સ્થાપના સત્ય (૪) નામસત્ય (૫) રૂપસત્ય (૬) પ્રતીત્ય સત્ય (છ) વ્યવહાર સત્ય (૮) ભાવસત્ય (૯) ચેાગ સત્ય અને (૧૦) ઉપમાસત્ય, (૧) દેશવાસી મનુષ્યાના વ્યવહારમાં જે શબ્દ રૂઢ થઇ ગયા હોય તે દેશવાસી માટે જનપદ સત્ય છે. જેમકે ગાયને બગાળામાં “ ગાભી ” કહે છે તેથી “ વામી ” શબ્દ જનપદ સત્ય છે. (૨) વધારે માણસાની સ'મતિથી જે શબ્દ સાધારણ રીતે રૂઢ થાય તે સંમતિ સત્ય કહેવાય છે. જેમકે કુમુદ કુવલય, ઉત્પલ, તથા તામરસ તેઓમાં પક સભવતાની સમાનતા હેાવા છતાં પણ અરવિંદને જ પંકજ માનવુ, એટલે કે કુવલય, ઉત્પલ, આદિ બધાં પંકજ છે છતાં પણ પ`કજ શબ્દ અરવિંદમાં જ રૂઢ થયા છે. તે કારણે અરિવંદને જ પંકજ માનવું તે સંમત સત્ય છે. (૩) ભિન્ન વસ્તુમાં ભિન્ન વસ્તુને આરોપ કરનાર વચનને સ્થાપના સત્ય કહે છે. જેમકે એકની સામે એ બિન્દુઓની સ્થા પના કરીને તેને સેા (૧૦૦) કહેવા તથા ત્રણ બિન્દુઓની સ્થાપના કરીને હજાર (૧૦૦૦) કહેવાં. (૪) બીજી કોઇ પણ અપેક્ષા રાખ્યા વિના ફક્ત વ્યવહારને માટે જ કોઇને કોઇ સ’જ્ઞા આપવી તેને નામ સત્ય કહે છે. જેમકે કુળને વધારે નહીં છતાં પણ કોઇનું નામ કુળવધન રાખવું. કુળવનના અર્થ થાય છે કુળને વધારનાર, પણ વ્યવહાર ચલાવવાને માટે જે નામ રાખવામાં આવે છે તેમાં કોઇ અપેક્ષા સાપેક્ષ થતી નથી, તેનું જ નામ નામસત્ય છે. ( ૫ ) પુદ્ગલનાં રૂપાદિક અનેક ગુણામાંથી રૂપની પ્રધાનતાને લીધે જે વચન કહેવાય તેને રૂપસત્ય કહે છે, જેમકે વાળને કાળાં કહેવાં, અથવા રૂપ-સ્વરૂપ ધારણની મુખ્યતાને લઈને જે વચન કહેવામાં આવે છે તે પણ રૂપસત્ય છે. જેમ કે સાધુનાં સ્વરૂપને ધારણ કરનાર વ્યક્તિને સાધુ કહેવાં તે રૂપસત્ય છે. (૬) કોઈ વિવક્ષિત પદાની અપેક્ષાએ બીજા પદાર્થના સ્વરૂપનું કથન કરવું તેને પ્રતીત્ય સત્ય અથવા આપેક્ષિક સત્ય કહે છે. જેમ કે વચલી આંગળીના કરતાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૭૧ Page #288 -------------------------------------------------------------------------- ________________ અનામિકા આંગળીને નાની કહેવી અને ટચલી આંગળીની અપેક્ષાએ તેને મોટી કહેવી. (૭) નૈગમ આદિ નાની પ્રધાનતાથી જે વચન બોલવામાં આવે છે તે વચનને વ્યવહાર સત્ય કહે છે. જેમ કે પર્વત ઉપરનાં ઘાસ આદિને આગ લાગે તે પર્વત સળગી રહ્યો છે તેમ કહેવું, ઘડામાંથી પાણી ટપકતું હોય તે ઘડે ટપકે છે તેમ કહેવું, એ બધાં વ્યવહાર સત્ય ઉદાહરણ છે, કારણ કે વ્યવહારમાં એવાં વચનોને સત્ય માનવામાં આવે છે. (૮) જે વસ્તુમાં જે ધર્મની વિશેષતા હોય તેને લઈને જે વચન કહેવાય તે ભાવ સત્ય છે જેમ કે પાંચ વર્ણોની સંભવિતતા હોવા છતાં પણ બગલાને સફેદ કહેવા, પોપટને લીલા કહેવા તે ભાવસત્ય છે. (૯) વસ્તુના સગથી જે વચન બેલાય છે તે ચોગસત્ય છે જેમકે છત્રીના સંબંધથી પુરુષને છત્રી કહેવું, દંડના સંબંધથી દંડી કહેવું (૧૦) બીજા પ્રસિદ્ધ સદશ પદાર્થને ઉપમા કહે છે, તેને આશ્રય લઈને જે વચન બોલાય છે તે ઉપમા સત્ય છે. જેમ કે ચન્દ્રમાના સમાન મુખ, સમુદ્રના જેવું તળાવ હોય છે, એવાં વચન કહેવા તે ઉપમા સત્ય છે “વોટ્સ પુરથીÉ viદુરુસ્થવિચં” આ સત્યને ચૌદ પૂર્વધારીઓએ પ્રાભૃતાર્થરૂપે વિદિત કર્યું છે એટલે કે પૂર્વગત અંશવિશેષની અભિધેયતાથી સત્યવાદ પૂર્વ એ નામથી જાણ્યું છે. “મણિી જ સારૂi ” મહર્ષિઓએ તેને સિદ્ધાંતરૂપે સ્વીકાર્યું છે “રેવનાં માલ્થિ ” ઈદ્રાદિકોને તથા ચક્રવર્તી આતિ નરેન્દ્રોને માટે તેનું પ્રયજન ઉપાદેયરૂપે કહેવાયું છે, “માળિયાહાં ” વૈમાનિક દેએ આ સત્યને પિતાની સાધનાને વિષય બનાવે છે એટલે કે તેનું સેવન કર્યું છે, “મર્થ” તે મહાન અર્થ–પ્રોજનવાળું છે. “સંતો ફિવિજ્ઞાણાજીર્થ” તે મંત્ર--ઔષધિ અને વિદ્યાઓનું સાધન તેનું પ્રયોજન છે કારણ કે સત્ય વિના મંત્રાદિ સિદ્ધ થતાં નથી, “રાજસમસિદ્ધ વિ” તેના પ્રભાવથી ચારણ ગણોને આકાશગામિની વિદ્યાની તથા શ્રમણોને શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૭૨ Page #289 -------------------------------------------------------------------------- ________________ વિકિયાદિપ વિદ્યાઓ-લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. “મવાળા વળિsi મનુષ્યોને માટે આ સત્ય વંદનીય છે તથા “કસુરવાળા પૂછન્ન” અસુરગણાને માટે તે પૂજનીય–પ્રશંસનીય છે. “angયંત્તિ પરિરાહિ” અનેક ધર્મોના અનુયાયીઓએ પણ તેનો રવીકાર કર્યો છે, “ રોગ્નિ સારસ એવું આ સત્યવ્રત લેકમાં સર્વ પ્રધાન હોવાથી સારભૂત છે. “મીરથ મgrણમુગો” આ સત્ય અક્ષોભ્ય હોવાથી સમુદ્ર કરતાં પણ વધારે ગંભીર છે. “ fથરચર' મેપદવચારો” નિશ્ચલ હોવાથી તે મેરુપર્વત કરતાં પણ વધારે સ્થિર છે. “સોમાં મંદરા” સંતાપનું શમન કરનાર હોવાથી ચન્દ્રમંડળ કરતાં પણ વધારે સૌમ્ય છે. “ફિત્તચર સૂરમંદસ્ટાગો” વસ્તુના સાચા સ્વરૂપનું પ્રકાશક હોવાથી આ સત્ય સૂર્યમંડળ કરતાં પણ વધારે સ્થિર છે. “વિમઝા સરચનચઢા” મલિનતાથી રહિત હોવાથી તે શરદઋતુનાં આકાશતળ કરતાં પણ વધારે નિર્મળ છે. “સુરમિયર ધમાચારો” માણ સેનાં ચિત્તનું આકર્ષણ કરનાર હોવાથી આ સત્ય ગંધમાદન નામના પર્વત કરતાં પણ અધિક સુગન્ધિત છે. તે ગન્ધમાદન નામને વક્ષસ્કાર પર્વત નીલવર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં, મેરુ, વાયવ્ય કોણમાં, શીદા નદીના ઉત્તર કિનારે રહેલ ગન્ધિલાવતી નામના અષ્ટમ વિજયની પૂર્વ દિશામાં, તથા ઉત્તર કુરુના સર્વોત્કૃષ્ટ ભોગભૂમિક ક્ષેત્રની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રમાં છે. તેને આકાર ગજદંત જેવો છે એટલે કે તે ગજદંતના આકારે ઉભે છે. પિતાની ગંધવડે જે પોતે વાસયુક્ત બને છે અને પોતાની ઉપર વાસ કરતા દેવદેવીઓનાં મનને જે મદોન્મત્ત કરી નાંખે છે, તેનું નામ ગંધમાદન છે. એ તે પર્વત છે. જેમ ઘસાતા ફેલાતા અથવા એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડાતા સુગંધિત તગર આદિ દ્રવ્યોની મનોજ્ઞ ઉદાર ગબ્ધ ચારે તરફ ફેલાય છે, તે કરતાં પણ વધારે ઉદાર ગંધવાળો આ પર્વત છે. તે પર્વત કરતાં પણ ઘણું જ વધારે સુગધિયુક્ત આ સત્ય છે. “ને વિય હોમિક્સ પરિણા મંતजोगा जवाय विज्जा य जंगमाय अस्थाणिय सत्थाणिय सिक्खाओ आगमा य સવારૂં વિતાડું તને પ્રક્રિયારૂં” તથા લેકમાં જે કોઈ મંત્ર-હરિણંગમેષિદેવાદિ મંત્ર, અને રોગ-વશીકરણ આદિ પ્રયજનવાળા દ્રવ્યસંગ છે, મંત્રવિદ્યાના જાપ છે, રોહિણીપ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓ છે, તિર્યશ્લોકવાસી અન્નક્ષક, પાનજંભક, આદિ દશ પ્રકારના દેવવિશેષ છે, બાણાદિ અસ્ત્ર, તલવાર આદિ શાસ્ત્ર, કલાગ્રહણ આદિ શિક્ષાઓ અને આગમ છે, તે બધું આ સત્યને જ આવે છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૭૩ Page #290 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ—આ સત્ય તીર્થકરોનું સુભાષિત છે. વ્યવહાર દૃષ્ટિએ જનપદ સત્ય આદિના ભેદથી તે દશ પ્રકારનું બતાવ્યું છે, પૂર્વધરેએ આ સત્યને સત્યપ્રવાહ પૂર્વના નામથી ઓળખાવ્યું છે. ઋષિઓએ તેને સિદ્ધાન્તનું રૂપ આપ્યું છે. દેવેન્દ્ર નરેન્દ્ર વગેરેના ભાષણની મહત્તા આ સત્યની મદદથી જ મનાયેલ છે. મંત્ર ઔષધિ આદિ વિદ્યાઓની સાધના આ સત્યના પ્રભાવથી જ સફળ થાય છે. આકાશગામિની વિદ્યા–ચારણઝદ્ધિ અને વિકિપલબ્ધિ એ બધું આ સત્યના પ્રભાવથી જ જીવોને પ્રાપ્ત થાય છે. માનવ, દેવ અને અસુર સૌને માટે તે વંદનીય છે. અનેક ધર્મના અનુયાયીઓએ પણ તેને માન્ય કર્યું છે સમસ્ત વરતુઓમાં તે એક સારભૂત-શ્રેષ્ઠ વસ્તુ છે. તેને પ્રભાવ અવર્ણનીય છે. મહાસાગર આદિનાં કરતાં પણ તે વધારે ગંભીરતા આદિ ગુણોવાળું છે. જગતમાં જેટલા મંત્ર ગ આદિ છે તે બધા આ સત્યને આધારે જ ટકેલાં છે રે કેવા પ્રકારનું સત્ય બોલવું ન જોઈએ અને કેવા પ્રકારનું બેલિવું જોઈએ? તે વાત સૂત્રકાર બતાવે છે–“સ ” ઈત્યાદિ. સ વિ ચ સંગમસ ૩વરોરંવાર વિં વિ જ વરવું ” સત્ય હેવા છતાં પણ જે વચન સંયમમાં બાધક હોય તે મુનિજને જરા પણ બોલવું જોઈએ નહીં. સત્ય હોવા છતાં પણ જે વચન સંયમમાં બાધક હોય છે તે આ પ્રમાણે છે-“હિંસા સાવનારૂં” હિંસા અને સાવદ્ય જે વચન છે તે સત્ય હોવા છતાં પણ સંયમનાં બાધક હોવાથી બોલવાં જોઈએ નહીં. હિંસા એટલે આ જગ્યાએ પ્રાણિવધ સમજે અને સાવદ્યને અર્થ પાપયુક્ત સલાપ છે. હિંસા અને સાવદ્યયુક્ત જે વચને છે તે હિંસા સાવદ્ય સંપ્રયુક્ત વચન કહેવાય છે. જે સત્ય વચનથી પ્રાણુંઓનાં પ્રાણોને વધ થતું હોય તથા જે વચનેથી પાપમાં ની પ્રવૃત્તિ થતી હોય એવાં વચન સત્યમહાવતીને માટે કદી પણ બોલવાને યોગ્ય હતાં નથી, “વિવાર એ જ પ્રમાણે જે સત્ય વચન ચારિત્રના ઘાતક હોય, રાજકથા આદિ સાથે સંબંધ રાખતાં હોય, તથા “Wવાચા ” જે સત્ય વચનનું કઈ પ્રયજન સિદ્ધ થતું ન હોય એટલે કે જે નિરર્થક હોય, જે સત્ય વચનથી પરસ્પરમાં વાદવિવાદ અને કલહ વધતે હોય તથા “અ ” જે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૭૪ Page #291 -------------------------------------------------------------------------- ________________ 66 * ન્યાયાનુકૂળ ન હાય, “ અવાવિવાચસંપન્ન ” અપવાદ, વિવાદથી યુક્ત હાય તે પણ ખેલવા જોઇએ નહિ. પારકાં દૂષણૢાને કહેવાં તે અપવાદ છે અને વાણીના કલહને વિવાદ કહે છે, એ જ પ્રમાણે “ વેવ ” જે પરની વિડખના કરનાર હાય તથા ओजघेज्जवहुल જે સત્ય વચને એાલવાથી ખેલનારના અહંકાર ભાવ જણાતા હોય અથવા આવેશ પ્રગટ થતા હાય, ધૃષ્ટતા જણાતી હાય, એવાં વચન પણ ન ખેલવા જોઇએ તથા “ નિન ” જે સત્ય વચન ખેલવામાં લજ્જા જતી હોય અને “ હોયનિગ્ગ ’' સાધુજન જે વચનેાની નિંદા કરતાં હાય એવાં વચન સત્ય હોય તેા પણ ખેલવાં જોઈ એ નહીં, તથા दुि ” જે સત્ય વચનથી પર પ્રાણીની હિંસા થતી હાય, અથવા સમ ખૂલ્લા પડતા હાય તેવાં વયના દુષ્ટ વચન છે અને તુમુä ' જે ખરાખર સભળાયું ન હાય તે દુઃશ્રુતવચન કહેવાય છે, તથા “ ત્રમુનિય’ જે ખરાખર જાણવામાં આવ્યું ન હાય તેના વિષે વચન એલવાં તે અસમ્યક્ સાત વચન છે, એ દુષ્ટ આદિ વચના સત્ય હૈાય તે પણ ખેલવાં જોઇએ નહીં. “ અવ્ળો થવળા સેર્નિવા ” એ જ પ્રમાણે સત્ય વચનામાં આત્મપ્રશંસા આત્મશ્લાઘા-ભરી હાય તથા જે સત્ય વચનામાં બીજાની નિંદા થતી હોય તે સત્ય લચન પણ એલવાં જોઈ એ નહીં. કઈ રીતે ખેલવાં ન જોઇએ તે હવે કહે છે-“ન તંત્તિ મહાવી” તમે મેધાવી નથી. જે વ્યક્તિ અપૂર્વ, અશ્રુત અને અદૃષ્ટ પદાર્થોને ગ્રહણ કરવાની શક્તિવાળી હોય છે તેને મેધાવી કહે છે. તથા 66 યા ધન્યવાદને પાત્ર નથી. ડ न तं सि તું સિધળો ” તમે ધનવાન વિશ્વમ્નો” તમે ધર્મ પરાયણુ નથી, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 66 66 न તે સિવુઝીળો ” તમે કુલીન નથી. ૨૭૫ Page #292 -------------------------------------------------------------------------- ________________ 6 6 - તંત્તિ. રાવડું ” તમે દાતા '' તમે એ જ નથી, ન સિસૂત્રો તમે પરાક્રમી નથી. “ ન સંસિદ્ધિવો ' તમે સુ ંદર નથી “ન સંસિટ્ટો ” તમે લશ્ક न बहुओ સૌભાગ્યશાળી નથી, ‘ન કિલો” તમે પંડિત નથી, અનુશ્રુત-અનેક વિદ્યાએના જાણકાર નથી, અને “ ન વિચãસિતવણી ’ તમે તપસ્વી નથી, અને “ ન ચાવિક પૌનિષ્ક્રિયસિ ” તમે પરલેાકને વિષે સંશયરહિત સતિપાળા ની '' એ પ્રકારનાં વચને માણસાએ ખેલવાં જોઇએ નહીં કારણ કે તે પ્રકારનાં વચનેમાં તેમની “ શ્રોતાની નિંદા થાય થાય છે. “ સવાય લાÓરું લાગે નોર્વ નિકી ” પ્રકારે જાતિ- માતૃવંશ, કુળ-પિતૃવંશ રૂપ- સૌદર્ય, વ્યાધિ-કાયમી કાઢ વગેરે તથા શીઘ્રઘાતક જવાદિ રોગ એ બધાં કારણેાને લઈને પણ કદી એવાં વચન ન કહેવાં જોઇએ કે “ તમારા માતૃવંશ સારે। નથી, તમારે પિતૃવંશ શુદ્ધ નથી, તમારામાં સૌંદર્ય નથી, તમે વ્યાધિયુક્ત કાઢ વગેરે રોગયુક્તછે ” તેનું તાત્પય એ છે કે જેના માતૃવશ આદિ હીન હાય, કાઢ આદિ રાગેાથી જે યુક્ત હાય તેને તેવાં વચનેા કહેવાં જોઇએ નહી, કારણ કે તેવાં વચનેાથી તેને દુઃખ થાય છે—“ તુઓ બવચારમંત ” એ જ પ્રમાણે જે વચન લેાક તથા આગમ, બંનેની અપેક્ષાએ વ્યવહાર વિરૂદ્ધ હાય “ વૅ વિજ્ઞ સ་વિનવત્તવ્યું” એવાં વચન સત્ય હાય તા પણ બાલવાં જોઈએ નહી અડ્રેસિય પુળારૂ સત્રંતુ માસિચવ્યું ” હવે સૂત્રકાર એ બતાવે છે કે સાધુજનાએ-મહાવ્રતારાધક સંયમીજનોએ કેવા પ્રકારનાં સત્યવચન ખાલવાં જોઈએ. “Éä” જે વચન વેĒિ” ત્રિકાલવી પુદ્ગલાઢિ દ્રવ્યેાથી “Rવેäિ” નવી જુની આદિ ક્રમવતી પર્યાયેાથી “ गुणेहिं ” દ્રવ્યની સાથે અવિનાભાવરૂપ-સંબંધ રાખનાર વર્ણાદિ ગુણાથી મેદું ” કૃખ્યાદિ વ્યાપાર રૂપ 6: << શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܕ ܙܕ ૨૭૬ Page #293 -------------------------------------------------------------------------- ________________ કર્મોથી, “દુવિહં સિહં” આચાર્યાધિગત ચિત્રકર્માદરૂપ ક્રિયાવિશેષથી, તથા “માહિર આગમ-સિદ્ધાંતથી યુક્ત હોય એવાં સત્યવચન બોલવા જોઈએ. “નામવવનવા–વસાઢિય–તમારસંધિપાકનોજિય--073 ઉરિયાવાળવા સાવત્તિવનુવં” એ જ પ્રમાણે નામ, આખ્યાત, નિપાત, ઉપસર્ગ, તદ્ધિત, સમાસ, સબ્ધિ, પદ, હેતુ, ગ, ઉણાદિ, પ્રત્યય, ક્રિયાવિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ, અને વર્ણ એ બધાથી યુક્ત હોય “તિરું હસવિ૬ Fિ સ ” ત્રિકાળ વિષયવાળાં જનપદ સત્ય આદિ દશ પ્રકારનાં પણ સત્યવચન બેલવાં જોઈએ. વ્યુત્પન્ન અને અવ્યુત્પન્ન ભેદથી નામ બે પ્રકારનાં હોય છે. જિનદત્ત, જિનદાસ આદિ વ્યુત્પન્ન નામ છે, અને થિ, વિO આદિ અવ્યુત્પન્ન નામ છે. આખ્યાત નામ ક્રિયાપદનું છે. તે ભૂત ભવિષ્ય અને વર્તમાનના ભેદથી ત્રણ પ્રકારનાં છે, જેમકે ગમવત્ (થ) મવિષ્યતિ (થશે) અને મવતિ (છે). જે શબ્દ અર્થમાં વિશેષતાને દર્શાવે છે તેમને નિખાર કહે છે. જેમ કે “વહુ” “રૂર” આદિ શબ્દ. “E” “પર” આદિ ઉપસર્ગો છે. તેમના ઉપગથી એક જ ધાતુના અર્થમાં ફેર પડી જાય છે, જેમકે “દ” ધાતુ સાથે જ્યારે “ઘ” ઉપસર્ગ મૂકવામાં આવે છે ત્યારે તેનો અર્થ “પ્રહાર” થઈ જાય છે, અને જ્યારે તેની આગળ “મા” ઉપસગ મૂકવામાં આવે ત્યારે તેનો અર્થ “આહાર થઈ જાય છે, અપ્રત્યે આદિ અર્થને દર્શાવનાર જે પ્રત્યયે છે તે પ્રત્યયવાળા શબ્દને અહીં “સદ્ધિર” શબ્દથી કહેલ છે, જેમ કે-“ નામે પત્યું પુમાન નામેવા” “નામ” શબ્દને તદ્ધિત પ્રત્યય લાગવાથી “નામેચ” શબ્દ બન્યા છે, તથા “સિદ્ધાર્થ ? શબ્દને “ગg” પ્રત્યય લાગતા “ સૌદ્ધાર્થ ” બને છે, તે તદ્ધિત શબ્દો છે. આ પ્રકારે જ બીજા તદ્ધિત શબ્દ પણ સમજી લેવા પરસ્પર સંબંધ રાખનાર બે કે બેથી વધારે પદોની વચ્ચેની વિભક્તિનો લેપ કરીને જોડાયેલાં અનેક પદોને સમાસ કહે છે. અવ્યયી ભાવ આદિ ભેદથી સમાસ અનેક પ્રકારન છે, “સંધિ” શબ્દનો અર્થ “જોડાણ” થાય છે-એટલે કે વર્ષોની અતિ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #294 -------------------------------------------------------------------------- ________________ સમીપતા હોય ત્યારે તેમના જોડાણથી નિમાં જે વિકાર ઉત્પન્ન થાય છે તેને સન્ધિ કહે છે. જેમ કે “શ્રાવ: અત્ર” ની “ શ્રાવ#Sત્ર” એ પ્રકા રની સન્ધિ થાય છે, આ સન્ધિને પૂર્વરૂપ સન્ધિ કહે છે. સુત્ત અને તિન્ત ને પદ કહે છે, જેમ કે-“જિન” તે સુબત્ત પદ અને “મવતિ” તે તિંગન્ત પદ , જે સાધ્યની સાથે અવિનાભાવ સ બંધથી બંધાયેલ હોય છે. તેને હેતુ કહે છે. જેમ કે ધૂમવાળે હોવાથી આ પર્વત અગ્નિવાળે છે, અહીં સાધ્ય અગ્નિ છે, અને તેના વિના ન પેદા થનાર ધુમાડે છે. વેગથી જે શબ્દો બને છે તેમને યૌગિક શબ્દ કહે છે. જેમ કે પદ્મનાભ, નીલકાન, આદિ યૌગિક શબ્દ છે “કારિ” પ્રત્યયથી જે શબ્દો બને છે તે “વારિ” કહેવાય છે, જેમ કે કારુ (શિપી) સાધુ આદિ શબ્દ ધાતુને અને પ્રત્યય લગાડીને જે શબ્દ બને છે તેને કૃદન્ત કહે છે, જેમકે પાઠક, પાચક. પાક આદિ શબ્દ કિયાના વાચક “મૂ” આદિ જે શબ્દો છે તેમને ધાતુ કહે છે. બીજાં વર્ષોની મદદ વિના જેનું ઉચ્ચારણ થાય છે એવાં “ગ' કાર આદિ શબ્દ અથવા પઠ્ઠs આદિ સ્વરને સ્વર કહે છે, “૫, , ના” આદિ વિભક્તિ તથા “તિર્ તત્ શી” આદિ પ્રત્યય એ સૌને વિભક્તિ કહે છે ( ગુજરાતીમાં એ, ને, થી, ને, ની, નું, ના, માં આદિ વિભક્તિના પ્રત્યય છે) અને “ ” આદિ વણે કહેવાય છે “કામળેિ ÍTI દો” તથા જે સત્ય જે પ્રકારે કહેવાયું હોય તે સત્ય તે જ પ્રકારે કાર્યમાં પણ પરિણમતું હોય તેવું સત્ય બોલવું જોઈએ, તેનું તાત્પર્ય એ છે કે જે સત્યને બેલનાર વ્યક્તિ કાર્ય રૂપે અમલમાં મૂકી શકે તેવું સત્ય બોલવું જોઈએ, “હુવારુપુર્વેિ હો માતા” ભાષા બાર પ્રકારની હોય છે તે આ પ્રમાણે છે-પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પિશાચી, સૌરસેની, અને અપભ્રંશ આ છ પ્રકારની ભાષા ગદ્ય અને પદ્યના ભેદથી બાર પ્રકારની થઈ જાય છે, વચ વિય હો; સોઢાવિહું” વચનના સોળ પ્રકાર હોય છે, તે નીચે પ્રમાણે છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૭૮ Page #295 -------------------------------------------------------------------------- ________________ " वयणतियं ३ लिंगतियं ६ कालतियं ९ तह परोक्ख १० पच्चक्ख ११ । उवाणीयाइचउर्ल १५ अज्झत्थं चेव सोलसमं ॥ १ ॥" એકવચન, દ્વિવચન અને બહુવચન ૩, પુલિગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ૬, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ૯, આ રીતે તે બધા વચનના પ્રકાર, લિંગ (જાતિ) અને કાળ ત્રણ ત્રણ હોય છે આ રીતે વચનના તે નવ ભેદ થાય છે; “ઘર, પદ, પદાઃ તે “ઘટ’ શબ્દના એક વચન, દ્વિવચન. અને બહુવચન છે ૩ એજ પ્રમાણે “ મવતિ મવતઃ મવનિત્ત” એ રૂપમાં પણ સમજવાનું છે ૩, “પ્રીતઃ રમા મનઃ” તે ત્રણે જુદી જુદી જાતિ, લિંગ) ના શબ્દ છે. પ્રકૃતિ સ્ત્રીલિંગ છે આત્મા પુલિંગ છે અને મનઃ નપુંસકલિ ગ છે , વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણ કાળ છે “કમા તે ભૂતકાળ છે, “મવિદત્ત ? તે ભવિષ્યકાળ છે અને “મારિ તે વર્તમાનકાળ છે ૯, ભૂતકાલીક અને ભવિષ્યકાલીન વચન ઇન્દ્રિયને અગોચર હોય છે, જેમકે “ઋષમાં વમૂત્ર” “ષભ થઈ ગયા” આ વાક્ય પરોક્ષ અર્થને વિષય કરનારૂં હોવાથી પરોક્ષ મનાય છે ૧૦ જે વાક્ય વર્તમાન કાળને વિષય કરે છે તે પ્રત્યક્ષ મનાય છે “મુનિ આ શાસ્ત્ર વાંચે છે ૧૧ (૧૨) ઉપનીતવચન, (૧૩) અપની તવચન, (૧૪) ઉપનીતાપની તવચન અને (૧૫) અપનીતપની તવચન એ રીતે ઉપનીતાદિ ચાર વચન છે. (૧) તેમાં ગુણનું આરોપણ કરનાર વચનને ઉપનીત વચન કહે છે જેમ કે “ આ મનસ્વી સારા રૂપવાળે છે” (૨) જે વચન ગુણનું અપનયન કરે છે તે અપનાત વચન છે, જેમ કે “આ દુઃશીલ છે” (૩) જે વચન કોઈ ગુણનું આરોપણ કરીને કોઈ ગુણનું અપનયન કરે છે તે ઉપનીતાપનીત વચન છે, જેમકે “તે રૂપાળે છે પણ દુરશીલ છે” એ જ રીતે જે વાક્ય કોઈ ગુણનું અપનયન કરીને કોઈ ગુણનું આરોપણ કરતું હોય તે અપની પનત વચન છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૭૯ Page #296 -------------------------------------------------------------------------- ________________ ** ,, જેમ કે આ દુઃશીલ તે છે પણ સુંદર રૂપવાળા છે (૧૬) વચનના સેાળમે ભેદ તે છે કે જે અધ્યાત્મ હોય છે, જે આત્માને ઉદ્દેશીને ખેલાય છે. જેમ કે “ આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે ” ઇત્યાદિ, “ વં અરત મનુળાય આ રીતે તે સાળ પ્રકારનાં વચને ખેલવાની તીર્થંકર પ્રભુની આજ્ઞા છે, અને જે વચન સમિતિન્વય ” પોલેાચિત છે–સારી રીતે વિચાર કરીને ઉચ્ચારાયાં હાય, એવાં વચન “ સજ્ઞળ ” સાધુએ “ હ્રાસ્મિ ” અવસર આવતા “ વસવું ” બેલવાં જોઈએ, પણ જે વચને ખેલવાની ભગવાનની આજ્ઞા નથી, અને જે અપોલાચિત હાય તેવાં વચનેા સાધુએ ખેલવા જોઇએ નહીં. હવે તેના ઉપસ’હાર કરતાં સૂત્રકાર કહે છે – ‘ રૂમંત્ર વચળ ’’ પૂર્વકાલીન અનંત તીર્થંકરા દ્વારા કહેવાયેલ આ પ્રત્યક્ષીભૂત પ્રવચન, ‘ અહિય-પિમુળGK-દુય-વરુ-વચન-પરિવલળફ્રેંચા અલીક-અસત્ય, પશુન,પરુષ– ,, 16 ,, ܐܐ 16 કઠોર, કડવાં, ચપલ વચનેથી મુનિજનેનિ રક્ષા થયા કરે તે ઉદ્દેશથી મળવવા ’” ભગવાને ‘“ મુäિ ” સારી રીતે પ્રતિપાદન કર્યું છે અસભૂત અને કહેનારૂ વચન હ્રીઁ, પરદોષ સૂચક વચન વિષ્ણુન, બીજાનાં મને ખુલ્લા પાડતુ વચન વર્ષ, ઉદ્વેગ પેદા કરનાર વચન ટુ અને વિચાર્યા વિના મેલાયેલ વચન ૬પણ કહેવાય છે. આ પ્રવચન 'अत्ति ” આત્માને માટે હિતકારક છે તથા વેન્નામાવિયું ” જન્માંતરમાં પણ શુભ ફળ દેનારૂ છે. 16 "C *r , અમેસિમર્' ' તે કારણે તેને ભવિષ્યમાં કલ્યાણકારક દર્શાવ્યું છે. “ યુદ્ધં ” આ પ્રવચનમાં કોઈ પણ પ્રકારે પૂર્વાષરવિાધરૂપ દોષ નહી હોવાથી તે શુદ્ધ જે. “ તૈયાચ તે વીતરાગ દ્વારા કહેવાયેલ હાવાથી ન્યાયયુક્ત છે. તથા 'अकुडिल ’ તેનાથી ઋનુભાવ-સરળતા-ઉત્પન્ન થાય છે તેથી તે અકુટિલ છે, अणुत्तर તેનાજેવું શ્રેષ્ઠ ખીજૂ કઈ પણ નથી તેથી તે અનુત્તર છે, 66 "" શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܕܕ ૨૮૦ Page #297 -------------------------------------------------------------------------- ________________ અને તે सव्वदुक्खपावाणं बिउसमणं " અનેક પ્રકારનાં દુઃખા દેનાર જ્ઞાનાવરણી આદિ આઠ પ્રકોરનાં કર્મોના સથા ઉપશમ કરનાર છે, એવાં વિશેષણેાથી યુક્ત આ પ્રવચન ભગવાન મહાવીર દ્વારા કથિત છે. 61 ' ભાવાર્થ:-સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ સ્પષ્ટ કર્યુ” છે કે સત્ય હોય તે પણ કેવા પ્રકારનાં વચન ખાલવાં જોઈએ, તેમણે એ બતાવ્યું છે કે જે સત્યવચનેાથી સંયમમાં બાધા નડે, તેવા વના કદી પણ ન ખેલવાં જોઈ એ, કારણ કે તેવાં વચના સત્ય હોય તા પણ અસત્ય જેવાં હોવાથી હૈય છે. જે સત્યવચનાથી હિંસા થઈ જાય જીવેાની પાપમાં પ્રવૃત્તિ થાય, ચારિત્રમાં ભ્રષ્ટતા આવે, અથવા પેાતાના ચારિત્રમાં કોઈ પ્રકારની બાધા ઉપસ્થિત થાય, જેમાં રાજકથા આદિનું વર્ણન આવે, જે પ્રત્યેાજન વિનાનું હાય, જેનાથી કલહ પેદા થાય, જે ન્યાયાનુકૂળ ન હોય, જે અપવાદ વિવાદથી યુક્ત, પારકાની વિડંબના કરનાર હાય, જે ખેલવામાં આત્મશ્લાઘા થતી હોય, અથવા કોઇ પ્રકારના આવેશ ભાવ જણાતા હાય, જેમાં સાંભળનાર આગળ પેાતાની ધૃષ્ટતાનું પ્રદર્શન થતું હાય, જે બેલવામાં લાજ લાપાતી હાય, જગતમાં જે નિન્દાપાત્ર મનાતાં હોય, બીજાના મને જે છેદતાં હાય, દુષ્ટ, દુશ્રુત, અને જે અજ્ઞાત હોય એવાં સત્યવચન પણ ખેાલવાં જોઇએ નહીં. તથા ભાષાસમિતિના વિરોધી હાવાથી એવાં વચના પણ ન બોલવાં જોઈએ કે જે બીજાની નિન્દાકારક હાય, કણું કટુ તથા દુઃખપ્રદ હાય જેમ કે તુ મહા— મૂર્ખ છે, મેધાવી નથી, ધપ્રિય નથી ' ઇત્યાદિ, તથા જે દ્રવ્ય જેવુ છે જેવા આકારનું છે, ક્ષેત્ર કાળ આદિ સાથે સખધ રાખે છે, એવું જ તેનું પ્રતિપાદન કરનારાં વિસ`વાદી જે વચના હાય છે તે વચના દ્રવ્યયુક્ત કહેવાય છે. એ જ પ્રમાણે તે દ્રવ્યમાં જે પર્યાયેા થઇ રહી છે, અથવા જે પર્યાયથી તે યુક્ત હાય, તે પર્યાયને દર્શાવનારૂ વચન પર્યાયયુક્ત વચન કહેવાય છે. ગુણાની અપેક્ષાએ જે વચન ખેાલાય છે ને ગુણયુક્ત વચન કહેવાય છે, કૃષ્યાદિ વ્યાપારાની અપેક્ષાએ જે વચન ખેલાય છે તે ક યુક્ત વચન કહેવાય છે. “ તે શિલ્પી છે, તે ચિત્રકાર છે” ઇત્યાદિ ક્રિયાવિશેષાની અપેક્ષાએ જે વચન કહેવાય છે તે અહુવિધ શિલ્પયુક્ત વચન કહેવાય છે, એ જ પ્રમાણે નામ આદિથી યુક્ત જે વચન કહેવાય છે તે ડ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૮૧ Page #298 -------------------------------------------------------------------------- ________________ નામાદિયુક્ત વચન કહેવાય છે, આ પ્રકારનાં તે સત્યવચનો સંયમ આદિમાં બાધક થતાં નથી. એવાં વચન સત્યવ્રતી બેલી શકે છે. તથા તે પ્રાકૃત આદિ ભેદથી બાર પ્રકારની ભાષા અને એક વચન આદિ ભેદથી સોળ પ્રકારના વચન પણ બોલી શકે છે, આ પ્રકારનાં વચન બોલવાની પ્રભુની આજ્ઞા છે. એવાં વચને બોલવાથી કેઈપણું જીવને બાધા પહોંચતી નથી તે સૂ. ૩ | અનુવિચિત્ય સમિતિ નામની પ્રથમ ભાવના કે સ્વરૂપ કા નિરૂપણ હવે સૂત્રકાર સત્યવચનની પાંચ ભાવનાઓ દર્શાવવાને માટે સૌથી પહેલાં તેઓ જનવિનત્ય સમિતિ નામની પહેલી ભાવનાનું વર્ણન કરે છે“તરણ રૂમ” ઈત્યાદિ ટીકાર્થ–“તરણ થીજણ વચણ રૂમા વંશ માવો ” તે પ્રસિદ્ધ બીજા મહાવ્રતની આ વક્ષ્યમાણ પાંચ ભાવનાઓ “ વિચારમારિર૩બયા” તે અલક-અસત્ય-વિરમણરૂપ સત્યવ્રતની પરિરક્ષાને માટે છે. તેમાં પઢમં” પહેલી ભાવના આ પ્રમાણે છે-“પરમૐ સંવાદૃ રોક” સદગુરુ. પાસે પહેલી ભાવનાનું રહસ્ય કે જે મૃષાવાદ વિરતિરૂપ પ્રજનવાળું છે, અથવા કર્મ નિરોધરૂપ સંવર જ જેનું પ્રયોજન છે, અથવા આ પ્રસ્તુત સંવરાધ્યયનને વાચ્યાર્થી સાંભળીને “મુળrળા ” સારી રીતે જાણીને “ વેજિયં ” નદીના પ્રવાહની જેમ વેગયુક્ત વચન સાધુએ બોલવા જોઈએ નહીં આ રીતે “વક્તવ્ય” શબ્દને સંબંધ બધા સાથે જોડી લે. 7 ચિં” વાત્યા–વધુરા–ની જેવું વરાયુક્ત “જવ” ઘડાની ગતિ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૮૨ Page #299 -------------------------------------------------------------------------- ________________ 66 "" 4 t જેવું ચપળભાવ યુક્ત વચન, न कडु ”નીમનાં જેવું એટલે કે કટુક, એ જ રીતે - હસું ” પથ્થર જેવુ કઠોર “મૈં સાË” ઉન્મત્તનાં વચન જેવું અવિચારી, અને “ર્ચ પરસ પીહાજર...” બીજાને પીડાજનક “સાવજ્ઞ” સાવદ્ય-પાપયુક્ત વચન ખેલવાં જોઈએ નહીં. પણ જે વચન “ સજ્જ ૨” યથાર્થ અને વિષય કરનાર હોવાથી સત્ય હાય, ચિ' ૬" પરિણામે સુખજનક હેાવાથી હિતકારક હોય “ મિથ' ર્ ” પરિમિત અક્ષરાવાળું હાવાથી જે મિત હાય, [IT' ર્ ” શ્રોતાને અની પ્રતીતિ અને પ્રીતિ કરાવનાર હાવાથી ગ્રાહ્ય હોય, યુદ્ધ ” વેગિત્વ આદિ દોષરહિત હાવાથી શુદ્ધ હાય, તથા · સંય` ' સંગત–યુક્તિયુક્ત હાય, “ અજ ્' '' અકાહુલ હાય-મન્મન અક્ષરા વિનાનું ાય, ‘“ સમિણિચ... ” સમીક્ષિત હાય-બુદ્ધિથી જેને પહેલાં સારી રીતે વિચાર કરી લીધેા હાય, એવાં વચના જ સાધુએ અવસરે-ગમે ત્યારે નહીં, પણ ખેલવાના સમય ઉપસ્થિત થાય ત્યારે ખેલવાં જોઇએ. Ë” આ પ્રકારે ‘ અનુવીય સમિર્ નોનેળ’’ અનુવિચિન્ય ભાષા સમિતિના ચેાગથી –વિચાર કરીને ખેલવારૂપ ભાષા સમિતિના સંબધથી “ માત્રિઓ અંતરા ” ભાવિત અનેલ જીવ સંનયા ચરણનચળવળો ” સારી રીતે યતનાયુકત હાથ, પગ, નેત્ર અને મુખવાળા થઈને, અથવા સમાહિત ઈન્દ્રિચાવાળા થઈને હસૂત્તે ” પરાક્રમશાળી બની જાય છે એટલે કે સત્ય મહાવ્રતની આરાધનામાં નડેલ ઉપસર્વાં અને પરીષહોને જીતવાને સમર્થ બની જાય " सच्चज्जवसंपन्नो भवइ છે, તથા સત્ય અને ઋજુતાથી યુક્ત ખની જાય છે. ભાવા—અહિંસાવ્રતની જેમ સત્યવ્રતની પણ પાંચ ભાવના છે. તેમાં પહેલી ભાવના અનુંવિચિન્ય ભાષાસમિતિ છે. વિચારપૂર્વક બેલવું તેને અનુ r ,, << શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 66 ૨૮૩ Page #300 -------------------------------------------------------------------------- ________________ વિચિત્ય ભાષણ કહે છે. તે ભાષાસમિતિરૂપ છે. સત્યમાં અને ભાષા સમિતિમાં કેટલાક ભેદ બતાવવામાં આવ્યા છે. તે એવા પ્રકારતા છે કે દરેકની સાથે વાતચીતમાં વિવેક રાખવે એ તે ભાષાસમિતિ છે. અને પિતાનાં સમશીલ સાધુજને સાથે વાતચીતમાં હિત, મિત અને યથાર્થ વચનને ઉપયોગ કરે તે સત્યવ્રતરૂપ યતિધર્મ છે. આ ભાવનાથી તે સત્યવ્રત દઢ થાય છે. બોલતી વખતે સાધુએ વેગથી ત્વરાથી અને ચલતાથી બેલવું જોઈએ નહીં. વિના વિચાર્યું પણ બોલવું જોઈએ નહીં જ્યારે બેસવાનો અવસર આવે ત્યારે જ સત્ય, હિત, મિત વચન બોલવાં જોઈ એ. અવિચારિત અને અસ્પષ્ટ વચન બલવાં જોઈએ નહીં. આ પ્રકારની વચન પ્રવૃત્તિમાં સાવધાન બનેલ સાધુ સત્ય વ્રતને સુશોભિત કરતા, પિતાની કરણ ચરણ આદિની પ્રત્યેક પ્રવૃત્તિને યતનાપૂર્વક કરતા રહે છે સૂત્ર ૪ | ક્રોધનિગ્રહરૂપ દૂસરી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર ક્રોનિગ્રહરૂપ બીજી ભાવનાનું સ્પષ્ટીકરણ કરે છે. “વીર્થ શો” ઈત્યાદિ– ટીકાઈ—કોનિગ્રહરૂપ જે બીજી ભાવના છે તેમાં “ોહો 7 વિ - ચો” ફોધનું સેવન ન કરવું જોઈએ કારણ કે જે “યુદ્ધો મgણો” ક્રોધી પુરુષો હોય છે તેઓ “વંશિ ” રૌદ્રરૂપવાળા બની જાય છે. એવો મનુષ્ય અઢિચં મળે =જૂઠું બેલી નાંખે છે. “પિયુi મળેષજ્ઞ” બીજાના દોષ દર્શક વચને બોલી નાખે છે “ મળેન્ન ” બીજા લોકોનાં મર્મને છેદનારાં વચને બોલી જાય છે, તથા “મચિ વધુ સં મળે ઝ” અસત્ય પિન અને પરુષ, એ ત્રણે પ્રકારના વચનોને પ્રવેશ કરી નાખે છે. “હું શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૮૪ Page #301 -------------------------------------------------------------------------- ________________ 66 66 ગ્ન ” પરસ્પરમાં વાગ્યુદ્ધ પણ વહેરે છે “વે રેન્ના 12 બીજા લેાકા સાથે શત્રુતા પણ કરે છે, તથા “ વિર રેન્ના ” તથા જે કથા શાસ્ત્રની વિરુદ્ધ હાય છે તે પણ કરે છે. તથા “દ, વેરવાઈ રે[ '' કલહ, વૈર અને વિકથા એ ત્રણે કરે છે તથા “સÄ Ìગ્ન” સત્ય-યથા અના અપલાપ કરી નાખે છે, “ સૌજ” Ìજ્ઞ ” શીલ-સદાચારના નાશ કરી નાખે છે, “ નિળય ળજ્ઞ ” વિનીત ભાવને ધિક્કારે છે, તપા सच्च सीलं विणयं हज्ज સત્ય, શીલ અને વિનય એ ત્રણેને નષ્ટ કરી નાખે છે. તથા ૮ કેસો મવેTM ” જે માનવ ક્રોધયુક્ત બને છે તે ખીજાને અપ્રિય થાય છે, वत्थु અવેન્ગ ” દ્વેષપાત્ર બને છે અને “નમ્મો મવેબ્ન ” ખધાને માટે અનાદરપાત્ર અને છે. “ વેરો વર્થ'નમ્મો મનેજ્ઞ ” તે ખીજાને અપ્રિય દ્વેષપાત્ર અને અનાદરપાત્ર એ ત્રણેનું સ્થાન બને છે. એ પૂર્વોક્ત વચના તથા “તૂં અન્ન ન માર્ચે ” એ જ પ્રકારનાં ખીજાં પણુ અસત્ય વચને “ कोहग्गसंपत्तिो મવેજ્ઞ ” ક્રોધાગ્નિયુક્ત મનુષ્ય એટલી જાય છે ડ 'तम्हा कोहो न सेवियव्वो " તે કારણે સંયમી લાકોએ કદી પણ ક્રોધ કરવા જોઈ એ નહીં. " एवं खंतीइ માનિબો ગંતૂરવ્વા ” આ રીતે ક્ષાન્તિપરિણતિથી ભાવિત થયેલ જીવ संजय વર્ળનચળવચનો ” સયત, હાથ, પગ, નયન, વનવાળા થઇ જાય સૂરો” પેાતાના સત્યવ્રતની આરાધનામાં પ્રરાક્રમ “ સજ્જ વયંપો મવક્ અને આજવ, એ બન્નેથી યુક્ત બની જાય છે. ,, છે અને 66 ,, સત્ય ભાવા—સૂત્રકારે આ સૂત્રદ્વારા સત્યવ્રતની ખીજી ભાવનાનું વર્ણન કર્યું છે. તે ભાવના ક્રોધનિગ્રહરૂપ છે. ક્ષાન્તિપરિણતિથી ઉલટી પરિણતિ ક્રોધની હોય છે, મનુષ્ય પર જ્યારે તેના આવેશ આવે છે ત્યારે તેની આકૃતિ અનુલાઇ જાય છે, તે રૌદ્રરૂપ ધારણ કરે છે, આ પરિસ્થિતિમાં તેનાં વયને તથા વ્યવહાર સત્ય ધર્મોથી પ્રતિકૂળ થઈ જાય છે. તે તેના આવેશમાં ગમે તેવું ?? શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૮૫ Page #302 -------------------------------------------------------------------------- ________________ બલવા લાગે છે. તેને તે વાતનું પણ ભાન રહેતું નથી કે મારાં વચનથી બીજા પ્રાણીઓના જીવને કેટલું દુઃખ થાય છે. અસત્ય બલવામાં તેને જરા પણ સંકોચ થતું નથી. બીજાની નિંદા કરતાં પણ તે અટકતો નથી–અન્યની ઉપર અસત્ય દેષારોપ કરતા તે પાછે હઠ નથી. હરકોઈ સાથે તે કલહ કરતે રહે છે. દશમનાવટ કરવામાં તે નિપુણ હોય છે. શાસ્ત્રવિરૂદ્ધ બોલવામાં તેને જરા પણ દુખ થતું નથી. જે પદાર્થ જે રૂપે હોય છે તે રૂપે તેને કહેવામાં તેને શરમ લાગે છે. તેની દષ્ટિએ વિનીત ભાવની કઈ કીમત હોતી નથી. જ્યારે ક્રોધરૂપી અગ્નિથી સંતપ્ત થઈ જાય છે ત્યારે તેની હાલત પૂર્વોક્ત પ્રકારની તે થાય જ છે પણ તેનાથી અધિક પણ કઈ કઈ વાર બને છે એવી સ્થિતિમાં તેને કઈ હિતિષી રહેતું નથી. સૌ તેને અનાદર કરવા માંડે છે. તેથી તે ક્રોધને ત્યાગ કરવો જોઈએ. આ રીતે વિચારીને જે મુનિજન ક્ષાન્તિ પરિણતિથી એ ક્રોધને જીતે છે, એટલે કે ક્રોધ કરતા નથી, તેઓ જ આ બીજી ભાવનાથી પિતાના અંતઃકરણને ભાવિત કરીને સત્યવ્રતને સ્થિર કરી લે છાસૂછપા લોભનિગ્રહરૂપ તીસરી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકારલેભનિગ્રહ નામની ત્રીજી ભાવનાનું વર્ણન કરે છે “તરૂ૪ ઢોરો” ઈ. ટીકાઈ–“તલેનિગ્રહરૂપ ત્રીજી ભાવના આ પ્રમાણે છે-“રોણો જ સેવિવો” લેભ સેવન કરવાને યોગ્ય નથી. કારણ કે “સુત્રો ઢોસો જીર્થ અનેક” લોભનું સેવન કરવાથી પ્રાણ લુબ્ધ કહેવાય છે, અને તે લેભયુક્ત મનુષ્ય ચંચળ ચિત્તવાળે થઈને કૂટ વચન બોલી શકે છે, “વેત્તર વહ્યુસ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #303 -------------------------------------------------------------------------- ________________ 66 (6 વાહન ઉદ્દો ફોટો બહિર્ચ મળેન્ગ ” તેને ફ્રૂટ વચન-અસત્ય વચન બેલવાનાં નિમિત્ત આવાં હોય છે–તે લેાભી મનુષ્ય ચંચલ ચિત્ત થતા ખેતર અથવા નિવાસભૂમિ-ઘરને નિમિત્તે અસત્ય વચન કહી શકે છે. “ જિત્તીદ્ ામસ્ત વા ॥ જુદ્ધો હોટો હિય મળે— ” તે પોતાની કીર્તિ અથવા લાભને માટે અસત્ય એલી શકે છે 'इडिटए साक्खस्स वा करण लुद्धो लोलो अलिय મળેલા છ દ્ધિ સંપત્તિ અથવા સુખને માટે તે અસત્ય વચન એટલી શકે છે મત્તલ પાળÆ વા ળ છુટ્ટો રોજો હિચ મળેઙ્ગ ” આહાર અથવા પાણીને માટે તે અસત્ય વચન કહી શકે છે. “ પીસ જાસ વા જળ છુટ્ટો જોટો અયિં મળેઙ્ગ ” પાટ અથવા ફલકને નિમિત્તે તે અસત્ય વચન મેાલી શકે છે. " संजोए संथारगस्स वा कएण लुद्धो लोलो अलियं भणेज्ज " શય્યા અથવા સસ્તાર માટે તે લેાભી ચંચલ ચિત્ત થતાં અસત્ય ખાલી શકે છે. 66 वत्थरस પત્તરૢ વાળ છુટ્ટો છોકો હિય મળેઙ્ગ ” એ જ પ્રમાણે વસ કે પાત્રને માટે ચંચલ ચિત્ત થયેલ તે લેાભી અસત્ય વચન ખાલી શકે છે. पाय पुंछणस्स वा कण लुद्धो लोलो अलियं भणेज्ज " કમ્મલ કે પગલૂછણીયા માટે તે ચંચલ ચિત્ત બનેલ લાભી મૃષાવાદ કહી શકે છે. “ સીલક્ષ શીસળી વા ન જૂદો હોજો લહિયં મળેગ ” શિષ્ય અથવા શિષ્યાને નિમિત્તે લખ્ય તે ચંચલ ચિત્ત તૃષાભાષણ કરી શકે તે अन्नेसु एवमाइए बहुसु कारण. સત્તુ જીદ્દો હોન્ટો અહિય મળેા ” આ રીતે આ સિવાયનાં સેંકડો કારણાને નિમિત્તે તે લેાભી ચંચલચિત્ત થઈને અસત્ય ખેાલી શકે છે. “ तम्हा लोहो न સેવિયો ” તેથી લાભ સેવન કરવાયાગ્ય નથી. “ વં મુત્તીર્ મવિઓ અંતरप्पा આ રીતે નિર્લોભતારૂપ ત્રીજી ભાવનાથી ભાવિત બનેલ અતરાત્મા-જીવ “ સંગય ચળનચળવયો ” પોતાના હાથ, પગ, નયન અને સુખની પ્રવૃત્તિને યતનાપૂર્વક સંયમિત કરી લે છે, અને તૂરો ” પેાતાના સત્યવ્રતના પાલનમાં '' 'कंबलस्स te ,, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૮૭ Page #304 -------------------------------------------------------------------------- ________________ પરાક્રમશાળી બનીને “ સવજ્ઞાસંપન્નો માં ” સત્ય અને આર્જવ ધર્મથી યુક્ત થઈ જાય છે. ભાવાર્થસૂત્રકારે આ સૂત્રમાં સત્યવતની ત્રીજી ભાવનાનું વર્ણન કર્યું છે. આ ત્રીજી ભાવનાનું નામ લેભનિગ્રહ છે. લેભને નિગ્રહ કરવાને માટે વિચારધારા આમાં પ્રગટ કરી છે. “લોભ જ પાપને બાપ છે.” આ વિચાર કરીને લોભની જાળમાં ફસાવું જોઈએ નહીં. જે લોભી હોય છે તે લુખ્યક કહેવાય છે. લોભીનું ચિત્ત દરેક વસ્તુની પ્રાપ્તિ માટે ચંચલ થઈ જાય છે. લેભી વ્યક્તિ પોતાનો સ્વાર્થ સાધવાને માટે અસત્ય બોલી શકે છે. ખેતર, મકાન, સંપત્તિ સુખ, આહાર, પાછું આદિને નિમિત્તે પણ તે અસ ત્યવચને બોલે છે. તેથી લોભનો નિગ્રહ કરો તે જ યોગ્ય છે એવા પ્રકારની ભાવના સેવીને જે આ લેભના પરિત્યાગથી પિતાના આત્માને વાસિત બનાવે છે, તેઓ પિતાના સત્ય મહાવ્રતને સ્થિર કરી લે છે તેમની દરેક પ્રવૃત્તિ સંયમિત હોય છે. સૂ૦ ૬ છે પૈર્ય નામ કી ચૌથી ભાવના કે સ્વરૂપ કા નિરૂપણ હવે સૂત્રકાર થી પૈર્યભાવના નામની ભાવના વિષે કહે છે-“ ઈત્યાદિ ટીકાઈ–વસ્થ” તે ચેથી ધર્મભાવના આ પ્રમાણે છે-“ર મીરવં' ભય. પામવું જોઈએ નહીં. કારણ કે “મી હુ મા લતિ અgશં” જે બીકણ હોય છે તે વ્યક્તિ પાસે ચેકસ ભય શીઘ આવે છે. “મીકો વિતિજ્ઞાઓ ખૂ” તથા જે ભયથી ડરે છે એ મનુષ્ય અદ્વિતીય હોય છે-તે કોઈને મદદ કરી શકતો નથી અને કોઈ બીજે મનુષ્ય તેને સહાયક થતો નથી. મીગો મૂહું gિ” ભયભીત મનુષ્યને ભૂત પકડી લે છે. “મો ગર વિ દુ મેરેજ? ભયભીત મનુષ્ય બીજા કોને પણ ભયભીત કરે છે, તથા “મીસા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૮૮ Page #305 -------------------------------------------------------------------------- ________________ તવાંઝમ પિદુગુણજ્ઞા” તે તપ સંયમનો પણ પરિત્યાગ કરી દે છે “મીસ ચ મ = નિત્યકળા” ભયભીત માણસો એટલા બધા શક્તિહીન થઈ જાય છે, એટલે કે તેનામાં એટલી બધી માનસિક દુર્બળતા આવી જાય છે કે જેના કારણે તે કોઈ પણ કાર્યને બાજો ઉઠાવી શકતો નથી. એટલે કે કોઈ પણ કામને તે પૂરું કરી શકતો નથી. “Hપુરનિવિદં ર માં મીન સમથો અgવરવું”સપુરુષો જે માર્ગનું સેવન કરતા આવ્યા છે, તે માર્ગે ચાલવાને પણ તે સમર્થ બની શકતું નથી. " तम्हा न भीइयव्वं भयरस वा वाहिस्सवा रोगस वा जराए वा मच्चुरस वा સસ્ત વા વમાસ” તેથી કોઈ પણ પ્રકારના ભયથી, ક્રમે ક્રમે પ્રાણને હરી લેનાર વ્યાધિના, અથવા કુષ્ઠાદિના, શીઘ્રતાથી પ્રાણ હરી લેનાર જવર આદિ રેંગના, વૃદ્ધાવસ્થાના તથા મૃત્યુના અથવા તેમના જેવી કોઈ પણ પ્રકારની ભયજનક વસ્તુના ભયથી ડરવું જોઈએ નહીં, “ર્વ માવો અંતરધ્ધા સંચાળનયનવાળો સૂકો રવાનવસંવન્નો મવરૂ” આ પ્રકારે ધૈર્યથી ભાવિત થયેલ જીવ પિતાના કર, ચરણ, નયન, અને વદનની પ્રવૃત્તિને સંયમિત રાખીને સત્યવ્રતના પાલનમાં પરાક્રમશાળી બની જાય છે અને સત્ય તથા આર્જવના ભાવયુક્ત બની જાય છે. ભાવાર્થ-સૂત્રકારે આ વ્રત દ્વારા સત્યવતની ચિથી ભાવના બતાવી છે. તે ભાવનાનું નામ હૈયંભાવના છે. આ ભાવનાનું વર્ણન કરતાં ધર્યના અભાવે કયી કયી હાનિ થાય છે. અને હૈયે રાખવાથી ક્યા ક્યા લાભ થાય છે તે બધાને વિચાર કરાયેલ છે. આ વિચારથી આત્મા જ્યારે ધર્યવાન બને છે ત્યારે તે પોતે ગ્રહણ કરેલ સત્યવ્રતને સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સ્થિર બનાવી લે છે તે સૂ૦ ૭ . શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૮૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ પાંચવી મૌન ભાવના કે સ્વરૂપ કા નિરૂપણ હવે સૂત્રકાર પાંચમી મનભાવના બતાવે છે–“વંજમં” ઇત્યાદિ– ટીકાઈ–“પંજ” પાંચમી મનભાવના આ પ્રમાણે છે—“ફા = વિચરવં” આ ભાવનામાં હાસ્યને પરિત્યાગ કરાય છે. જ્યારે જીવને “દાનોપચ” મેહને ઉદય થાય છે ત્યારે તે હાસ્યનું નિમિત્ત મળે કે ન મળે છતાં પણ તે “હી-હી” કરતે હંસવા મંડી જાય છે. હસતી વખતે તેનું મુખ ઉઘડી જાય છે અને દાંત સ્પષ્ટ રીતે દેખાય છે. સંયમી જને આ હાસ્યનું સેવન કરવું જોઈએ નહીં કારણ કે “સત્તા” જે પરિહાસ કરનાર વ્યક્તિ હોય છે તે “જિગારૂં અસંતરૂં નંતિ” યથાર્થ અર્થને છૂપાવનાર અને અસદ્દભૂત અર્થને પ્રગટ કરનારાં વચને બોલ્યા કરે છે. સત્યમહાવ્રતમાં સદ્ભૂત અર્થનું ગેપન તથા અસદ્દભૂત અર્થનું પ્રકાશન હેય ગણાવેલ છે. તે હાસ્યમાં જ્યારે એવા પ્રકારની પરિસ્થિતિ રહે છે કે તેમાં અસદ્દભૂત અર્થ પ્રગટ કરાય છે અને સદૂભૂત અર્થનું ગેપન કરાય છે, તો એ પરિસ્થિતિમાં દ્વિતીય મહાવ્રતનું રક્ષણ કેવી રીતે થઈ શકે ? થઈ શકે જ નહીં માટે હાસ્યનો પરિત્યાગ કરવો જોઈએ એમ સૂત્રકારે બતાવ્યું છે. “પપપરિમવા જ ” હાસ્ય અન્યના અપમાનનું કારણ બને છે. “પરિવારવિચં ર ાવં” હાસ્યમાં અન્યનાં દૂષણોનું કથન કરવું પ્રિય લાગે છે. “પૂરપીટાજારવ ર ાસં” હાસ્યમાં તે વાતનું પણ ભાન રહેતું નથી કે તે હાસ્યથી કોઈ બીજાને કષ્ટ થઈ રહ્યું છે. “મેષિમુરિવારમાં જ ફ્રાહાસ્યને લીધે ચારિત્રને લેપ થાય છે. તેમાં નયન, વદન આદિ શરીરના અવયે વિકૃત થઈ જાય છે. ગોળ હો હા ” હાસ્ય બે કે વધારે માણસ અન્ય મળ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૯૦ Page #307 -------------------------------------------------------------------------- ________________ વાથી થાય છે. “અomોઇUામ ૨ રન્ન મમ્મ” એ હાસ્યમાં પરદારરમણ આદિ દુચેષ્ટાઓ પ્રચ્છન્ન રહેતી હોય છે. તથા “auru Ni = = વ” આ હાસ્યમાં અન્ય થતાં દુષ્કૃત્યોને લીધે તેની બેઠકમાં નિંદા થાય છે, તેને તેઓ પિતાનાં મુખથી બહાર કહ્યા કરતાં નથી તે પણ અન્યની હંસી-મજાકથી જ તેમનું દુષ્કૃત્ય લેકે સમક્ષ જાહેર થઈ જાય છે. “#Mામિ મળે ” તથા હાસ્યકારી સાધુ જે દેવગતિમાં ઉત્પન્ન થાય તો પણ ચારિત્રતાની ન્યૂનતાને કારણે તેઓ ભાંડ જેવા કાંદપિક તથા આજ્ઞાકારી આભિચોગિક દેવમાં ઉત્પન્ન થાય છે, મહદ્ધિક દેવામાં નહીં. “માણુરિય શિકિaશરણે જ વળેકર રા” તે હાસ્ય ચાંડાલ આદિ જાતિમાં અસુરદેવમાં કિલિત્વવજાતિના દેવેમાં ઉત્પત્તિનું કારણ બને છે. “તમારૂં ન વિચ” તે કારણે--હાસ્યથી જીવની એવી ગતિ થાય છે તેથી જીવનું તે કર્તવ્ય છે કે તે હાસ્યનું સેવન ન કરે. “ ” આ પ્રકારે “મોળા મારો વત્તા સંsવરણનચળવવો સૂર સન્નાવસંપન્ન મારૂ” હાસ્ય ત્યાગરૂપ મૌનથી વચન સંયમથી ભાવિત થયેલ જીવ પિતાના કર, ચરણ, નયન અને વદનની પ્રવૃત્તિને સંયમિત કરીને સત્યવ્રતના પાલનમાં પરાક્રમશાળી બની જાય છે અને સત્ય તથા આર્જવ ભાવથી યુક્ત બની જાય છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રદ્વારા પાંચમી મૌન ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે. મૌન ભાવનાનું તાત્પર્ય હાસ્યનો પરિત્યાગ છે. હાંસી કરનાર માણસ પ્રસંગ વશાત્ અસત્ય વચનને પ્રવેગ પણ કરે છે, તથા તે કૃત્યથી બીજાનું અપમાન પણ થાય છે. હાસ્ય–મને વિનોદને માટે કારણ જરૂર હોય છે. પણ સંયમીને હાસ્યની મદદથી મનોવિદ કરવાની શી આવશ્યકતા છે? હાસ્યને કારણે અન્યનાં દિલમાં ચોટ લાગે તેનાથી વધારે ખરાબ વાત બીજી કઈ હોઈ શકે ? અધ્યાત્મ માર્ગમાં હંસી મજાકનો સર્વથા ત્યાગ બતાવ્યો છે. હાસ્યમાં બીજાનાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૯૧ Page #308 -------------------------------------------------------------------------- ________________ દૂષણે જાહેર કરવા તે પ્રિય લાગે છે, તે હાસ્ય કષાયના ઉદયથી થાય છે, જેના કારણે ચારિત્રને ભંગ થાય છે, બીજી વ્યકિતઓની ગુપ્ત ચેષ્ટાઓ પણ તે હાસ્ય દ્વારા પ્રગટ થયા કરે છે. ભલે તેનાથી ચારિત્રને પૂર્ણતઃ ભંગ થતો ન હોય, તે છતાં પણ સાધુ તેના કારણે મહદ્ધિક દેવમાં ઉત્પન્ન થતો નથી. કાન્દપિંક, અભિગિક આદિ દેવામાં જ ઉત્પન્ન થાય છે. તેથી હાસ્યનું સેવન કરવું તે સત્યવતીને માટે સુવિધા ત્યાજ્ય છે એવું સમજીને જે તેને પરિત્યાગ કરે છે, તે સત્યવતી પિતાના વ્રતને સંપૂર્ણ રીતે સ્થિર કરે છે. અને તેનું પાલન કરે છે. આ રીતે હાસ્યમાંથી ઉદ્ભવતા દેષોનો વિચાર કરી હાસ્ય વર્જનરૂપ વનસંયમથી પિતાના આત્માને ભાવિત કરીને સાધુ પિતાના વ્રતની આરાધનામાં સમર્થ બની જાય છે અને ગ્રહણ કરેલ સત્યવ્રતનું સંપૂર્ણ રીતે સુરક્ષિત કરીને સ્થિર બનાવી લે છે ! સૂ૦ ૮ અધ્યયન કા ઉપસંહાર આ રીતે સત્યવ્રતની સ્થિરતાને માટેની પાંચ ભાવનાઓ વર્ણવીને હવે સૂત્રકાર આ બીજ સંવરદ્વારને ઉપસંહાર કરતા કહે છે-“ મ” ઈત્યાદિ ટીકાથ–“gવં” પૂર્વોક્ત પ્રકારે “ “રૂi” આ “રંવાર ” સત્ય વચન નામનું બીજું સંવરદ્વાર “સન્મ-સંરચં” સારી રીતે પળાય તે સુવાહિયં ” સુરક્ષિત “હા” થઈ જાય છે. “હિં વહિં જીવ હિં નવયવોચ રવિણહિં ” તે કારણે મન, વચન અને કાય એ ત્રણે રોગોથી સારી રીતે સુરક્ષિત કરાયેલ આ પાંચ ભાવનારૂપ કારણોથી “નિશ્વેસદા “ કામ તં ર” જીવન પર્યન્ત ઉત્તરો” આ સત્યવચનરૂપ ચુંગ “ધિરુમા મમરા” સ્વસ્થ ચિત્ત અને હેપાદેયના વિવેકથી યુક્ત થયેલ મનિજનોએ “ભેચવ” પાલન કરવા ગ્ય છે. કારણ કે આ સત્યમહાવ્રત શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૯૨ Page #309 -------------------------------------------------------------------------- ________________ રૂપ ગ “વળાવો” નવાં કર્મોના આસવને રોકનાર હોવાથી અનાસવરૂપ “બહુ ” અશુભ અધ્યવસાયરહિત હોવાથી અકલુષરૂપ “છિો ”પાપનો સ્રોત તેનાથી બંધ થઈ જાય છે તેથી અછિદ્રરૂપ છે, “અરસાવી” એક બિન્દુ પણ કમરૂપી જળ તેમાં પ્રવેશી શકતું નથી, તેથી તે અપરિસાવી છે, “અવંશિઝિ” અસમાધિરૂપ ભાવથી તે રહિત હોય છે તેથી તે અસંકિલષ્ટ છે. “સનિમા ” તેથી તે સમસ્ત ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના તીર્થ કરે એ માન્ય કરેલ છે. “gવં” આ કહ્યું તે પ્રકારે “વ ” બીજા સંવરદ્વારને જે મુનિજન “ife” પોતાના શરીરથી સ્પર્શે છે, “ન્દ્રિ” નિરન્તર ધ્યાનપૂર્વક તેનું સેવન કરે છે, “સો”િ અતિચારોથી રહિત બનાવે છે, “તરિચં” પૂર્ણ રીતે તેને પોતાના જીવનમાં ઉતારે છે. “જિટ્ટિ” અન્યને તેનું સેવન કરવાને ઉપદેશ આપે છે, તથા “બg. ”િ ત્રિકરણ મેગેથી જેઓ તેમનું સારી રીતે આચરણ કરે છે તેઓ “અrણ બારાદિ મર” તેની આરાધના સર્વજ્ઞ ભગવાનનાં વચનોથી જ કરે છે એમ સમજવું, “gવં” આ પ્રકારે આ (વર્ણવ્યા પ્રમાણેનું) સંવરદ્વાર “કાચમુળગા” પ્રસિદ્ધ ક્ષત્રિય વંશમાં જન્મેલા મહાવીર ભગવાને “Toળવિવું” પ્રજ્ઞાપિત કર્યું છે. શિષ્યને માટે સામાન્ય રૂપે કહ્યું છે. “Tવયં ” પ્રરૂપિત કર્યું છે. ભેદાનભેદ દર્શાવીને વર્ણવ્યું છે. તેથી તે “સિદ્ધ” પ્રસિદ્ધ છે. આચાર્યાદિ પરંપરાથી તેનું આ રૂપેજ પાલન થતું આવ્યું છે, તેથી તે નિર્દોષ છે તથા “શિવરાળમિયં ” ભૂતકાળમાં જેટલા સિદ્ધો થઈ ગયા છે તેમનાં ઉત્કૃષ્ટ શાસનરૂપ વળી “ગાવિયં” તેનું કથન ભગવાન શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૯૩ Page #310 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે કરેલ છે અને “સુવિચ” તેમણે તેને આ પ્રમાણે જ ઉપદેશ દેવ, મનુષ્ય અને અસો સહિતની પરિષદમાં આખ્યા છે. પત્થ” આ દ્વિતીય સંવરદ્વાર સઘળા પ્રાણીઓનું હિત કરનાર હોવાથી પ્રશસ્ત-મંગળમય છે. “વી સંવરવાર સમજું ” આ બીજું સંવરદ્વાર સમાપ્ત થયું “રિવેશિ” હે જંબૂ ! મેં જેવું મહાવીર પ્રભુના મુખેથી સાંભળ્યું છે, મારી તરફથી તેમાં કલ્પિત કાંઈ પણ ઉમેરીને તે કહેવાયું નથી. ભાવાર્થ-બીજા સંવરદ્વારનો ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-સત્ય મહાવ્રત નામના બીજા સંવરદ્વારનું જે મુનિજન ઉપરોકત પાંચ ભાવનાઓનું જીવન પર્યત દૃઢતાપૂર્વક પાલન કરે છે, તેના પ્રમાણે પિતાની કર ચરણ આદિની પ્રવૃત્તિ કર્યા કરે છે તેમને અશુભ અધ્યવસાય અટકી જાય છે, તેમને નવાં કર્મોને બંધ બંધાતો નથી, તેના પ્રભાવથી તેમને પાપોનો સ્ત્રોત અટકી જાય છે, તેથી તે અપરિસાવી આદિ વિશેષણોવાળું છે. ત્રિકાલવર્તી સમસ્ત અરિહંત ભગવાને તેનું પોતે પાલન કર્યું છે, અને તેના પાલનને પરિ પદમાં જેને ઉપદેશ આપે છે ભગવાન મહાવીરે પણ તેમના પ્રમાણે જ આ બીજા સંવરદ્વારની પ્રશંસા કરી છે અને જાતે પણ તેનું પાલન કર્યું છે તેથી તે મંગળમય છે, નિર્દોષ છે, બાધારહિત છે, તેને ધારણ કરીને પ્રત્યેક સંજ્ઞી પર્યાપ્તિ પંચેન્દ્રિય મનુષ્ય પિતાનું જીવન સફળ બનાવવું જોઈએ. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું સૂત્ર ૯ છે બીજું સંવરદ્વાર સમાપ્ત શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૯૪ Page #311 -------------------------------------------------------------------------- ________________ અદત્તદાનવિરમણ કે સ્વરૂપ કા નિરૂપણ ત્રીજ સંવરદ્વારને પ્રારંભ આગળના અધ્યયનમાં મૃષાવાદ વિરમણ નામના બીજા સંવરદ્વાર વિષે જે કહેવામાં આવ્યું તેનું પાલન અદત્તાદાન વિરમણ વિના થઈ શકતું નથી. તેથી સૂત્રકાર અનુક્રમે આવતા આ તૃતીય અધ્યયનમાં અદત્તાદાન વિરમણ નામના ત્રીજા સંવરદ્વારનું વર્ણન કરે છે–“નંતૂઈત્યાદિ. ટીકાર્થ–સુદવા” હે ભગવતશાળી જંબૂ ! “ત” આ શરૂ કરેલ ત્રીજું અધ્યયન “દુત્તમબુન્નાવસંવરો” દત્તાનુજ્ઞાન સંવર નામનું છે. દત્તાનુજ્ઞાત ( દીધેલું) માં દાતા દ્વારા વિતીર્ણ અન્નપાન તથા અનુજ્ઞાત પીઠફલક આદિલેવાનું વિધાન કરેલ છે. તે “નવચં” દત્તાનુજ્ઞાન સંવર મહાવ્રત કહેવાય છે. “ Tળવશે” તથા ગુણવ્રત છે–આલોક અને પરલોક સંબંધી ગુણેનું કારણભૂત આ વ્રત છે, અથવા સમસ્ત વ્રતોને માટે તે ઉપકારક હોવાથી તેને ગુણવ્રત કહ્યું છે. “ઘરવખવિરફાગુ'' આ વ્રતની આરાધના કરવાથી અન્યનું દ્રવ્ય ગ્રહણ કરવાની પ્રવૃત્તિથી જ સર્વથા વિરક્ત રહે છે. " अपरिमियमणंत तण्हाणुगयमहिच्छ मणवयणकलुस-आयाणसुनिग्गहियं” नारे ચડતા દ્રવ્યને પ્રાપ્ત કરવાની જે અસીમ તથા અક્ષય પૃહા–લાલસા થાય છે તથા તે લાલસાથી બીજા અવિદ્યમાન દ્રવ્યની પ્રાપ્તિ માટેની મોટી મોટી ઈચ્છાઓની જે પરંપરા ચાલે છે કે જેથી મન વચનની પારકાનું ધન લેવાની જે દોષપૂર્ણ પ્રવૃત્તિ ચાલુ રહે છે તેનું આ મહાવ્રતની આરાધનાથી નિયન્ત્રણ થાય છે, તથા જ્યારે પારકાનું ધન હરી લેવાની મનની કલુષિત વિચારધારા સુનિયંત્રિત થઈ જાય છે ત્યારે “ સુસંગમિયમથgifનદુ” તે મનનું નિયમન થતાં જ પારકાનુ દ્રવ્ય ગ્રહણ કરવા માટે હાથ–પગની જે પ્રવૃત્તિ ચાલે છે તે પણ બંધ પડી જાય છે. આ રીતે એ બને વિશેષણોથી એ દર્શાવવામાં આવ્યું છે કે આ મહાવ્રતનું સેવન કરવાથી પરદ્રવ્ય લેવાને માટે મન, વચન અને કાયાની જે પ્રવૃત્તિ પહેલાં ચાલતી હતી તે તદ્દન બંધ પડી જાય છે. “મન્નાનવિમળસંવર” આ દત્તાનુજ્ઞાત સંવર કેવું છે તે હવે કહે છે– “નિરર્થ” આ મહાવ્રતની આરાધનાથી બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહ દૂર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૯૫ Page #312 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે. એટલે કે આ વાત બાહ્ય અને આભ્યન્તરની ગ્રન્થિથી રહિત હોય છે, તથા “ચિં” તે સમસ્ત ધર્મોનું પ્રકર્ષ પર્યન્ત છે, અને “નિરાં સર્વજ્ઞ પ્રભુએ તેને ઉપાદેયરૂપે બતાવ્યું છે, અથવા તે અવ્યભિચરિત છે, એટલે કે સંયમીનાં જેટલાં કર્તવ્ય છે તેની સાથે તે સુસંગત છે. “નિરાસવ” તેનાથી નવીન કર્મો બંધાતા નથી “નિદમયં ” તેને આચરવામાં સાધુને તૃપાદિનો ભય રહેતો નથી તેથી તે નિર્ભય છે. “વિમુ” લોભ, દેષ આદિથી તે રહિત હોય છે. ઉત્તમનાવમ, પવરવવા-સુવિ નળસં”” જે શ્રેષ્ઠ નરવૃષભ-જિનદેવ છે, તથા બળદેવ વાસુદેવ આદિ જે પ્રબળ બળવાન પુરુષ છે, તથા સુવિહિત જન જે સાધુલેક છે, તે સૌને માટે તે માન્ય છે. તથા “grણાહૂmત્તર” જે પરમ સાધુજને ઉત્કૃષ્ટ તપસ્વજનોને માટે તે ધર્માચરણરૂપ છે, એવું આ અદત્તાદાન વિરમણ-દત્તાનુજ્ઞાત સંવરદ્વાર છે. આ તૃતીય સંવરદ્વારમાં સાધુએ શું કરવું જોઈએ તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે-“નાથ ” આ ત્રીજા સંવરદ્વારમાં “રામનારનગરનિગમ જ8 Hઉંચોળાકુવાળમાર્ચ ” સાધુજનોએ ગ્રામ, નગર, આકર નિગમ, ખેટ, કર્બટ, મડઓ, દ્રોણમુખ, સંવાહ, પટ્ટન, આશ્રમ, એ સ્થાનોમાં રહેલી “fiા વં” કઈ પણ વસ્તુ “મળમુત્તસિસ્ટવવાસત્તાવાર Mારચકારૂં” મણિ, મુક્તા, શિલા, પ્રવાળ, કાંસ્ય, દુષ્ય એક પ્રકારનું વસ્ત્ર, રજત–આદિ, સુવર્ણ રત્ન આદિ વસ્તુઓ “પરિચં” કોઈની પડી ગઈ હોય, “પ ” કે ભૂલી ગયું હોય, “પપ્પાë” શોધવા છતાં પણ જડી ન હય, “ રૂ રસ દેવા જેવા ” તેને લેવાનું સંયત કે અસયતને કહેવું ન જોઈએ, અને પોતે લેવી જોઈએ નહીં. કારણ કે એવા પ્રકારની પ્રવૃત્તિ મુનીમાર્ગમાં ઉચિત ગણાવી નથી. કારણ કે સાધુ “હિon હિરણ્ય અને સુવર્ણ એ બધાની નિવૃત્તિ હોય છે. સાધુને હિરયની ઈચ્છા હોતી નથી કે સુવર્ણની ઈચ્છા હોતી નથી. “મા ” તેની દષ્ટિએ ઉપેક્ષા પાત્ર હોવાથી માટીનું ઢેકું અને કાંચન બંને સમાન છે એટલે કે બંનેમાં તે સમભાવવાળા હોય છે. “પરિસંવુi” આ રીતે મમત્વભાવથી રહિત હોવાથી તે અપરિગ્રહી હોય છે. સાધુએ એ પ્રકારે અપરિગ્રહવત યુકત બનીને આ લેકમાં વિચારવું જોઈએ. ભાવાર્થ–સંસારમાં નિર્ભય થઈને ફરવાને માટે જે કંઈ સર્વશ્રેષ્ઠ સાધન હોય કે જેનાથી લોકોની દૃષ્ટિ આકર્ષાય અને સાધુત્વ પર વિશ્વાસ જામે તે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #313 -------------------------------------------------------------------------- ________________ તે એક માત્ર અપરિગ્રહત્વને સિદ્ધાંત જ છે. તેમાં આંતરિક તથા બાહ્ય એ બન્ને પ્રકારના પરિગ્રહને સિદ્ધાન્તિક દૃષ્ટિએ પરિત્યાગ થાય છે. સાધુની પાસે નિગ્રન્થ મુનિની પાસે આ બન્ને પ્રકારના પરિગ્રહને અભાવ હોય છે. બાહ્ય રીતે જોતાં તેમની પાસે જે કંઇ હોય છે તે બધું સંયમ ધર્મોપકરણ છે, પરિગ્રહ નથી, સૂત્રકારે એ જ વાત સાધુને માટે આ ત્રીજા સંવરદ્વારમાં સમ જાવી છે. આગળના અધ્યયનમાં બીજા અધ્યયનમાં મૃષાવાદને નવ પ્રકારે ત્યાગ કરવાનું સાધુઓને જે કહેવામાં આવ્યું છે તેનું અંતરંગ તથા બહિરંગ પરિ. ગ્રહને ત્યાગ ન થાય ત્યાં સુધી પાલન થઈ શકતું નથી. અપરિમિત-અનંત તૃષ્ણાઓ પર અંકુશ રાખનાર આ એક અપરિગ્રહતા જ છે. આ અપરિગ્રહતા જ, મન, વચન અને કાયાથી અન્યનું દ્રવ્ય પડાવી લેવાની પ્રવૃત્તિ પર બ્રેક (અંકુશ) નું કામ કરે છે. આ અપરિગ્રહતાની છત્રછાયામાં રહેતે સાધુ નવાં કર્મોનાં બંધથી રહિત બની જાય છે તથા સૌને માટે વિશ્વાસપાત્ર બની જાય છે. તેને કેઈને પણ કોઈ પણ પ્રકારને ભય રહેતો નથી. ગ્રામ, આકર આદિ કોઈ પણ સ્થાનમાં ભૂલથી રહેલી, પડી રહેલી, મૂકી રાખેલી કઈ પણ પ્રકારની વસ્તુ તે પોતે લેતા નથી કે લેવાનું બીજાને કહેતા નથી. આ વ્રતને લીધે સાધુને આત્મા સમસ્ત વસ્તુઓમાં અસારતાનું દર્શન કરી લેવાથી સેનું અને માટીના ઢેફાને સમાન ભાવે જેનાર બની જાય છે કે સૂટ ૧ | સૂત્રકાર ફરીથી મુનિજનનાં કર્તવ્યો જ દર્શાવે છે-“કંપ ૨” ઈત્યાદિ ટીકાઈ––“લંપિ હોન્ના િવકાલં જે કોઈ પણ દ્રવ્ય હોય, ભલે તે “વત્તા » ખળામાં પડવું હોય ભલે “વત્તા ” તે ખેતરમાં પડયું હોય, “મંતરાચં વા” જંગલની અંદર પડ્યું હોય. “ જિ” ગમે તે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #314 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય હેય, “ પુતારપરામૂરતHT” ભલે તે વસ્તુ પુપરૂપે હોય, ફલરૂપે હોય, છાલરૂપે હોય, પ્રવાલ-કુંપળના રૂપમાં હોય, સૂરણ આદિ કંદરૂપે હોય, મૂળ આદિ રૂપમાં હોય, તૃણ કાષ્ઠ આદિરૂપે હોય, ભલે કાંકરા આદિપે હોય, તે બધી વસ્તુઓ ત્યાં “વા” થોડી હોય કે “વ વાગે વધારે હોય, “જુ વા” કદમાં નાની હોય કે “જૂર વા' મોટી હોય, કઈ પણ રીતે એ વસ્તુઓને “ર પૂરૂ ૩ મgિmગ્નિ જેન્ટે ૩” તેના માલિકની આજ્ઞા લીધા વિના કોઈ પણ રીતે તેને ગ્રહણ કરવાનું મુનિને કલ્પતું નથી. તથા “ ” વસ્તુઓ સાધુઓને ગ્રહણ કરવા યોગ્ય છે તે પણ દુનિળિ” પ્રતિદિન “દે ઝrળા વિ જ ” તેમના માલિકની આજ્ઞા લઈને જ “ષ્ટ્રિયવં” ગ્રહણ કરવા યોગ્ય છે. તથા « વળેચો જ સર્વ #ા ત્તત્તાપૂરો” જે પિતાને વિશ્વાસ ન કરતો હોય, તેના ઘરે સાધુએ કદી જવું જોઈએ નહીં, તથા “વિચત્તમત્તાળું” જે પિતાના પર વિશ્વાસ ન મૂકતો હોય તેને ત્યાંથી સાધુએ આહાર પાણી સ્વીકારવા જોઈએ નહીં એ જ રીતે “વત્તપીઝા જ્ઞાસંથારાવથTચવવઢવંદારભા નિતેરસ્ટપટ્ટપુત્તિરાયપુછા” જે વ્યક્તિ પોતાના પર વિશ્વાસ ન રાખતી હોય તેના દ્વારા અપાયેલ પીઠ, ફલક, શય્યા, સંસ્તારક, વસ્ત્ર, પાત્ર કંબળ, દંડક, રજોહરણ, નિષદ્યા, ચલપટ્ટક, દેરાસહિત મુહપત્તિ, પાદ છે છન આદિ તથા “માચળમોવવિIToi ” ભાજન, (પાત્રા ભાંડ, ઉપાધિ, એ બધાં સાધનો લેવાં જોઈએ નહીં. “પપરિવાળો” તથા કાગડાની જેમ સાધુઓએ બીજાના દોષ પ્રગટ કરવા જોઈએ નહીં. તથા “ઘરાવો” પક્ષ રીતે નિંદા કરવાની તથા સામે જ દે કહેવાની પ્રવૃત્તિ સાધુએ છેડવી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૯૮ Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્લાન જોઇએ. તથા " परववएसेण जंच गेव्हंति માલગ્યાન આદિને નિમિત્તે જે આહાર આદિ વૈયાવૃત્યકારક સાધુ લાવ્યા હોય તે બીજા સાધુઓએ પેાતાના ઉપયાગમાં લેવા જોઈએ નહીં. તેનું તાત્પર્ય એ છે કે ખાલ આદિ અવસ્થાપન્ન સાધુજનને માટે જે વસ્તુ લાવવામાં આવી હોય તે તેઓએ વાપર્યા પછી વધે તે તે વસ્તુના માલિકની આજ્ઞા લઇને જ ખીજા સાધુઓએ તેને પેાતાના ઉપયેાગમાં લેવી જોઈ એ. તથા “ પરÇÄ જ મુળચં” જે વચનાથી ખીજાનાં સુકૃત આદિ પુન્યકર્મોના નાશ થતા હોય તેવાં વચના સાધુએ ખેલવા જોઈ એ નહીં, એટલે કે તેવા વચનો ખેલવાનું સાધુએ 'ધ કરવુ જાઈ એ. તથા दाणरस अंतराइयं ’” જે વચનથી દાનમાં અંતરાક નડે એવાં વચને પણ કહેવાં જોઈએ નહી. તથા ‘ ટ્રાવિત્રણસો ” જે વચનાથી દાનના વિનાશ થતા હાય તે વચના પણ ખેલવા જોઇએ નહી. તથા વેસુi” સાધુએ કેાઈની ચાડી કરવી જોઈએ નહીં તથા “મäિ ” સાધુએ ઈર્ષ્યાભાવના પણ પરિત્યાગ કરવા જોઈ એ ॥ સૂ-૨ ॥ 66 કૈસા મુનિ અદત્તાદાનાદિ વ્રત કા આરાધન નહીં કરતે ઉસકા નિરૂપણ કેવા મુનિ આ વ્રતની આરાધના કરી શકતા નથી તે વાત હવે સૂત્રકાર કહે છે—લે વિચ” ઇત્યાદિ ટીકા-ને વિ ચ” જે મુનિ એષણા ગુણની વિશુદ્ધિથી પ્રાપ્ત થયેલ પીઠ ફલક, શય્યા સંસ્તારક, વજ્ર, પાત્ર, કખલ, દડ રજોહરણ, નિષદ્યા, ચાલપટ્ટ, દારા સહિતની મુહપત્તિ, પાદપ્રેાંછન આદિ તથા ભાજન, ભાંડ,ઉપધિ એ બધાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૯૯ Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણોને પ્રાપ્ત કરીને તેના વિભાગ કરતા નથી એટલે કે આચાર્ય, ગ્લાન આદિ મુનિજનોને માટે એ પીઠ, ફલક આદિના વિભાગ કર્યા વિના સવાર્થ બુદ્ધિથી પિતે જ તેનો ઉપભેગા કર્યા કરે છે, તે સાધુ આ વ્રતની આરાધના કરી શકતો નથી. તથા “કસંપાદ ” જેની સંગ્રહમાં રુચિ હતી નથી, એટલે કે જે સાધુ સ્વાર્થ પરાયણ હોવાથી એ વસ્ત્ર, ફલક, પાત્ર, વસ્ત્ર, આદિ ઉપકરણો, કે જે પિતાના ગચ્છના ઉપકારક અને એષણાદેષથી રહિત છે. તેની પ્રાપ્તિ થવા છતાં પણ “મારી પાસે તે આ વસ્ત્ર. પાત્રાદિ ઉપકરણ છે મારે બીજાની ચિન્તા શા માટે કરવી જોઈએ? ” એવી ભાવનાથી સંગ્રહ કરવાની બુદ્ધિથી રહિત થઈ જાય છે, તે સાધુ પણ આ વ્રતને આરાધક થઈ શકતો નથી. મૂચ્છભાવથી જ સંગ્રહ કરવાનો નિષેધ છે. તથા જે સાધુ “તત્તેજે” એ જ રીતે તપચાર છે, દાખલા તરીકે કઈ સાધુ સ્વાભાવિક રીતે જ દુબળા શરીર વાળો હોય અને તેને જોઈને બીજું કઈ એમ પૂછે કે- હે મુનિ ! મા ખમણ આદિ કરનાર મુનિજન વિષે સાંભળવામાં આવ્યું છે તે શું આપ જ છો ?” આ પ્રકારને પ્રશ્ન સાંભળીને તે પોતાના માનને માટે એવું કહે કે “સાધુ તે તપસ્વી હોય જ છે ” અથવા તે વાત સાંભળીને મૌન રહે, એ પ્રકારનું વર્તન કરનાર મુનિને તપચોર કહે છે. તપોર મુનિ આ વતની આરાધના કરી શકતું નથી. એ જ રીતે વળે” વ્યાખ્યાન કરતા કેઈ મુનિરાજને જોઈને કેઈ તેમને આ પ્રમાણે પૂછે કે વ્યાખ્યાન વાચસ્પતિ જે મુનિરાજ ગણાય છે તે શું આપ જ છો ? આ પ્રમાણે સાંભળતા તેના સમાધાનને માટે એમ કહે છે કે “હે મહાનુભાવ ! મુનિજન તે વ્યાખ્યાન વાચસ્પતિ જ હોય છે” અથવા તેને કંઈ પણ જવાબ ન આપતાં ચૂપ રહે, એવા પ્રકારના મુનિને વર્તન-વચનાર કહેવાય છે, કારણ કે તેણે બીજાની ખ્યાતિનું પોતાનામાં આરેપણ કર્યું છેઆ રીતે પારકાની ખ્યાતિનું પિતાનામાં આજે પણ કરનાર સાધુને વચનાર કહેવાય છે, એ જ પ્રમાણે “વતે” રૂપસ્તન-રૂપરની વ્યાખ્યા પણ સમજવી એટલે કે વિશિષ્ટ રૂપયુક્ત કઈ સાધુની ખ્યાતિ સાંભળીને કઈ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૦૦ Page #317 -------------------------------------------------------------------------- ________________ માણસ કઈ રૂપવાન મુનિને એવું પૂછે કે “ મહારાજ ! અમે રૂપને વિષે જેની ખ્યાતિ સાંભળી છે તે મુનિ શું આપ જ છે ?” આ પ્રકારની વાત સાંભળીને તે એવું કહે છે કે સાધુજન તો વિશિષ્ટ રૂપયુક્ત હોય જ છે” અથવા કંઈ પણ જવાબ ન આપે તે “મૌનને સંમતિનું લક્ષણ” માનીને બીજાના વિશિષ્ટ રૂપનું પિતાની અંદર આરોપણ કરવાની ભાવનાથી તે રૂપચર કહેવાય છે. આ રીતે જે સાધુ રૂપચાર હોય છે તે આ વ્રતને પાળી શકતું નથી. આ રીતે “બાપા” જે સાધુ સમાચારી આદિ બાબતમાં ચાર હોય છે તે આચાર ચોર કહેવાય છે. જેમ કે કઈ સાધુની આચારની બાબતમાં ઉત્કૃષ્ટ ખ્યાતિ સાંભળીને બીજી કઈ વ્યક્તિ તેને એવું પૂછે કે “હે મુનિ! જે મુનિરાજની આચારમાં ખાસ ખ્યાતિ સંભળાય છે, તે શું આપ પિતે જ છે ? ” આ પ્રમાણે સાંભળીને જે મુનિ એ પ્રત્યુત્તર વાળે કે મહાનુભાવ! સાધુઓ તે ઉત્કૃષ્ટ આચારવાળા જ હોય છે” આમ કહેનાર સાધુને આચારચાર કહેવાય છે કારણ કે આ પ્રકારની પરિસ્થિતિમાં તેણે પોતાનામાં જે અવિદ્યમાન છે તે ઉત્કૃષ્ટ આચારવત્તાનું આરોપણ કર્યું છે. તેથી જે સાધુઓ એવાં આચાર ચાર હોય છે તેમનાથી આ મહાવ્રતની આરાધના થઈ શક્તી નથી. “મા ” જે શ્રતજ્ઞાન આદિ ભાવની ચોરી કરે છે તે ભાવર કહેવાય છે. જેમ કે કેઈન મેઢે કઈ સાધુનું કઈ શાસ્ત્ર સંબંધી અપૂર્વ વ્યાખ્યાન સાંભળીને જે સાધુ એમકહે કે આ વ્યાખ્યાન તો મે જ આપેલું છે.” આ પ્રકારને ભાવર સાધુ પણ આ વ્રતની આરાધના કરી શકતા નથી. એ જ પ્રમાણે “સ ” શબદકરજે સાધુ એક પ્રહર રાત્રિ પ્રસાર થયા પછી ઘણું જોરથી બોલે છે તેને શબ્દકર કહે છે, “શક્ષ?” જે કાર્યથી સમૂહમાં ભેદભાવ થાય તે કાર્ય કરનાર સાધુ ઝંઝાકર કહેવાય છે, “વાઇgવરે આપસમાં જે વાક્કલહ કરી બેસે છે તેને કલહકર કહે છે, “વેરા” આપસમાં જે વેર પેદા કરાવનાર હોય તે વેર કર કહે છે, “વિજો સ્ત્રી આદિ વિકથાઓ કરનાર સાધુને વિકથાકર કહે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૦૧ Page #318 -------------------------------------------------------------------------- ________________ છે, “અરમાહિ?” પિતાના તથા અન્યના ચિત્તમાં ઉદ્વેગ પેદા કરનાર સાધુને અસમાધિકારક કહે છે, “સચા કcqમાળમો સદા બત્રીશ કેળિયા કરતાં વધારે આહાર લેનાર સાધુને અપ્રમાણ ભેજી કહે છે, “ચાં નgવઢવ” જેની વેર ભાવના કદી પણ શાન્ત ન થાય તે સાધુને સતતાનુબદ્ધ વૈર કહેવાય છે. “ નિરી ” જે હંમેશાં ક્રોધમાં જ રહે છે તેને નિત્યરષી કહે છે, “તે તારિણg” આ રીતે તપચર આદિ વિશેષણ વાળો સાધુ“રૂછવયં નારા” આ મહાવ્રતની આરાધના કરી શકતો નથી / ૩ / કેસા મુનિ ઇસ વ્રત કા પાલન કર સકતે હૈ ઉસકા નિરૂપણ હવે આ મહાવ્રતની આરાધના કરવાને માટે કેવો સાધુ સમર્થ હઈ શકે છે તે સૂત્રકાર બતાવે છે “ગર રિકg” ઈત્યાદિ ટીકાર્થ–“gિ gવામાં આg?” કે સાધુ આ અદત્તાદાન વિરમણરૂપ મહાવ્રતની આરાધના કરી શકે છે? તેના જવાબથાં સૂત્રકાર કહે છે-“ને જે સાધુ “કામિત્તવાળાનાળા” ઉપધિ, વસ, પાત્ર આદિ અને આહાર પાણી, પિતાના સાધર્મિક સાધુઓને માટે લેવામાં અને તેમને તે વસ્તુઓ દેવામાં કુશળ-વિધિજ્ઞ–હોય છે, તથા “ચંતવા કુદવાળવવવવત્તામાચરિય૩વજ્ઞાણ '' જે જે સંઘમાં અત્યંત બાળ છે-આઠ વર્ષના બાળ સાધુ છે, તથા જે દુર્બલ છે -કમજોર હોવાથી જે પિતાનાં કામ કરવાને અસમર્થ છે, જે ગ્લાન છે વ્યાધિ આદિ ને કારણે જે ભિક્ષાવૃત્તિ આદિ કરવાને અસમર્થ છે, જે વૃદ્ધ છે-સ્થવિર–જરાને કારણે જર્જરિત શરીરવાળાં છે, જ્ઞાનની અપેક્ષાએ; દીક્ષા પર્યાયની અપેક્ષાએ અને આયુની અપેક્ષાએ જે વૃદ્ધ-મેટાં છે, જે ક્ષપક છે મા ખમણ આદિ ઉગ્ર તપસ્યા કરનાર છે, જે પ્રવર્તક છે–પ્રશસ્ત યુગમાં સાધુજનોને તેમની ચોગ્યતા અનુસાર પ્રવૃત્તિ કરાવનાર છે, જે આચાર્ય છે–ગણના નેતા છે એટલે કે સાધુના આચારોને જે જાતે પાળે છે અને બીજા સાધુઓ પાસે પળાવે છે, જે ઉપાધ્યાય છે–પિતાની પાસે આવેલા સાધુઓને શિષ્યજનેને જેઓ સૂત્રે ભણાવે છે, જે “દે” શિષ્ય છે–નવદીક્ષિત સાધુઓ છે, જે “રા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૦૨ Page #319 -------------------------------------------------------------------------- ________________ ”િ સાધર્મિક છે, જે “તવરણ જાળવે ચ” તપસ્વી છે, વિકૃતિ-વિજ” ના ત્યાગી છે, અથવા ચતુર્થભક્ત આદિ તપસ્યા કરનાર છે, તથા જે એક જ ગુરુને શિષ્ય સમુદાય “ગુઢ” છે, કુલના સમુદાયને ગણ કહે છે, ગણના સમદાયને સંઘ કહે છે. તે એ સૌની “ ” સમ્યફજ્ઞાનની પ્રાપ્તિના અભિલાષી તથા “નિરઠ્ઠી” કર્મોની નિર્જરા માટે ઉત્સુક મુનિ “ગળ. સિવ ” અલેક અને પરલોક સંબંધી આકાંક્ષા રહિત થઈને “રવિë” દસ પ્રકારની “વવિ” આહાર પાણી આદિ વિવિધ પ્રકારે “વેચાવશે ?” હૈયાવય કરે છે–તેમની જે સાધુ સહાયતા કરે છે તે આ મહાવ્રત પાળી શકે છે. અહીં જે “રૂટું પદ આવ્યું છે તેની છાયા “વૈદ્યાર્થ” છે. સંજ્ઞા નાર્થક “વિત્' ધાતુથી “વિવ” પ્રત્યય લાગતા “' એ શબ્દ બની જાય છે, તેને અર્થ સંજ્ઞાન-સમ્યગૂ જ્ઞાન-થાય છે. છતાં સ્વાર્થમાં “બૂ” પ્રત્યય લાગતા ચૈત્ય શબ્દ સિદ્ધ થઈ જાય છે. તે ચિત્ જ ચય છે એ અર્થધ થાય છે. તે ચિત્ય-સમ્યગ જ્ઞાન જ જેનું પ્રજન છે તે ચૈત્યર્થ છે, તે પ્રકારને અર્થ થવાથી તેનું તાત્પર્ય તે થાય છે કે જે સાધુ સમ્યમ્ જ્ઞાનની અભિલાષા વાળા છે. “ગિરિણાં 'આ પદ ક્રિયાવિશેષણના રૂપમાં વપરાયું છે. તેનું તાત્પર્ય એ છે કે તે સાધુ તે બાલ આદિ મુનિઓનું વૈયાનૃત્ય કરતી વખતે એવી ભાવના ન રાખે કે મને કીતિ આદિની પ્રાપ્તિ અથવા આલોક તથા પરલેક સંબંધી સુખની પ્રાપ્તિ તેમની સેવાથી થશે. “વવિઘ” તે વિયાવૃત્યનું વિશેષણ છે જે એ બતાવે છે કે વૈયાવૃત્ય તપ આહાર પાણી આદિ અનેક પ્રકારનાં છે. શાસ્ત્રોમાં વૈયાવૃત્યના દસ ભેદ બતાવ્યા છે. કારણ કે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, શિક્ષ, ગ્લાન, સાધમિક, કુલ, ગણે અને સંઘ એ દશ સેવાના સ્થાન છે. તેથી તેમની સેવારૂપ આ વૈયાવૃત્ય પણ દશ પ્રકારનું કહેલ છે. શંકા-આ “અદવૈતવાસ” આદિ પદમાં અત્યંત બાળથી લઈને સંઘ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૦૩ Page #320 -------------------------------------------------------------------------- ________________ સુધી વૈયાવૃત્યનાં ચૌદ સ્થાને થાય છે, તે તે બધાં વૈયાવૃત્યનાં સ્થાન હોવાથી વિયાવૃત્ય પણ ચૌદ પ્રકારનાં થવાં જોઈએ. છતાં અહીં તેનાં દસ પ્રકાર બતા વ્યા છે તે તે કથન શું પરસ્પરમાં વિરોધાભાસ દર્શાવતું નથી? અવશ્ય વિધાભાસ દર્શાવે છે. ઉત્તર---શંકા બરાબર છે પણ વિચાર કરતાં તેનું સારી રીતે સમાધાન થઈ જાય છે. વૈયાવૃત્યનાં એ દશ પ્રકારનાં જ સ્થાન વ્યાખ્યા પ્રતિ (શ. ૨૫ ઉ-૭) વ્યવહારસૂત્ર (ઉ-૧૦) આદિ આગમમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. તેમના માંજ તેમનાથી બાહ્ય ભેદોને સમાવેશ થઈ જાય છે. જેમ કે જે સાધુ અત્યંત બાલ અને દુબળ છે તે બંનેનો સમાવેશ ગ્લાન સાધુઓમાં થઈ જાય છે, કારણ કે તેઓ તેમના જેવાં જ હોય છે તેથી તેમને પાઠ તેમની સાથે રાખ્યો છે જેમ ગ્લાન સાધુ આહાર પાણી આદિ લાવવાને અસમર્થ હોય છે તેમ તેઓ પણ અસમર્થ છે. એજ રીતે તેની વચ્ચે પરસ્પરમાં સમાનતા આવવાથી તે બંનેને સમાવેશ “ગ્લાન” માં થઈ જાય છે, એ જ રીતે જે ક્ષપક અને પ્રવર્તક છે તેમને સમાવેશ આચાર્યમાં કરી દેવાય છે. જેમ આચાર્ય પ્રવચનના પ્રભાવક હોય છે તેમ તેઓ બંને પણ હોય છે, તથા તેમના જેવા તેઓ પ્રભાવક હોવાથી પરસ્પરમાં તે બાબતની સમાનતા આવી જાય છે. એ જ વાત પ્રગટ કરવાને માટે સૂત્રકારે તે બંનેનો પાઠ આચાર્ય સાથે કર્યા છે. આ રીતે વિચાર કરતાં વૈયાવૃત્યનાં દસ પ્રકારનાં જ સ્થાન સિદ્ધ થાય છે, તેથી તેમના ભેદને કારણે વૈયાવૃત્યમાં દશ વિધતાનું કથન વિરૂદ્ધ પડતું નથી એમ સમજવું જોઈએ. તથા- જે “ચ” આ પદનું વ્યાખ્યાન “વત્યાનાં અર્થ પ્રોઝનમ્ ચા લઃ વૈદ્યાર્થ” ચિત્ય જિન પ્રતિમાં છે. તેનું પ્રયોજન જેને છે એવો સાધુ એવું જે કહે છે. તેમનું તે કથન બ્રાન્તિમૂલક છે. કારણ કે જિન પ્રતિમાનું વિયાવૃત્ય કરવાનું વિધાન નથી. જે આ વિધાન માની લેવામાં આવે તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ આદિ આગમમાં વિચાવૃત્યનાં જે પૂર્વોક્ત દસ ભેદ બતાવ્યા છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૦૪ Page #321 -------------------------------------------------------------------------- ________________ તેમાં વિરોધ આવી જાય છે, કારણ કે ર્જિન પ્રતિમા વૈયાવૃત્ય નામનો એક અગ્યારમે ભેદ ઉત્પન્ન થઈ જાય છે. અને બીજી એક એ પણ વાત છે કે જે જિન પ્રતિમા હોય છે તેમાં વૈયાવૃત્યના સ્થાન પ્રાપ્તિની ગ્યતા જ નથી, કારણ કે તેમાં જ્ઞાનાદિ કઈ ગુણ તે છે જ નહીં–તેતો જડ પથ્થરની બનેલી છે, તે આહાર પાણી દ્વારા તેને સહાયતા પહોંચાડવાની શી આવશ્યકતા છે? તથા વૈયાવૃત્યમાં દશવિધાતાનું પ્રતિપાદન કરનાર જે આગમ છે તેમાં વિરોધાભાસ ન લાગે તે અભિપ્રાયથી પ્રેરાઈને જે આચાર્યમાં જિન પ્રતિમાને સમાવેશ કરે છે, તેમનું તે પ્રમાણે કરવું તે પણ બ્રાન્તિમૂલક જ છે. ચિત્ય શબ્દમાં જ્ઞાનાર્થકતાની અમારી આ માન્યતા આગમનિકૂલ છે, કારણ કે વૈિયાવૃત્યથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને તેની વૃદ્ધિ થાય છે. તથા તીર્થકર નામગોત્ર કમનું ઉપાર્જન થાય છે. તીર્થંકર પ્રકૃતિને બંધ જે જીવને બંધાય છે તે અવશ્ય કેવળ જ્ઞાનને અધિકારી બનશે. કારણ કે તે કેવળજ્ઞાનની અવિનાભાવિની પ્રકૃતિ છે. તીર્થંકર પ્રકૃતિ સ્વાભાવિક રીતે જ કેવળજ્ઞા. નને ઉત્પન્ન કરનારી હોય છે, તેથી જ્ઞાનાર્થી થઈને વૈયાવૃત્ય કરે છે એ અમે દર્શાવેલો અર્થ નિર્દોષ જ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં એ જ વાત કરી छ-" वेयावच्चेणं भंते ! जीवे कि जणयइ ? वेयावच्चेणं तित्थयरमगीय कम्म નિબંધ” ( ઉત્તરાધ્ય. અ. ૨૯ બોલ ૪૩) તથા જે સાધુ “ન ચ ચિત્ત # ઘરં ” સાધુ પોતાને ઘેર આવવાથી જે વ્યક્તિ અપ્રીતિ અથવા અવિશ્વાસ વાળ થાય છે તે અચિયત્ત કહેવાય છે–એવી વ્યક્તિના ઘરમાં સાધુ પ્રવેશ કરતા નથી, તથા “ર ચિત્તર માળે નિવૃત્તતે અપ્રીતિ અને અવિશ્વાસવાળાને ઘરેથી આહારપાણ લેતા નથી, અને “ચ વિચરણ पीढफलग सेज्जासंथारगवत्थपायकंबलदंडगरजोहरणनिसेज्जचोलपट्टगमुहपोत्तिय पायपु. છારૂમાયામંડોવહિવત્તાનું સેવરૂ” તે અપ્રીતિ અને અવિશ્વાસ-વાળાનાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૦૫ Page #322 -------------------------------------------------------------------------- ________________ પીઠ, ફલક, શય્યા સંસ્મારક, વસ્ત્ર, પાદકંબલ, દંડક, રજોહરણ, ચલપટ્ટક, દેરા સાથેની મુહપત્તિ, પાદપ્રંછન આદિ તથા ભાજન, ભાંડ, ઉપાધિ આદિ ઉપકરણનું સેવન કરતું નથી, “ચ વિ રિવાયા બંgg” બીજાની નિંદા કરતું નથી, “ર સ વિ પણ રો રો” બીજાના દેને જેતે નથી, “ઘરવવા વિ = વિજ જોવ્રુફ” બાળ, ગ્લાન આદિને નિમિત્તે લાવેલા ઔષધ, ભૈષજ્ય, આદિ કઈ પણ વસ્તુ પિતાના અથવા બીજાના ઉપ ગમાં લેતું નથી“ વિપાિમેરૂ િિર કvi ” જે શિષ્યાદિને ધર્મથી કે ગુરૂજનથી વિમુખ કરતો નથી, “ળ ચાવિ જાણે UિOT ! ” દત્તઅભયદાનાદિકનું સુકૃત–વત પ્રત્યાખ્યાન આદિને જે નાશ કરતા નથી પણ તેની અનુદના જ કરે છે, એટલે કે અન્ય વડે કરાયેલ શુભકૃત્યને જે ઢાંકતા નથી “ટાકા શાળા જ ર છાત્તાવિડ હાફ” હેય વસ્તુને દઈને અને વૈયાવૃત્ય આદિ કાર્ય કરીને જે પશ્ચાત્તાપ કરતા નથી, “વિમાનસી” પ્રાપ્ત આહારદિના જે સંવિભાગકારી હોય છે, અને “સંગહોવાહ ” શિષ્યાદિના પરિવર્ધનમાં અને તેમના ભક્ત શ્રત આદિ દાન પૂર્વક ઉપષ્ટભનમાં દક્ષ હોય છે “રે તારિણે” એવે તે સાધુ “શુvi વયે સારૂ” આ અદત્તાદાન વિરમણરૂપ વ્રતનું આરાધન કરી શકે છે, બીજાં કરી શકતાં નથી, ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા સમજાવ્યું છે કે કેવું કાર્ય કરનાર સાધુ આ મહાવ્રતને આરાધક થાય છે. તેમનું એવું કથન છે કે જે સાધુ આગળ બીજા સૂત્રમાં બતાવેલ વાત અનુસાર આચરણ કરે છે તે જ સાધુ આ મહાવતને આરાધક બને છે તે વાતે આ પ્રમાણે છે–જે સાધુ ઉપધિ અને ભક્તપાન (આહારપાણી) ને સંગ્રહ અને દાન કરવામાં દક્ષ હોય છે, અત્યંત બાળ, દુર્બલ, ગ્લાન, વૃદ્ધ, ક્ષપક, પ્રવર્તક, આચાર્ય ઉપાધ્યાય આદિની વૈયાવંચ-વૈયાવૃત્ય કરે છે, અપ્રીતિક જનને ત્યાં ગોચરીને માટે જતો નથી, તેના દ્વારા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૦૬ Page #323 -------------------------------------------------------------------------- ________________ અપાયેલ પઠ, ફલક આદિનો ઉપયોગ કરતા નથી. અન્યની નિંદા કરતું નથી અન્યના દેશે તરફ નજર નાખતો નથી બીજાનું નિમિત્ત બતાવીને પિતાને માટે તથા અન્યને માટે હોઈ પણ વસ્તુ લેતા નથી, ગુર્નાદિક સાથે તેમના શિષ્યાદિર્કમાં ભેદભાવ પડાવતો નથી, અભયદાન આદિ દઈને, વૈયાવૃત્ય કરીને જે પાછળથી પસ્તા નથી, સંગ્રહશીલ હોય છે–સંવિભાગકારી હોય છે, શિષ્યાદિરૂપ સંપત્તિ વધારવામાં કુશળ હોય છે, એ સાધુ જ આ મહાવ્રતને આરાધક થઈ શકે છે. તે આચાર્ય આદિની જે વૈયાવંચ કરે છે તેમાં તેનો હેતુ પિતાના જ્ઞાનની વૃદ્ધિ તથા કર્મોની નિર્જરા કરવાનું જ હોય છે. વૈયાવૃત્ય આચાર્ય આદિ દસ પ્રકારનાં સેવાને પાત્ર સ્થાન હોવાથી દસ પ્રકારનું છે. સૂત્રમાં જે કે ચૌદ પ્રકારનાં વૈયાવૃત્યના સ્થાન બતાવ્યાં છે પણ અત્યંત બળ અને દુર્બળ સાધુઓને સમાવેશ ગ્લાનમાં. અને ક્ષપક અને પ્રભાવક સાધુઓને સમાવેશ આચાર્યમાં કરી દેવામાં આવેલ છે, તેથી આ રીતે તેના દસ પ્રકાર જ થાય છે. મુખ્યત્વે જેનું કાર્ય આચાર અને વ્રત ગ્રહણ કરાવવાનું હોય છે તે આચાર્ય કહેવાય છે. મુખ્યત્વે જેનું કાર્ય મૂળ સૂત્રને અભ્યાસ કરાવવાનું હોય છે તે ઉપાધ્યાય કહેવાય છે. જે વિગય આદિના ત્યાગરૂપ તપ કરે છે તે તપસ્વી કહેવાય છે, જે નવદીક્ષિત થઈને શિક્ષણ પ્રાપ્ત કરવાને માટે ઉમેદવાર હોય છે તેને શૈક્ષ કહે છે. રોગ આદિથી જેનું શરીર ક્ષીણ થઈ ગયું હોય તેને પ્લાન કહે છે. એક જ દીક્ષાચાર્યના શિષ્ય પરિવારને કુલ કહે છે, જુદા જુદા આચાર્યોના શિષ્યરૂપ સાધુ જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હોય તે તેમના સમુદાયને ગણ કહે છે. ગણના સમુદાયને સંઘ કહે છે. જે પ્રવજ્યા ( દીક્ષા) ધારી હોય તે સાધુ કહેવાય છે. શ્રતલિંગ અને પ્રવચનમાં જે સમાન હોય તે સાધર્મિક કહેવાય છે. સૂત્ર ૪ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૦૭ Page #324 -------------------------------------------------------------------------- ________________ વિવકતવસતિવાસ નામની પ્રથમ ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર આ પ્રકરણને ઉપસંહાર કરતા કહે છે-“સુમં ૨” ઈત્યાદિ. ટીકાર્થ–“રૂમ ર પર વહુરામપરિપકazજાણ ઘાવ માવા સુ”િ પૂર્વે અનંત તીર્થકરે અને ગણધરે દ્વારા કહેવાયેલ આ પ્રત્યક્ષી ભૂત પ્રવચન. પરદ્રવ્ય વિરમણરૂપ મહાવ્રતની પરિરક્ષાને નિમિત્ત ભગવાને વિસ્તારપૂર્વક પ્રરૂપિત કરેલ છે. આ પ્રવચન “સત્ત”િ આત્માનું હિતકારક છે, “જેરવામાજિ” જન્માન્તરમાં પણ શુભ ફળનું દેનારું છે, તેથી તે ગામેત્તિમ” ભવિષ્યકાળમાં કલ્યાણકારક બતાવવામાં આવ્યું છે. “શુદ્ધ તે નિર્દોષ હોવાથી શુદ્ધ છે, “નેચા ચં” વીતરાગ પ્રભુદ્વારા કથિત હોવાથી ન્યાયયુકત છે, “અ&િ” ત્રાજુભાવનું જનક હોવાથી અકુટિલ છે, “લઘુત્તરં” સર્વશ્રેષ્ઠ હોવાથી અનુત્તર છે તથા “વહુવર્ણપાત્રા વિસમvi” સકળ દુ:ખજનક જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોનું સર્વથા પ્રશમનકારક છે. સૂ.૫ હવે સૂત્રકાર આ ત્રીજા વ્રતની પાંચ ભાવનાઓને સમજાવવાને માટે સૌથી પ્રથમ વિવકતવસિતવાસ નામની પહેલી ભાવનાને પ્રગટ કરે છે-“તરણ રૂમ” ઈ. ટીકાર્થ–“રણ” તે પ્રસિદ્ધ “તરૂચસ્ત વયક્ષ” ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતની “રૂમા” આ પ્રમાણે ““વંર માવજ1ો તિ” પાંચ ભાવ નાએ છે. એ ભાવનાએ “પરગ્રહવેામળપરિવાર” આ અદત્તાદાન વિરમણ વ્રતની પરિરક્ષાને માટે બતાવવામાં આપી છે. “પઢમં તેમની પહેલી ભાવનાનું નામ “વિવિકતવસતિવાસ” તેમાં સાધુઓએ કયાં વાસ કરે તે બતાવ્યું છે. “વરુ તમા–પવા-વર-જવમૂઢ-બારામ-રાપર-નરિ – તુ- કા–જ્ઞાસા-કુવિચણા-વ-સુઝઘર-સુરઇ-સ્ટેજ-ગાવ” દેવકુલમાં-વ્યન્તર આદિ દેવનાં સ્થાનમાં, સભામાં જ્યાં મંત્રણાને માટે આવીને વખતેવખત માણસો એકઠા થાય છે એવા સ્થાનમાં, પ્રપામાં-પાનીયશાળમાં. આવસથમાં-પરિવ્રાજકનાં ઘરોમાં, વૃક્ષમૂળમાં-ઝાડની નીચે, આરામમાં-માધવી લતા આદિથી આચ્છાદિત રમ્યવનમાં, કન્દરામાં–ગુફામાં, આકરમાં–લેતું આદિ ધાતુઓની ખાણમાં, ગિરિગુહામાં–પર્વતની ગુફામાં. કર્માન્તમાં-લુહાર આદિની શાલામાં, કારખાના-મીલ આદિ નામે પ્રસિદ્ધ સ્થાને માં, ઉદ્યાનમાં-બાગમાં, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૦૮ Page #325 -------------------------------------------------------------------------- ________________ 66 tr "" 66 આ ચાનશાલામાં સ્થાદિ ગૃહમાં, કુખ્યશાલામાં-ગૃહોપકરણ રાખવાની જગ્યામાં, મંડપમાં—વિશ્રામ સ્થાનમાં, શૂન્યગૃહમાં-સૂના ઘરમાં, સ્મશાનમાં (મરઘરમાં), લયનમાં–પર્વતની તળેટીમાં રચેલ પાષાણુઘરમાં, આપણમાં–હાટમાં, “ અન્નમ્મિ ચ દ્વમાસ્મિ ” તથા એ જ પ્રકારનાં અન્ય સ્થાનમાં કે જે “ દિય-વીચ -દૈયિ-તરપાળઅસસત્તે ” જળ માટી, ખીજ. દૂર્વા, દ્વિન્દ્રીયાદિક ત્રસ એ બધાથી રહિત હોય, તથા “ અદાä '' જે ગૃહસ્થે પાતાને માટે બનાવરાજુ' હાય, અને જે “ फासुए ” નિર્દોષ હાય, તથા “ વિવિત્ત ” સ્ત્રી, પશુ, પડકથી રહિત હાય, અને “ સથે ” પ્રશસ્ત-સાધુજનાના નિવાસને માટે ચેાગ્ય હાય ૮ उवस्सए ” એવા ઉપાશ્રયમાં “ોફ વિચિવું ’ સાધુઓએ રહેવું જોઈ એ. “બદામવત્તુરે ચ નેસે” અને જે ઉપાશ્રય આધાક બહુલ હોય સાધુને નિમિત્તે છકાય મનરૂપકથી વ્યાસ હાય, તેમાં સાધુએ રહેવું જોઇએ નહીં. કારણ કે એવા ઉપાશ્રયમાં રહેવાથી સાધુના આ અદત્તાદાન વિરમણુરૂપ મૂળ ગુણાને હાનિ થાય છે, એ જ વાત अहाकम्म - बहुले य जेसे સુત્રાંશ દ્વારા પ્રગટ કરેલ છે. મતો હિં મન્ને ચ” જે ઉપાશ્રય અંદર, બહાર અને મધ્ય आसियसंमज्जिओसित्तसोहियछाण તુમનર્જિવળઅનુન્ટિંવળ નમ દાન ” પાણી છાંટેલ હાય, સાવરણીથી જ્યાંના કચરો સાફ કર્યો હાય, દીવાલ આદિ પર લાગેલાં જાળાં જ્યાંથી ઉતારી લીધાં હોય, જે ગાયનાં છાણથી લીંપેલ હાય, ચુના વગેરેથી જેની દીવાલે ઉજવળ મનાવવામાં આવી હોય, જેમાંનાં છિદ્રો આદિ છાણુમિશ્રિત માટીથી પૂરી દીધાં હાય, તથા જે સુંદર દેખાય તે માટે વારંવાર છાણ આદિ મિશ્રિત માટીથી લીંપવામાં આવેલ હાય, જ્યાં શીત દૂર કરવાને માટે અગ્નિ મળતા હાય, અને જ્યાંથી ગૃહસ્થાનાં વાસણ ઉપાડી ઉપાડીને બીજી જગ્યાએ મૂકવામાં अजमो આવતાં હાય, આ પ્રકારના જીવ વિરાધનારૂપ અસંયમ જ્યાં સાધુને નિમિત્તે થઇ રહ્યો હાય, “ સે તારિણે ’ આ પ્રકારનું જે મુન્ન• परिकुट्टे આગમઢારા નિષિદ્ધ છે, હવŔપ્’” તે ઉપાશ્રય. “ સંનચાનું બતા સાધુઓને માટે વનેચવો ”વનીય છે એટલે કે તે પ્રકારના ઉપાશ્રયમાં સાધુએ રહેવું જોઇએ નહીં. હવે સૂત્રકાર પહેલી ભાષનાના ઉપસહાર કરતા કહે છે-“ વ* ” ઉપર ' विवित्तवासवसहिसमिइजोगेण કહ્યા પ્રમાણે આ તથા “ નસ્થ ભાગમાં (( ,, tr "" * 66 "" શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܕ ܕ ૩૦૯ Page #326 -------------------------------------------------------------------------- ________________ "" વિવિક્તવાસવસતિ સમિતિનાં ચેાગથી સ્ત્રી, પશુ, પડકથી રહિત એવા એકાન્ત નિવાસ સ્થાનમાં વસવારૂપ સમિતિના સંબંધથી “ માવો અંતરા ’” ભાવિત જીવ “ નિચ્ચું ” સદા अहिगरणकरणकारावणपावकम्मविरए આસિંચનાદિ સાવદ્ય અનુષ્ઠાન કરવાથી, કરાવવાથી અને તેની અનુમેાદનારૂપ પાપકમ'થી નિવૃત્ત થઇ જાય છે. તથા ત્તમનુળાચાહવું ” દાતાની વિતી, અને તીર્થંકર ગણધર આદિ દેવેદ્વારા વસવાને માટે અનુજ્ઞા મળેલ એવાં દેવકુલ આદિ સ્થાન ગ્રહણ કરવામાં પ્રીતિયુકત હાવાથીતે દત્તાનુજ્ઞાત વસતિને ગ્રહણ કરવાની રુચિવાળો એટલે અદ્યત્ત અનનુજ્ઞાત વસતિને ઉપભાગ કરનાર બને છે. 66 '' ભાવા—અદત્તાદાન વિરમણ વ્રતની રક્ષા અને સુસ્થિરતાને નિમિત્તે સૂત્રકાર આ સૂત્રદ્વારા તેની પાંચ ભાવનાએમાંથી “ વિવિકતવાસવસતિ ” નામની પહેલી ભાવનાનું સ્વરૂપ પ્રગટ કરતાં ખતાવે છેકે સાધુઓએ દેવકુલ આદિ સ્થાને, કે જે તેમને નિમિત્તે મનાવ્યાં હતાં નથી, તેમાં વસવું જોઇએ અથવા તા કેાઈ ઉપાશ્રયમાં વસવું જોઈએ. તે ઉપાશ્રય સાધુને નિમિત્તે બનાવેલ હોવાં જોઇએ નહીં, પણ ગૃહસ્થે પેાતાને નિમિત્તે જ તે બંધાવેલાં હાવા જોઈએ. સાધુને નિમિત્તે બનાવવામાં સાધુને સાવદ્ય અનુષ્ઠાન કરાવવા રૂપ અસંયમના દોષ લાગે છે. સ્ત્રી, પશુ પંડકથી તે સ્થાન રહિત હાવું જોઇએ. તથા સાધુ મહારાજ પધારવાના છે ” એવા ખ્યાલથી સાધુને નિમિત્તે તેના પર પાણી છ ટાળ્યુ હાવુ જોઈએ નહીં, ત્યાંના જાળાં વગેરે ઉતારેલ હાવાં જોઈ એ નહીં છાણુ આદિથી લીપીને તેને સ્વચ્છ અને સુઘડ બનાવ્યો હાવા જોઇએ નહી”. ત્યાંની શીતને દૂર કરવા માટે ત્યાં અગ્નિ વગેરે સળગાવીને તેને ગરમ કરેલ હાવા જોઇએ નહીં, ઇત્યાદિ પ્રકારે જે રીતે આગમમાં સાધુને માટે યોગ્ય નિવાસ બતાવવામાં આવેલ છે તે પ્રકારનું તે નિવાસસ્થાન હેવું જોઇએ. ત્યારે આ પહેલી ભાવના સફળ થાય છે અને તે પ્રકારની આ પ્રવૃત્તિ કરનાર સાધુ પોતાના અદત્તાદાન વિરમણવ્રતની રક્ષા અને સુસ્થિરતા રાખી શકે છે. સૂત્રમાં જે અધિકરણ શબ્દ આવ્યા તેના વ્યુત્પત્તિ પ્રમાણે મળતા અર્થ “ જેના પ્રભાવથી આત્મા દુર્ગતિમાં જવાને પાત્ર બને છે ” તે પ્રમાણે થાય છે. આ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૧૦ Page #327 -------------------------------------------------------------------------- ________________ સિંચનાદિ કર્મ એવાં જ છે કારણ કે તે સાવધ અનુષ્ઠાન છે. કરવું, કરાવવું અને અનુમોદના આપવી એ ત્રણેનું વ્રતાદિકના વિચારમાં સમાન કેટિનું સ્થાન આપ્યું છે, આસિંચનાદિ કર્મ જે સાધુને નિમિત્તે કરવામાં આવતાં હોય તે તે સાધુને માટે પણ સાવદ્યાનુષ્ઠાનરૂપ અસંયમના ભાગીદાર બને છે. તેથી પ્રભુને એ આદેશ છે કે સાધુઓએ તેવાં સાવદ્યાનુષ્ઠાનરૂપ અસંયમ ભાવથી દૂર રહેવું જોઈએ સૂ૦ ૬ || અનુજ્ઞાતસસ્તારક નામકી દૂસરી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર બીજી ભાવનાને પ્રગટ કરે છે-“વી આરામુન્ના” ઈત્યાદિ. ટીકાઈ–“વી ” આ વ્રતની બીજી ભાવના “અનુજ્ઞાત સંસ્તારક ગ્રહણ રૂપ છે, તે આ પ્રમાણે છે-“મારામુન્નાઇનાવવામા” આરામમાધવીલતા આદિથી આચ્છાદિત વનમાં, ઉદ્યાન–બાગમાં, કાનન–સામાન્ય વૃક્ષોથી યુક્ત વનમાં, વન-નગરથી દૂર આવેલા જંગલમાં, એટલે કે તે સ્થાનના પ્રદેશોમાંના એક દેશમાં સ્થિત “શિરિ” જે કઈ “હું વા” ઢાઢેણ– એક પ્રકારનું ઘાસ, અથવા “વઠળ વા” કઠિનક-રાઈસ નામનું એક પ્રકારનું ઘાસ અથવા “તુi a” જંતુક-જળાશયમાં પેદા થયેલ જંતુક નામનું ઘાસ “પર, મેર, , યુસ, દમ, cuસારું, મૂચ, વય, પુe, ૪, તજ, cgવારુ, , મૂત્ર, તળ, , સારૂં” પર નામનું ઘાસ, મેર–મુંજ નામનું ઘાસ, કુશ નામનું ઘાસ, દર્ભ નામનું ઘાસ પલાલ નામનું ઘાસ, મેડિંગ નામનું ઘાસ, વત્વજ-દર્ભની જાતનું ઘાસ, પુષ્પ, ફળ, ફૂછાલ, પ્રવાલ-કુંપળ, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૧૧ Page #328 -------------------------------------------------------------------------- ________________ કંદ, મૂળ, તૃણ–સામાન્ય ઘાસ, કાષ્ઠ-લાકડાં, શર્કરા-કંકડ, તે બધામાંથી કોઈ પણ પદાર્થને જે “એનોફિક્સ શય્યા બનાવવાના સાધન તરીકે લે છે, પણ “વા વિસિ વુિં ન જq” તે તે વસ્તુઓના માલિક જે તે તે વસ્તુઓ લેવાની રજા ન આપે તે સાધુઓને તે વસ્તુઓ લેવી કલ્પતી નથી. “” તેથી જે “હળિ ળિ કહું બggવય નેgિય” પ્રતિદિન તે તે વસ્તુઓ લેવાને માટે તે તે વસ્તુઓના માલિકની મંજૂરી સાધુએ લેવી જોઈએ, અને મંજૂરી મળ્યા પછી જ તે તે વસ્તુઓ લેવી જોઈએ. “પર્વ उग्गह समिइजोगेण भाविओ अंतरप्पा निच्चं अहिकरण, करणकारावरणपावकम्म. વિરહ વ્રત્તમgur મવરૂ” આ પ્રમાણે અવગ્રહ સમિતિના ચોગથી– શએ પધિને નિમિત્તે તે તે વસ્તુઓના માલિકની આજ્ઞા મેળવીને તૃણાદિકોને લેવાની સમ્યક્ પ્રવૃત્તિના વેગથી, ભાવિત થયેલ જીવ સદા સાવઘાનુષ્ઠાન કરાવવાના અને તેની અનુમોદના કરવાના પાપકર્મથી નિવૃત્ત રહ્યા કરે છે. તથા દાતા વડે વિતીર્ણ અને તીર્થકર ગણધર આદિ દેવ દ્વારા ગ્રહણ કરવાને ગ્ય કહેલ ઇક્કડ આદિ વસ્તુ ગ્રહણ કરવાના અભિપ્રાયવાળા થાય છે. આ રીતે તેની અનુજ્ઞાત સંસ્કારક ગ્રહણરૂપ બીજી ભાવના સાધ્ય બને છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રદ્વારા આ વ્રતની “અનુજ્ઞાત સંસ્તારક ગ્રહણ નામની બીજી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સાધુનું તે કર્તવ્ય છે કે તે શયાના સાધન નિમિત્તે આરામ આદિ સ્થાનના કોઈ પણ ભાગમાંથી ઈડ આદિ જે વસ્તુઓ લે તે તેના માલિકની રજા મેળવીને જ લે. નહીં તે તેમને અદત્તાદાન ગ્રહણ કરવાને દોષ લાગે છે, જે આ મૂલગુણની અશુદ્ધિનું કારણ બનશે. તેથી શય્યા સસ્તારકને નિમિત્તે ઈક્કડ આદિ પ્રકારના તૃણ વિશેષને પ્રાપ્ત કરવાને માટે જે સાધુઓ તેના માલિકની આજ્ઞા લઈને તે વસ્તુઓ ગ્રહણ કરે છે તેઓ આ બીજી ભાવનાના પાલક હોય છે. આ પ્રકારના વિચારથી જે સાધુ પિતાની પ્રવૃત્તિ કરે છે તે અધિકરણ કરણકારણુ પાપકર્મથી નિવૃત્ત થઈને આ વ્રતને આ ભાવના દ્વારા સ્થિર કરનાર બની જાય છે. જે સૂ૦ ૭ છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૧૨ Page #329 -------------------------------------------------------------------------- ________________ શવ્યાપારિકર્મ વર્જન રૂપ તીસરી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર આ વ્રતની ત્રીજી ભાવના બતાવે છે-“રરૂચ વઢા ” ઈત્યાદિ ટીકાર્થ-“ત ” આ વ્રતની ત્રીજી ભાવના “શય્યાપારિકર્મવર્જન” નામની છે. તે આ પ્રમાણે છે-“વીઢારણેના સંથારનgયા” પીઠબાજોઠ, ફલક–પાટ, શય્યા-શરીરપ્રમાણ, સંસ્તારક-અઢી હાથના માપનું એક આસન, આદિ સાધુને ઉપયોગી ચીજો બનાવવાને માટે “સ્થા ન ઇરિચવ્યા” વૃક્ષોને કાપવાં જોઈએ નહીં, અને “ન વ છેચન મેળ હૈજ્ઞા #ારિદવા” તેમને છેદાવી ભેદાવીને શય્યા કરાવવી જોઈએ નહીં. વૃક્ષોને કપાવવા એટલે તેમનું છેદન અને તેમને વેરાવવા તેનું નામ ભેદન છે, તથા “વવ વસે જ્ઞ તરણેવ ના” જે ગૃહપતિના “ ૩વરસા” ઉપાશ્રયમાં વસતિસ્થાનમાં સાધુ “વજ્ઞા' વસે રહે, “થેaત્યાં જ એટલે કે તે જ મકાનમાલિક પાસેથી અથવા તે જ વસ્તીમાંથી “રેક જ્ઞ” શવ્યાની ગવેષણ કરે “૨ વિક સઘં રેગી” જે ત્યાંની જમીન વિષમ-ઊંચી નીચી હોય તો તેને એકસરખી ન કરે અને “ચ નિવાસ જવા સારં” તે નિર્વાત સ્થાનની કે પ્રવાતસ્થાનની ઉત્સુકતા રાખે નહીં, એટલે કે શિયાળામાં પવન વિનાના સ્થાનની અને ઉનાળામાં હવા આવે તેવા સ્થાનની તેણે ઈચ્છા કરવી નહીં. તથા “હંમસ૩ રવૃમિ દવે” તેમને થોભવાના સ્થાનમાં ડાંસ, મચ્છર આદિનો ઉપદ્રવ હોય તો તેથી તેણે ક્ષોભ પામ નહીં. અને “ગી ધૂણો ન ચડ્યો” તેમણે તે ડાંસ, મચ્છર આદિને નસાડવા માટે તે સ્થાનમાં અગ્નિ કે ધુમાડે કરાવવું જોઈએ નહીં. “gવં” આ પ્રકારની પ્રવૃત્તિ રાખવાથી “સંગમ ઘg” છકાય રક્ષણરૂપ સંયમની અત્યંત માત્રાથી યુક્ત સંયમબહુલ તથા “સંવરવહુ” પ્રાણાતિપાત આદિ આશ્રયદ્વારના નિરોધરૂપ સંવરની ઘણી માત્રાથી યુક્ત હોવાને કારણે સંવરબહલ, તથા “સંયુdવસે” કષાય અને ઇન્દ્રિયને જીતનાર સંવૃતની અતિ અધિક માત્રાથી યુક્ત હોવાને શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૧૩ Page #330 -------------------------------------------------------------------------- ________________ કારણે સંવૃતબહુલ, તથા “સમાવિદુ” ચિત્તની સ્વસ્થતારૂપ સમાધિથી અત્યંત પ્રમાણમાં યુકત હોવાને કારણે સમાધિબહલ, બનેલ તે સાધુ “વાતચંતે વITધીરે” પરીષહોને સહન કરતાં કરતાં શરીરથી ધીર-ક્ષોભરહિત રહે છે તથા “સયાં અન્નપજ્ઞાનનુત્તે ” નિરંતર આત્માવલંબનરૂપ ધ્યાનથી યુક્ત બનેલ તે સાધુ “સમિg” પાંચ સમિતિના પાલનથી “ ” એકલે રાગદ્વેષ રહિત થઈને “ધમ રેન્ન” શ્રુતચારિત્રરૂપ ધર્મનું આચરણ કર્યા કરે છે “ga” આ રીતે “જ્ઞા સમિg નોm” શય્યાસમિતિના યોગથી “માવિકો સંતરા ભાવિત થયેલ જીવ “નિશૈ” નિત્ય “દિવાળRMવાવમવિદg” શય્યાપરિકલ્પનાથે વૃક્ષાદિના છેદન ભેદનરૂપ સાવધ અનુષ્ઠાન કરતાં, બીજા પાસે કરાવતાં તથા અનુમોદનારૂપ પાપકર્મથી નિવૃત થઈ જાય છે. તથા “ત્તરUTUT૩ મારૂ” દત્તાનુજ્ઞાતાવગ્રહ રુચિવાળ-દત્તાનુજ્ઞાતૈિષણીય પીઠ, ફલક આદિનો ઉપભોગકર્તા બને છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા શય્યાપારિકર્મવર્જન નામની ત્રીજી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમણે તેમાં એ સમજાવ્યું છે કે જે સાધુ આ ભાવનાનું સેવન કરે છે, તેનું કર્તવ્ય એ છે કે તે પિતાને નિમિત્તે કપાયેલ વૃક્ષમાંથી બનાવેલ પીઠ, ફલક આદિનો ઉપભેગ કરવાને પરિત્યાગ કરે. તથા જે ગૃહપતિને ત્યાં તે ઉતરે ત્યાં જ એટલે કે એ જ મકાનમાલિક પાસેથી અથવા વસ્તીમાંથી તે પિતાની શયાની ગવેષણા કરે. જે ત્યાંની જમીન ઊંચી નીચી હોય તે તેને સમતલ ન કરે. જે ઉનાળાની ઋતુમાં કેઈ ગૃહપતિના આવાસમાં ભવાની જરૂર પડી હોય અને ત્યાં હવા આવવાની વ્યવસ્થા ન હોય તે તે હવા આવે તેવા સ્થાનની ઈચ્છા ન કરે તથા જે શિયાળામાં કોઈ ગૃહપતિને ત્યાં અથવા કેઈ ઉપાશ્રય આદિમાં ઉતરવાનો અવસર આવે અને તે સ્થાનમાં પવન આવતું હોય તે તેણે પવન ન આવે એવા સ્થળની ઈચ્છા જોઈએ નહીં. ડાંસ, મચ્છર આદિ સતાવે તે પણ તેણે ચિત્તમાં ક્ષોભ પામે જોઈએ નહીં. અને તેને નસાડવાને તેણે વિચાર કે ઉપાય કરવું જોઈએ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૧૪ Page #331 -------------------------------------------------------------------------- ________________ નહીં. આ રીતે તે સાધુ સંયમબહુલ, સંવરબહુલ આદિ થઈને પરીષહો તથા ઉપસર્ગો સામે અચળ બનીને શ્રતચારિત્રરૂપ ધર્મની આરાધનામાં સાવધાન બની જાય છે. આ રીતે શય્યા પરિકમવર્જનરૂપ શય્યાસમિતિના ચેગથી ભાવિત આત્મા શય્યા પરિકલ્પનાળું વૃક્ષાદિના છેદન ભેદન આદિરૂપ સાવદ્ય કર્મ કરાવવાથી અને અનુમોદનાજન્ય પાપકર્મથી બચી જાય છે અને આ ભાવનાને પાલક થઈ જાય છે. સૂ૦ ૮ ! અનુજ્ઞાતભક્ત નામક ચૌથી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર ચોથી ભાવના બતાવે છે-“સાર” ઇત્યાદિ. “વાર્થ” થી ભાવના અનુજ્ઞાત ભક્તાદિ ભેજન રૂપ છે. તે આ પ્રમાણે છે “સાણારવિંડવાયઝામે સરૂ ઉચ્ચ નીચ કુળમાંથી કલ્પે તેવી ભિક્ષા તથા વસ્ત્ર પાત્ર આદિ ઉપધિનો લાભ થતાં “સંનri મોરંદ મુનિએ તે પિતાને માટે ખાવા આદિના ઉપયોગમાં લેવું જોઈએ. હવે સૂત્રકાર એ વાત બતાવે છે કે મુનિએ ભજન કેવી રીતે ખાવું જોઈએ અને કેવું ન ખાવું જોઈએ. “મિચં” અદત્તાદાનનો દોષ ન લાગે તે પ્રમાણે યતના પૂર્વક “ન સાર્વહિયે” શાક અને દાળની અધિકતા વાળું ભોજન કરવું નહી, એટલે કે શાક અને દાળની અધિકતા વાળું ભેજનું પ્રમાણમાં વધારે ખવાય છે, તે કારણે બત્રીશ ગ્રાસ કરતાં ભેજન વધારે લેવાથી સાધુને અદત્તાદાન દેશ નડે છે. “ ન રદ્ધ પ્રમાણમાં દાળ શાકની સાથે વધારે પ્રમાણમાં પણ આહાર લેવો જોઈએ નહી, તથા “= વેનિય” જલ્દી જલ્દી ઝડપથી પણ ભેજન કરવું જોઈએ નહીં, તથા “ તુ ત્વિરા સહિત કેળિયો ગળે ઉતારવામાં ઝડપ કરીને પણ ભેજન નહીં કરવું શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૧૫ Page #332 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. તથા “નવરું હાથ, ડેક આદિ અવયવોને ડોલાવતા ડેલાવતા પણ ભોજન કરવું જોઈએ નહીં. તથા “:સંદ” અપ્રતિ લેખિત ભોજન ન કરવું જોઈએ નહીં. અને “ર વસ્ત્રા વગં” એકેન્દ્રિય આદિ જીવોને પીડા કારક સાવદ્ય-સચિત્ત–ભેજન ન કરવું જોઈએ. એ જ રીતે વસ, પાત્ર આદિના પરિભોગમાં પણ એ જ વાત સમજી લેવી. તો પછી કેવું ભેજન કરવું જોઈએ? તે વાતને પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે કે “” તે સંતે “તë મોર ' '' આ પ્રમાણે ભોજન કરવું જોઈએ. “નંદ” જેથી “તાં વ” અદત્તાદાન વિરમણ રૂપ ત્રીજું વ્રત “ર સચિ' નષ્ટ ન થાય “સાણારવિંદવાયામ” આ રીતે પૂર્વોક્ત સાધારણ કમ્પનીય પિંડપાત-ભિક્ષાની પ્રાપ્તિ થતાં “સુદુમં” સૂક્રમરૂપે એટલે કે પૂર્ણરૂપે “ગરિજાવિરામનવનિરમા ” અદત્તદાન વિરમ વ્રત પર નિયંત્રણ અધિકાર થઈ જાય છે. “U” આ પ્રકારે “નાદારા સિવાયામે સાધારણ ભિક્ષાની પ્રાપ્તિ થતાં “સમિફોળ” સમ્યક્ પ્રવૃત્તિના વેગથી, “ મારિયો . તegભાવિત અંતરાત્મા “નિર” નિત્ય “મહિલાઝારાવાપીવ. શ્નવિરઅનનુજ્ઞાત ભક્તાદિ ભોજન રૂપ સાવદ્યકર્મ કરવાથી, કરાવવાથી, અને તેની અનુમોદના રૂપ પાપકર્મથી મુક્ત થઈ જાય છે. અને “ત્તમgoળા, મવરૂ” દત્તાનુજ્ઞાત અવગ્રહમાં રુચિવાળ થઈ જાય છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા અદત્તાદાન વિરમણ વ્રતની ચેથી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. તે ભાવના અનુજ્ઞાત ભક્તાદિ ભેજન નામની છે. દાતા દ્વારા સાધુને કપે તેવી ભિક્ષા અથવા ઉપધિની પ્રાપ્તિ થઈ જાય ત્યારે તેણે કેવી રીતે તે પિતાના ઉપયોગમાં લેવી જોઈએ તે બાબતનો આ ભાવનામાં વિચાર કરવામાં આવ્યું છે. વધારે દાળ શાક સાથે આહાર લેવાન સાધુએ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૧૬ Page #333 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરવું જોઈએ એવું તેમાં દર્શાવ્યું છે, કારણ કે તે આહાર વધારે પ્રમાણમાં લેવાય છે તેથી સાધુને અદત્તાદાનનો દોષ લાગે છે. આહાર કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હાથ, પગ ડેક આદિ અવયવો બીન જરૂરી રીતે હાલે ચાલે નહીં. આહાર કરતી વખતે ઝડપથી આહાર લે જોઈએ નહી, કોળિયે જલદી ગળાની નીચે ઉતરે નહીં. એકેન્દ્રિયાદિજીને પીડાકારી આહાર-અચિત્ત આહાર લેવો જોઈએ નહીં. એ કહેવાનું તાત્પર્ય એ છે કે અદત્તાદાન વિરમણ રૂપ નષ્ટ ન થાય તે પ્રકારે સાધુએ આહાર કરવો જોઈએ . આ પ્રકારની પ્રવૃત્તિથી આ વ્રત પર સંપૂર્ણ રીતે અંકુશ આવી જાય છે. તે સાધુ અનyજ્ઞાન ભક્તાદિ ભેજનરૂપ સાવદ્ય કર્મ કરતા, કરાવતા અને અનુમોદના થતાં પાપકર્મથી મુક્ત થઈ જાય છે કે સૂ. ૯ / વિનય નામકી પાંચવી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર પાંચમી ભાવના બતાવે છે-“પંગ સાહગ્નિપુઇત્યાદિ ટીકા–“G ” આ વ્રતની પાંચમી ભાવના વિનય છે, જેનું સ્વરૂપ આ પ્રમાણે છે. “સાન્નિષ્ણુ વિનો નિચાવોપિતાના સાધમીઓમાં જે દક્ષા પર્યાયની અપેક્ષા એ મોટા હોય તેમના પર વિનયવૃત્તિ રાખવી જોઈએ. તથા “વવારનવારસુ વિજો વા નિયરવો” સ્વ અને પર ઉપકાવ કરવામાં અને પારણાં કરવામાં વિનય રાખવો જોઈએ. સંયમની આરાધના કરવી તે પોતાના ઉપર ઉપકાર કર્યો ગણાય છે અને પ્લાન આદિ અવસ્થામાં અન્ય સાધુઓનું વૈયાવૃત્ય-વૈયાવંચ-કરવી તે પરના ઉપરને ઉપકાર છે. તપનું પારણું કરવું અથવા શ્રુતને પાર પહોંચવું તે પણ પારણું છે. એ બને સ્થિતિમાં મૃદુ સ્વભાવથી રહેવું તે જ પારણને વિનય કરવાની રીત છે. એ જ રીતે “વાચનપરિચામુ” સૂત્રની વાચનામાં અને તેનું પરિવર્તન કરવામાં–સ્વાધ્યાય કરવામાં સાધુએ “વિખશો vs નિસરો') વંદ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૧૭ Page #334 -------------------------------------------------------------------------- ________________ આદિ કરીને વિનય દર્શાવવો જોઈએ. તથા “રાળાનપુરઝTIણુ વિજળો ઘઉંસિદવો” દાનમાં-દાતા દ્વારા અપાયેલ અન્નાદિનું ગ્લાન આદિ સાધુઓમાં વિતરણ કરવામાં વિનય રાખવું જોઈએ. ગ્રહણ કરવામાં–દાતા દ્વારા અપાયેલ અન્ન આદિ લેવા માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરવા રૂપ વિનય પાળવો જોઈએ. પ્રચ્છનામાં-ભૂલાઈ ગયેલ સૂત્રાર્થ ગુરુ આદિને પૂછતી વખતે વંદણા આદિ રૂપ વિનય ભાવ રાખ જોઈએ. તથા “નિવમાસામુ” નિષ્ક્રમણ અને પ્રવેશનાં–ગમન અને આગમનમાં “વિનો ઘનિચવ્યો” આવશ્ચિકી રૂપ નધિકી રૂપ વિનય ભાવ સાધુએ રાખવું જોઈએ, એટલે કે ગમનમાં આવચિકી રૂપ અને આગમનમાં નૈધિકી રૂપ વિનય ભાવ સાધુએ રાખવું જોઈએ. “અળસુવમgga[; rs” આ પ્રકાની અન્ય સેંકડે બાબતમાં પણ “વિઘો =નિચવો” વિનય ભાવ આચરે જોઈએ. કારણ કે “વિનો વિ તવો” આ વિનય પણ અત્યંતર તપ છે; ઉપવાસ આદિ જ તપ નથી. “તો વિ ધ ” ચારિત્રને અંશ હોવાથી તપ પણ ધર્મ છે, ફક્ત સંયમ જ ધર્મ નથી. “તા વળગો વિયવો જુહુ તવસ્લિટું ” તે કારણે ગુરૂજને પ્રત્યે, સાધુજને પ્રત્યે, અને તપસ્વીજને પ્રત્યે વિનય ધર્મને વહેવાર અવશ્ય રાખવો જોઈએ. “gવં વાળ મારો રાજા નિન્જ હિનr વાળા વાવાવમવિ ત્તHgUાય ૩૫ મવરૂ” આ પ્રકારે વિનય ધર્મથી ભાવિત જીવ નિત્ય અવિનયરૂપ સાવદ્ય કર્મ કરતાં, કરાવતાં અને તેની અનુમોદનારૂપ પાપકર્મથી નિવૃત થઈ જાય છે અને દત્તાનુજ્ઞાત અવગ્રહમાં રુચિવાળો બની જાય છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા અદત્તાદાનવિરમણ વ્રતની પાંચમી ભાવનાનું સ્વરૂપ દર્શાવ્યું છે. તે ભાવનાનું નામ “વિનય ભાવના” છે. દીક્ષા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૧૮ Page #335 -------------------------------------------------------------------------- ________________ પર્યાયમાં જે પેાતાનાં કરતાં મેાટા હોય તેમના પ્રત્યે વિનયધર્મનું પાલન કરવું, તથા નિજ સંયમનું પાલન કરવામાં તથા પારણામાં મૃદુ સ્વભાવ રાખવા, ઈત્યાદિ વિનય સંબંધી જેટલી ક્રિયા છે તેમનુ મેાક્ષમાર્ગનાં સાધનામાં ચગ્ય રીતે પાલન કરતા રહેવું, તેમના પ્રત્યે અવિનય ભાવને ચિત્તમાં પ્રવેશવા ન દેવા તે વિનય ભાવના ગણાય છે. તેનું તાત્પ એ છે કે જ્ઞાનાદિ મેાક્ષમાગ અને તેનાં સાધના પ્રત્યે યાગ્ય રીતે બહુમાન રાખવું તે વિનય ધર્મ છે. આ ધર્માંથી ભાવિત થયેલ આત્મા અવિનયરૂપ સાવદ્ય કર્મ કરતા, કરાવતા અને તેની અનુમેાદનાથી પિરણમતી પાપ ક્રિયાથી ખચી જાય છે, અને આ ભાવનાને પાલક બની જાય છે, ॥ સૂ. ૧૦ ॥ હવે સૂત્રકાર આ અધ્યયનના ઉપસ’હાર કરતાં કહે છે-“ મિન્ ઈત્યાદિ— અઘ્યયનકા ઉપસંહાર સદા હર્ષ પંચાગ ટીકા-′′ વ ” પૂર્વક્ત પ્રકારે “ મેં આ ‘સંવરસાર ” અદત્તા દાન વિરમણ નામનું ત્રીજું સવરદ્વાર “ સર્મ ચિ. ’સારી રીતે પાળવામાં આવે તે “ મુનિäિ 'સુરક્ષિત થઈ જાય છે. તેથી मणवयणकायपरिरक्खि एहिं " મન, વચન અને કાયાના ચેાગેાથી સારી રીતે સુરક્ષિત કરાયેલ મેĒિ ” આ વંશવુંવિ કાળેદિ ” પાંચ ભાવનારૂંપ કારણેાથી “ નિવું ” k 66 66 ૬. આમાં તે જ્” જીવન પર્યંત “ સનોનો ,, 66 આ અદત્તાદાન વિરમधिइमया मइमया ” ચિત્તની સ્વસ્થા તથા હેયાપાદેયના વિવેકથી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર "" ܕܕ ૩૧૯ Page #336 -------------------------------------------------------------------------- ________________ 16 सव्व "" 66 66 યુક્ત મુનિજનાને “ મેચવો ” પાલન કરવા યાગ્ય છે. આ અદત્તાદાન વિરમણુ રૂપ ચેાગ “ અળાવો” નવાં કર્મોના આગમનથી રહિત હાવાને કારણે અનાસવરૂપ છે, “ બ્રુસો ” અશુભ અધ્યવસાયથી રહિત હોવાને કારણે અકલુષ છે, “અજ્જિો” પાપને સ્રોતતેનાથી છિન્ન થઇ જાય છે તેથી અદ્રિ છે, ‘લવરિસ્સાની ’'કરૂપ જળનું બિંદુ પણ તેમાં પ્રવેશી શકતું નથી તેથી તે અપરિસાવી છે, “ અસિંિહંદો' અસમાધિ ભાવ રહિત હાવાને કારણે તે અસ.કલષ્ટ છે, “ મુદ્દો ” ક' મળથી રહિત હાવાને કારણે તેશુદ્ધ શુછે, “ નિગમનુળાઓ ” સમસ્ત પ્રાણીઓનું તેનાથી કલ્યાણ થાય છે, તે કારણે સમસ્ત અર્હત ભગવાનને તે માન્ય થયેલ છે, વ' ” એવુ' ,, तइय આ તૃતીય સંવરદ્વાર છે. આ સંવરદ્વાને જે “ ાસિય... ” પેાતાના શરીરથી આચરે છે, વાહિય” નિર'તર ઉપયાગ પૂર્ણાંક તેનું સેવન કરે છે, સોશ્ર્ચિ” અતિચારાથી તેને રહિત કરે છે, તારિત્ર્ય ” પૂર્ણ રૂપથી તેનુ સેવન કરે છે. ‘િિટ્ટય” તેનું પાલન કરવાના અન્યને ઉપદેશ આપે છે. “ સન્મ્યું ” ત્રણ કરણ ત્રણ ચાગેાથી તેનું સારી રીતે “ જ્ઞા’િ” અનુપાલન કરે છે, आणा अणुपालय' भवइ" તેમના દ્વારા આ ચેાગનું, તીથંકર પ્રભુની આજ્ઞા અનુસાર પાલન થાય છે એમ માનવામાં આવે છે. ” IS >> આ પ્રકારે “ નાયમુનિના મવચા જ્ઞાત નામના પ્રસિદ્ધ ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલ મુનિરાજ ભગવાન મહાવીરે “ જ્ળવિય ” શિષ્યાને માટે આ વિષય સામાન્ય રૂપે સમજાવ્યે છે, “ પ’િ’ ત્યાર બાદ ભેદ પ્રભેદ સહિત તેનું કથન કર્યું છે. તેથી “ સિધ્ધે ” જિનવચનમાં તે પ્રખ્યાત થયેલ છે એટલે કે જિનવચન અનુસાર જ આચાય પરપરાથી તેનું આ રીતે પાલન કરવાનું ચાલ્યું આવે છે. તેથી सिद्धवरसाસમિનું ઋ ભૂતકાળમાં જેટલા સિદ્ધો થઇ ગયા છે તેમનું રૂપ શાસન છે. “ આવિય ” એવું. ભગવાન મહાવીરે ,, '' ,, :: 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર આ મુખ્ય આજ્ઞા સવભાવથી તેને ૩૨૦ Page #337 -------------------------------------------------------------------------- ________________ વિષે કહ્યું છે અને “”દેવો, મનુષ્ય અને અસુરોથી યુક્ત પરિષદમાં તેનો ઉપદેશ દીધું છે “ ઉત્તરાર્થ” સર્વે પ્રાણીઓનું હિતકરનાર હોવાથી તે મંગલમય છે, ““તફાં સંવરરાજસમ” આ તૃતીય સંવરદ્વાર સમાપ્ત થયું, ત્તિમ” એવું હું કહું છું. એટલે કે હે જન્! આ તૃતીયસંવરદ્વારનું કથન જે પ્રમાણે સાક્ષાત ભગવાન મહાવીરના મુખે સાંભળ્યું હતું તે જ પ્રમાણે તમને કહું છું-મારા તરફથી તેમાં કંઈ પણ ઉમેરવામાઆવ્યું નથી. ભાવાર્થ – આ ત્રીજા સંવરદ્વારને ઉપસંહાર કરતા સૂત્રકાર સમજાવે છે. કે આ ત્રીજા સંવરદ્વારનું જે મુનિજન ત્રણ કરણ ત્રણ વેગથી સુરક્ષિત કરવામાં આવેલ પાંચ ભાવનાઓ સહિત પાલન કરે છે–તે પ્રમાણે પોતાની દરેક પ્રવૃત્તિ પર અંકુશ મૂકે છે, તેમના અશુભ અવસાય અટકી જાય છે, તેમને નવાં કર્મોને બંધ બંધાતું નથી, અને સચિત્ત કર્મોની નિર્જરા થતી રહે છે. તેના પ્રભાવથી પપિને ઓત બંધ પડી જાય છે તે અપરિસ્ત્રાવી આદિ વિશેષણોથી યુક્ત છે. ત્રિકાલવત સમસ્ત અરિહતેએ તેનું પાલન કરેલ છે. તેમના પ્રમાણે જ ભગવાન મહાવીરે તેનું તેમની માન્યતા અનુસાર સ્વરૂપાદિ પ્રદર્શન દ્વારા કથન કર્યું છે. પિતાની પરિષદામાં આવેલ સમસ્ત જીવો સમીપ એ જ પ્રકારે તેનું વિવેચન કર્યું છે, તેથી તે મંગલમય છે. તેને ધારણ કરીને પ્રત્યેક જીવે–સમસ્ત પંચેન્દ્રિય પ્રર્યાપ્ત મનુષ્યોએ–પિતાનો જન્મ સફળ કરવો જોઈએ. આ પ્રમાણે સુધર્મા સ્વામીએ જંબુસ્વામીને આ ત્રીજા સંવરદ્વાર વિષે સમજાવ્યું છે. તે સૂ. ૧૧ / R તૃતીય સંવરદ્વાર સમાપ્ત શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૨૧ Page #338 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય કે સ્વરૂપ કા નિરૂપણ ચોથા સંવરદ્વારનો પ્રારંભ ત્રીજા અદત્તાદાન વિરમણ નામને સંવરદ્વારનું વર્ણન પૂરું થયું, હવે અનુકમે આવતા ચોથા બ્રહ્મચર્ય નામના સંવરદ્વારનું વર્ણન શરૂ કરવામાં આવે છે. તેને આગળના સંવરદ્વાર સાથે આ પ્રમાણે સંબંધ છે-જ્યાં સુધી મિથુન વિરમણ થાય નહીં ત્યાં સુધી ત્રીજું સંવરદ્વાર સંભવિત થઈ શકતું નથી, તેથી તેનું કથન કર્યા પછી હવે સૂત્રકાર આ ચોથા સંવરદ્વારની શરૂઆત કરે છે. તેનું સૌથી પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“લંગૂ” ઈત્યાદિ– ટીકાઈ–“વ” હે જંબૂ ! “gો ચ” અદત્તાન વિરમણ નામના સંવરકારની સમાપ્તિ પછી હવે હું “વંમર ” બ્રહ્મચર્ય નામના ચોથા સંવરદ્વારનું વર્ણન કરૂં. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. “ઉત્તમતવનિયમનાજહંસગરિર વિજયમૂરું” અનશન આદિ બાર પ્રકારનાં ઉત્તમ તપનું, ઉત્તમ અભિગ્રહ આદિ રૂપ નિયમનું, પદાર્થોના વિશિષ્ટ ધરૂપ ઉત્તમ જ્ઞાનનું, પદાર્થોના શ્રદ્ધાન રૂપ ઉત્તમ દર્શનનું સાવદ્યમ વિરતિરૂપ ઉત્તમ ચારિત્રનું, અને અભ્યસ્થાન આદિ રૂપ ઉત્તમ વિનયનું, મૂળની જેમ આ બ્રહ્મચર્ય મૂળકારણ છે. તથા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #339 -------------------------------------------------------------------------- ________________ “નમનિયHTTU WEITZત્ત ? પ્રાણાતિપાત વિરમણ આદિ યમોથી અને અભિગ્રહ આદિ નિયમમાંથી, કે જે સવે ગુણોમાં શ્રેષ્ઠ મનાય છે. યુક્ત છે. તથા “દિમયંતમહંત તેમંત ” જે હિમાલય પર્વતની જેમ વિશાળ અને તેજસ્વી છે, એટલે કે જેમ હિમાલય પર્વત સઘળા પર્વતે કરતાં મહાન અને તેજસ્વી મનાય છે તેમ આ બ્રહ્મચર્ય વ્રતને પણ સઘળાં વ્રતોના કરતાં વિશાળ તેજસ્વી વ્રત માનવામાં આવે છે. કહ્યું પણ છે– "व्रतानां ब्रह्मचर्य हि, निर्दिष्टं गुरुकं व्रतम् । तज्जन्यपुण्यसंभार, - संयोगाद् गुरुरुच्यते ॥ १॥ વ્રતમાં સૌથી મોટું વ્રત બ્રહ્મચર્ય છે. કારણ કે બ્રહ્મચર્યના પાલનથી જે પુન્ય સમૂહ પ્રાપ્ત થાય છે–તેના કારણે તેને ગુરુ મનાય છે. એટલે કે આ બ્રહ્મચર્યનું પાલક જ સાચે ગુરુ કહેવાય છે. તથા “સરથમ થિનિમણૂં” તે બ્રહ્મચર્યના પાલનથી તેનું પાલન કરનારનું અંતઃકરણ શુભ, ગંભીર, અગાધ, અને સ્થિર થઈ જાય છે. તથા “ભગવાન ”િ આ બ્રહ્મચર્ય, આર્જવ, સરલ ભાવમાં લીન થયેલ સાધુજનો દ્વારા આચરવામાં આવે છે. તથા “મો કરવમો ” આ બ્રહ્મચર્ય, તેનું પાલન કરનારને મેક્ષની પ્રાપ્તિ કરાવનાર હોય છે. તથા “વિરૂદ્ધસિદ્ધિાનિસ્ટ” આ બ્રહાચર્ય વિશદ્ધ રાગાદિ દેથી રહિત હોવાને લીધે નિર્મળ-કે કૃતકૃત્યતા રૂપ ગતિ છે તેનું ઘર છે-સિદ્ધિગતિ પ્રાપ્ત કરાવાનાર હોવાથી સિદ્ધિનું સ્થાન છે, તથા “રાજવં” કાયમી શિવ સુખનું જનક હોવાથી આ બ્રહ્મચર્ય શાશ્વત છે “અજ્ઞાવાદ ” શારીરિક અને માનસિક દુઃખોથી રહિત હોવાને કારણે આ બ્રહ્મચર્ય અવ્યાબાધ-બાધાથી રહિત છે, “મપુળદમયં ” તેના પ્રભાવથી સંસારમાં જીવને પુનર્જન્મ લે પડતા નથી. તેનું તે પ્રતિરોધક છે તેથી તે અપુનર્ભવરૂપ છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૨૩ Page #340 -------------------------------------------------------------------------- ________________ “પણ” ” નિર્મળ હોવાથી તે પ્રશસ્ત છે. “સોમે” સમત મનુષ્યમાં મનને પ્રકૃતિ કરનાર હોવાથી તે સૌમ્ય છે. “સુ” સુખસ્વરૂપ હોવાથી તે એક સુખ છે. “ ઉત્તવમયમરૂચ ” ઉપદ્રવ રહિત હોવાથી તે શિવરૂપ છે ચન્દનાદિ કિયાથી રહિત હોવાથી તે અચળ છે. ભવરૂપ બીજના અંકુરનું ઉત્પાદક નહી હોવાથી તે અક્ષય-મેક્ષિકારક છે, તેથી તે અક્ષયકર “નવરાવિશ્વયં ” મુનિપ્રધાન-તીર્થકર અને ગણધરો આદિ દેવ દ્વારા પળાયેલ હોવાથી તે યતિવર સંરક્ષિત છે. “મુરિવં ” સુંદર આચારરૂપ તે સુચરિત છે. “નવર મુનિવëિ સુમાર” કેવળ મુનિવરે-તીર્થકરો. દ્વારા જ તેનું સારી રીતે પ્રતિપાદન કરાયું છે તથા “મહાપુર-ધીર-દૂરધમિય-ઘરૂમંતા ચ રચા વયુદ્ધ” મહાપુરુષ, ધીરોની વચ્ચે પણ ધીર તરીકે ઓળખાતા શેરે, અત્યંત સાહસયુક્ત વ્યક્તિઓ, ધાર્મિક પુરુષે, અને પૈયશાળી પુરુષોને તે સદા કુમાર આદિ અવસ્થામાં પણ સુવિશુદ્ધ નિર્દોષ રહે છે. “મા” આ બ્રહ્મચર્ય કલ્યાણરૂપ છે. “મનrigવરિયં ” ભવ્ય પ દ્વારા તેને આરાધના થાય છે “નિરíચિં ” આ બ્રહ્મચર્ય નિશક્તિ હોય છે, કારણ કે બ્રહ્મચારી વિષય લાલસા રહિત હોવાથી મનુષ્યમાં કોઈ પણ પ્રકારે શંકાને પાત્ર થતું નથી. આ તેના બ્રહ્મચર્યનો જ પ્રભાવ હોવાથી અહીં સૂત્રકારે નિઃશંકિત વૃત્તિનું કારણ હોવાથી બ્રહ્મચર્યને પણ નિઃશક્તિ, કહ્યાં છે. એ જ પ્રમાણે આ બ્રહ્મચર્ય “ નિદમયં ? નિર્ભય હોય છે. કારણ કે બ્રહ્મચર્યનું પાલન કરનાર પુરુષે સર્વત્ર નિર્ભય રહી શકે છે. તેથી નિર્ભ– યતાનું કારણ હોવાથી બ્રહ્મચર્યને સૂત્રકારે નિર્ભય વિશેષણ લગાડયું છે. તથા આ બ્રહ્મચર્ય “ નિgi” નિસ્તુષ-તુષ વિહીન (ફતરા વિનાના) ચેખા જેમ શુભ હોય છે તેમ આ બ્રહ્મચર્ય પણ વિષય લાલસા રૂપી તુષ વિહીન શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૨૪ Page #341 -------------------------------------------------------------------------- ________________ હાવાથી તદ્દન શુભ્ર પવિત્ર છે. નિરાચાસ ’’ તેનુ પાલન કરવાથી પાલન કર્તાને કાઇ પણ પ્રકારના આયાસ--ખેદ એટલે કે કષ્ટ ઉઠાવવા પડતું નથી તેથી ખેદ્યનુ' જનક ન હેાવાને કારણે તે નિરાયાસરૂપ છે.“ નિવહેવું ” વૈચિક પદાર્થોની તરફ બ્રહ્મચારીના ચિત્તમાં જરી પણુ સ્નેહ-રાગભાવ થતા નથી, તેથી વિષયસ્નેહ રહિત હાવાથી બ્રહ્મચર્યને નિરુપલેપ છે. “ નિષ્કુર' » બ્રહ્મચારીના ચિત્તની સ્વસ્થતા રહે છે, કારણ વિષયાની પ્રત્યે તેને લાલસા થતી નથી. તે સંબધને લીધે તેના ચિત્તમાં અસમાધિરૂપ આકુળ વ્યાકુળતાના રૂપ પરિણિત રહેતી નથી. તેથી આ બ્રહ્મચર્ય ચિત્ત સમાધિનું એક ઘર છે. “ નિયમનિધ્વજવ ” અતિચારોથી રહિત હોવાને કારણે આ બ્રહ્મચ અવશ્ય નિપ્રક્રુમ્પ-અવિચલિત હોય છે તેનુ' તાત્પ એ છે કે ગૃહસ્થાના બ્રહ્મય વ્રતમાં અતિચાર લાગી શકે છે તે કારણે તેમનું બ્રહ્મચર્ય અવિચલિત હતું નથી, પણ સકળ સંયમીજનાનુ બ્રહ્મચ અતિચારાથી રહિત હોય છે, તે કારણ તેને અહીં અવિચલિત દર્શાવ્યુ` છે. ‘વસંજ્ઞમમૂજિયનિમઁ ” અને સંયમનુ આ બ્રહ્મચર્યમૂળધન સમાન છે. “ વષૅમ ચતુરચિં ” જે રીતે પાંચ પુરુષાની વચ્ચે રહેતા પુરુષ સુરક્ષિત રહે છે, તે જ પ્રમાણે આ બ્રહ્મચર્ય પણ પાંચ મહાવ્રતાની વચ્ચે રહેલ હાવાથી સુરક્ષિત છે. “ નિર્ જુત્તિનુત્ત જ્ઞા ઇર્ષ્યા સમિતિ આદિ પાંચ સમિતિએથી અને મનેગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિથી પણ તેનું સદા રક્ષણ થતું રહે છે, તે કારણે તે સમિતિ અને ગુમિચેાથી પણ ગુપ્ત–સુરક્ષિત કહેવાયુ છે. તથા ' झाणवर कवाडसुक्य रक्खणं " તેનું રક્ષણ હાંશા તૈય ધ્યાનરૂપી મજબૂત કમાડાથી પણ ઘણુ સારી રીતે રીતે થયા કરે છે. “ વ્યતિરિતૢ ” તેની રક્ષાને નિમત્તે તે કમાડામાં મજબૂતી લાવનાર આગળીયા જેવુ'. અધ્યાત્મ-સદ્ભાવ ત્યાં કામ આપે છે. " सन्नद्धबद्घोच्छ दुइपहं ” આ બ્રહ્મચર્યાં તેનું સેવન કરનારના તિમાને તય શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર (C ૩૨૫ Page #342 -------------------------------------------------------------------------- ________________ સદંતર રેકી દે છે. “કુરૂપદેવજ” અને તેને સ્વર્ગ અને અપવર્ગો રૂ૫ સુગતિને માર્ગ દર્શાવતું રહે છે. તેથી “વામિf” આ વ્રત “ોત્તમં” ત્રણે લેકમાં શ્રેષ્ઠ છે. તથા આ વાત “ઘરમણરજાપ૪િમુશં” કમળથી યુક્ત સરોવર અને તળાવની પાળ જેવું છે. એટલે કે સુખદ હોવાને કારણે, પ્રમોદકારક હોવાને કારણે, અને મનોહર હોવાને કારણે જેમ પદ્મપ્રધાન સરોવર અને તળાવ સમુપાદેય હોય છે તે જ પ્રકાર સુખદાતા, પ્રમેહક અને મનહર હેવાને કારણે ધર્મ પણ સમુપાદેય હોય છે. તેથી ધમ પદ્મયુક્ત સરેવર અને તળાવ જેવું છે. તે ધર્મરૂપ સરવર અને તળાવનું તે (બ્રહ્મચર્ય રક્ષક હોવાથી પાળ જેવું છે. તથા “મહાસાગરાતુવમૂ” મહા શકટ-ગાડા-ની ધરીના સમાન ક્ષાત્યાદિ ગુણેનું તે તુમ્મભૂત છે. તથા “મહાવિડિયaસીંધમંચ” મહા શાખાવાળા વૃક્ષની જેમ આશ્રિતનું પરમ સુખકારી હોવાથી તે ધર્મોના કધ જેવું છે. એટલે કે જેમ થડ વૃક્ષની શાખાઓને માટે આધાર રૂપ હોય છે એ જ પ્રકારે બ્રહ્મચર્ય પણ ધર્મની શાખાઓના આધાર રૂપ છે. તથા “મનાર વાર વાર મૂ” મહાનગરના સમાન વિવિધ સુખનું હેતુભૂત હોવાને કારણે ધર્મનગરનું તે રક્ષક હોવાના પ્રાકાર જેવું, કબાટ જેવું અને અર્ગલા જેવું છે. તથા “ઝુપિદ્ધોબૈરૂંઝ” જેમ રજુ (દેરડું) બદ્ધ ઈન્દ્રધ્વજ મહત્સવમાં સર્વોપરિ દેખાતે પરમ શેભાને વિસ્તાર છે તે જ પ્રમાણે આ બ્રહ્મચર્ય વ્રત પણ સર્વત્રતમાં શ્રેષ્ઠ છે અને પરમ શેભાનું જનક હોય છે તથા “વિયુદળેTળસંપિબદ્ધ” વિશુદ્ધ અનેક ગુણોથી આ બ્રહ્મચર્ય સારી રીતે “પદ્ધ” ગ્રથિતયુક્ત છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૨૬ Page #343 -------------------------------------------------------------------------- ________________ ભાવા—આ સૂત્ર દ્વારા સૂત્રકાર ચાથા સંવરદ્વારનું વિવેચન કરેછે. તેમાં નવ પ્રકારે અબ્રહ્મના સપૂર્ણ ત્યાગ થઇ જાય છે. તેથી તે બ્રહ્મચ મહાવ્રત કહેવાય છે. વ્રતનું તાત્પર્ય એ છે કે દોષાને સમજીને તેમના ત્યાગના નિયમ કર્યાં પછી ફરીથી તેનુ સેવન ન કરવું. બ્રહ્મચર્ય વ્રતનું પરિપાલન કરવાને માટે અતિશય ઉપકારક કેટલાક ગુણા છે, જેમાં કે આકર્ષીક સ્પ, રસ, ગંધ, રૂપ શબ્દ અને શરીર સસ્કાર આદિમાં ફસાવુ' નહી', ટિયાને દૂર કરવા માટે જ્ઞાનાદિ સદ્ગુણાને અભ્યાસ કરવા, અને ગુરુની આધીનતાના સેવનને માટે ગુરુકુલમાં વાસ કરવા. આ સૂત્રમાં એ જ બ્રહ્મચ મહાવ્રતના ગુણ ગૌરવનું વણન સૂત્રકારે કર્યું છે. ॥ ૧ ॥ હવે સૂત્રકાર બ્રહ્મચર્યનું મહાત્મ્ય કહે છે-“લન્દ્રિય મળે” ઈટીકા સ્મિય મળે ” જે બ્રહ્મચય વિરાધના થતા 66 सव्व विणय સીતળિયમમુળસમૂદું ” સમસ્ત વિનય, શીલ, તપ, નિયમ અને ગુણુસમૂહ એટલે કે યિા અને જ્ઞાન એ અને “ "" સત્તા ” અચાનક संभग्गमहियचुળિય-સહિય-પન્નX-પઢિય વંચિ-પરિસહિય-નિળાલિય ફોર્” ફૂટેલા ઘડાની જેમ ટુકડે ટુકડા થઈ જાય છે,—નષ્ટ થઈ જાય છે, દી'ની જેમ વિલેાડિતઅસ્તવ્યસ્ત થઈ જાય છે, ચણા આદિની જેમ ચૂરે ચૂરા થઈ જાય છે કુશલ્યવજ્રમાણથી વીધાયેલ શરીરની જેમ વિદ્યારિત થઇ જાય છે. પતના શિખર પરથી પાષાણુખંડની જેમ પેાતાને સ્થાનેથી ભ્રષ્ટ થઇ જાય છે, પતિત-મહેલની છત ઉપરથી પડેલા કલશની જેમ અધાનિપતિત થઇ જાય છે. ચીરાયેલ લાકડીની જેમ ખ'ડિત થઈ જાય છે, પરિશતિ-કાઢ આદિથી ઉપર્હત અંગની જેમ ગાલત થઇ જાય છે અને વિનષ્ટ થઇ જાય છે. “ ત વમ મળવતા 'સવેત્કૃષ્ટ ઐશ્વય શાળી પ્રસિદ્ધ છે. બ્રહ્મચર્ય गहगणनक्खत्ततारगाणं च जहा उन्डुबई શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܐܕ 99 ૩૨૭ Page #344 -------------------------------------------------------------------------- ________________ મંગળ આદિ ગ્રહમાં, અશ્વિની આદિ નક્ષત્રમાં, અને તારાઓમાં જેમ ચં. ન્દ્રમાં સર્વશ્રેષ્ઠ મનાય છે એજ પ્રમાણે સર્વત્રતામાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. તથા “ મણિમુત્તપિત્રણવારરરચનામાં જ રહા સમુદ” ચન્દ્રકાન્ત આદિ મણિઓની, મેતીની, મૂંગેની અને પદ્યરાગ આદિ રક્તરનોની ઉત્પત્તિ કરવાના સ્થાનમાં જેમ સમુદ્ર શ્રેષ્ઠ મનાય છે. એ જ પ્રમાણે આ વ્રત પણ સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ મનાય છે તથા “નવ જળાં ” જેમ મણિઓમાં વૈડૂર્યમણી, “ક વ રામૂળા મરો” આભૂષણોમાં જેમ મુગુટ છે ત્યાં હોમગુરું જેવ” વસ્ત્રોમાં જેમ લૌમયુગલ “અરવિંદ્ર જેવ કુષને " પુપમાં જેમ અરવિંદ, “બોરીસં વેવ ” ચંદનમાં જેમ હરિચંદન. “ોહીનું નિવો રે” ઔષધિઓનાં ઉત્પત્તિ સ્થાનોમાં જેમ હિમાલય પર્વત, “નિઝTi સીતા જેવ” નદીમાં જેમ શીદા નદી“૩ સુદા સમૂરHળો” સમુદ્રોમાં જેમ સ્વયંભૂરમણ સમુદ્ર “મંસ્ટિાપદવવાળા ” માંડલિક પર્વતમાં જેમ રુચકવર પર્વત, “વારે ” શ્રેષ્ઠ મનાય છે, તે જ પ્રકારે સઘળાં તેમાં આ બ્રહ્મચર્યવ્રત શ્રેષ્ઠ મનાય છે તથા “કના રાવળ રૂ” હાથીઓમાં જેમ ઐરાવત હાથી શ્રેષ્ઠ હોય છે, “ મિri TET ની પ્રવર” મૃગોની વચ્ચે-જંગલી જાનવરની વચ્ચે-જેમ સિંહ શ્રેષ્ઠ હોય તે, “ગુપન્નાઈ ધ જુવે” સુપર્ણ કુમારેમાં જેમ વેણુદેવ શ્રેષ્ઠ હોય છે, “ના પન્ન ફંટાચા ધ ” પન્નગને ઈન્દ્રરાજ ધરણેન્દ્ર જેમ નાગકુમારેમાં શ્રેષ્ઠ હોય છે, “gri જૈવ વંટો” માં જેમ પાંચમે બ્રહ્મલેક શ્રેષ્ઠ હોય છે, “સમાસુ સ મ ” સભાઓમાં જેમ સુધર્મા સભા શ્રેષ્ટ હોય છે, એટલે કે સુધર્માસભા, ઉત્પાદસભા, અભિષેક સભા, અલકારસભા. વ્યવસાય સભા, એ સભાઓમાં જેમ સુધર્માસભાને શ્રેષ્ઠ માનવામાં આવે છે; એ જ પ્રકારે આ બ્રહ્મચર્ય વ્રતને પણ સર્વે તેમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તથા “ કિસ ક વષત્તમ વ્રજવરા” આયુષ્યમાં જેમ અનુત્તર વિમાનવાસી દેવેનું આયુષ્ય જેમ ઉત્તમ મનાય છે, અને “rvi વિકમપોતાનું દાનોમાં જેમ અભયદાન શ્રેષ્ઠ મનાય છે, એ જ પ્રમાણે આ બ્રહ્મચર્ય વ્રત પણ સમસ્ત વ્રતોમાં શ્રેષ્ઠ મનાય છે. તથા “વાઇ શિમિરાવો જેવ” કમળમાં જેમ રક્ત કમળ સઘળે વેવ વસિમે” છ સંહનામાં જેમ વાઋષભ સંહનન, “સંડા વેવ સમવસરે” છ સ્થાનમાં જેમ સમચતુરસ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૨૮ Page #345 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાન જેમ શ્રેષ્ઠ મનાય છે તેમ આ બ્રહ્મચર્ય વ્રત પણ સઘળા વ્રતમાં મુખ્ય મનાય છે. એ જ પ્રમાણે “ગ્રાળ, વરં સુક્ષા ” ચાર ધ્યાનમાં જેમ પરમ શુકલધ્યાનને ચે ભેદ ઉત્તમ હોય છે, અને “નાડુ ૨ પ્રમજેવા સિ” આભિનિધિક આદિ પાંચ જ્ઞાનમાં જેમ કેવળજ્ઞાન ઉત્તમ હોય છે, “સોરાસુ મસુરાના” કૃષ્ણ આદિ છ લેફ્સાઓમાં જેમ શુકલલેશ્યા-શુકલધ્યાનના ત્રીજા પદમાં-પાયામાં થનારી લેશ્યા–ઉત્તમ હોય છે. “= મુi તિથ” મુનિની વચ્ચે જેમ તિર્થંકર સર્વોત્તમ હોય છે, “ જાહેર ના વિદે” ક્ષેત્રોમાં જેમ વિદેહ ક્ષેત્ર સર્વોત્તમ છે, એ જ પ્રમાણે આ બ્રહ્મચર્ય વ્રત સઘળાં વ્રતમાં પ્રધાન શ્રત છે. તથા “મંથરે જિરિરાયા” જેમ જંબૂદ્વીપમાં પર્વતેમાં ગિરિરાજ મંદરવર શ્રેષ્ઠ છે, “વળે, ન વળFor gવ ' વનમાં જેમ નંદનવન શ્રેષ્ઠ છે, “તુમેમુ સુરંar કંવૂ રિસુચના” વૃક્ષમાં જેમ જંબૂવૃક્ષ પ્રસિદ્ધ યશ સંપન્ન છે, કે “ નિજ નામે અ લીવો” જેના નામથી આ દ્વીપ જંબુદ્વીપ કહેવાય છે, એ જ પ્રમાણે ઘતેમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. તથા “તુરાવ, જવ, રાઈ, નરવર્કરાચા, T વેવ રણ માવાણ, gવમળાTM[ gmમિ રંમરે મહા મસિજેમ હયદળવાળ, ગજદળવાળ, રથદળવાળે અને પાયદળવાળો રાજા પ્રસિદ્ધ હોય છે તથા રથાતિની વચ્ચે મહારથાહી પ્રખ્યાત હોય છે, એ જ પ્રમાણે વ્રતમાં પણ બ્રહ્મચર્ય વ્રત પ્રખ્યાત છે. આ પ્રમાણે શ્રેષ્ઠતા, વિકૃતવ, આદિ અનેક ગુણ આ એક બ્રહ્મચર્યને આધીન હોય છે, એટલે કે એક બ્રહ્મચર્ય વ્રતને આચરવાથી સમસ્ત ગુણ પુરુષમાં આવી જાય છે. તે કારણે વ્રત મધ્યે આ બ્રહ્મચર્યવ્રત સર્વ શ્રેષ્ઠ વ્રત છે, તેથી તેની આરાધના કરનાર વ્યક્તિ સર્વ શ્રેષ્ઠ હોય છે. ભાવાર્થ—આ એક બ્રહ્મચર્ય વ્રતની આરાધના કરવામાં આવે તે સમસ્ત સદ્દગુણ તેની જાતે જ આરાધિત થઈ જાય છે અને તેને નાશ થતા તે સમસ્ત સદ્ગુણોનો નાશ થઈ જાય છે. તેથી સઘળાં તેમાં આ વ્રત સર્વશ્રેષ્ઠ છે સુરા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૨૯ Page #346 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય આરાધન કા ફલ કમિશ” ઈત્યાદિ– ટકાઈ–“મિચ માહિg” જે બ્રહ્મચર્ય વ્રતનું સેવન કરવાથી “goi સાં સાહિ” આ પ્રવજ્યારૂપ વ્રત આરાધિત થઈ જાય છે, તથા “ સર્વ सीलं तवो य विणयो य संजमो य खंत्ती, गुत्ती, मुत्ती इहलोइय, परलोइय जसो य કિસી ર વો ” સત્ય, શીલ, સદાચાર, (મુનિને આચાર) તપ, વિનય, સંયમ, ક્ષાંતિ, મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, નિર્લોભારૂપ મુક્તિ, તથા આલેક સંબંધી તથા પરલેક સંબંધી યશ-એક દિશામાં ફેલાનાર પ્રસિદ્ધિ, કીર્તિસઘળી દિશાઓમાં ફેલાનાર પ્રસિદ્ધિ, તથા પ્રત્યય-“આ સાધુ છે” એ પ્રકારને વિશ્વાસ, એ બધાં આરાધિત થઈ જાય છે. “ તç તેથી “નવમો. વિરુદ્ધ” નવ પ્રકારે-ત્રિકરણ ત્રિયાગથી નિર્મળ બનાવીને “નિgui” નિશ્રા ભાવથી “વંમર” આ બ્રહ્મચર્ય મહાવતનું “જાવળીવાજીવન પર્યન્ત પરિચવં” પાલન કરવું જોઈએ. જ્ઞાવ સેટ્ટિસોરિ ” “ચવ7 તારિસંવત” એટલે કે કઠેર તપશ્ચરણ આદિ દ્વારા પિતાના શરીરનું લેહી સૂકાઈ જવાથી સફેદ હાડકાં જ તેમાં બાકી રહ્યા હોય એવી સ્થિતિમાં પણ આ વ્રતનું પાલન કરવું જોઈએ. અથવા ચાવત્ યોર્થ સંત-એટલે કે જ્યાં સુધી સાધુને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ મહાવ્રતનું પાલન કરતાં રહેવું જોઈએ. “ના રેનિંગો તેની એક સંસ્કૃત છાયા “કાસ્થિસંવતઃ” થાય છે, અને બીજી “એવોડલિંવતઃ” એવી પણ છાયા થાય છે. “ મળવું વ માવા” આ પ્રમાણે અન્તિમ તીર્થંકર ભગવાન મહાવીરે આ વ્રતનું કથન કર્યું છે. “તંગ રુમં” આ મહા વ્રતનું સ્વરૂપ ત્રણ ગાથાઓ દ્વારા કહે છે. “મgવચક્ષુદવયમર્જ » આ બ્રહ્મચર્ય મહાવ્રત પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતરૂપ સુત્રોનું મૂળકારણ છે. “સમur ” ચિત્ત સમાધિનું જનક છે, “મારૂઝ સાહૂ સuિri ” નિર્મળ ચરિત્રધારી સાધુઓ દ્વારા સારી રીતે અરાધિત થયેલ છે, “વેરવિરામપાવતા ” વેર વિરોધને અન્ત લાવીને તે પરમ પ્રીતિનું જનક થાય છે. કહ્યું પણ છે "सप्पो हारायए तस्स. विसं चावि सुहायए। बंभचेरप्पभावेणं, रिऊ मित्तायए सया ॥१॥ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૩૦ Page #347 -------------------------------------------------------------------------- ________________ જે નવ પ્રકારે શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતને આરાધક હોય છે તેને માટે સાપ હાર જેવો બની જાય છે અને વિષ પણ અમૃત જેવું થઈ જાય છે. બ્રહ્મચર્યને જ આ પ્રભાવ છે કે શત્રુ પણ મિત્ર બની જાય છે, સવરપુરમહોણિતિર્થ ” સઘળાં સમુદ્રોમાં અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર એક ઘણે વિશાળ સમુદ્ર છે-તેના જે વિશાળ હોવાથી સંસાર પણ એક મહાસાગર જે છે, તેને પાર જવાને માટે આ બ્રહ્મચર્ય એ એક નૌકા જેવું છે કે ૧ છે “ તિરહિં મસિ ” તીર્થકર ભગવાને તેના પાલન માટે ગુપ્તિ આદિ ઉપાય બતાવ્યા છે. “વરાતિરિજીવિકાચમાં તેના પ્રભાવથી નરકગતિ અને તિર્યંચ ગતિનો માર્ગ અટકી જાય છે. “સાવિત્ત મુનિવિસારું” અને તેને જ પ્રભાવ સૌને પવિત્ર અને સારભૂત બનાવી દે છે, એટલે કે આ વ્રત સઘળાં વ્રતોને પવિત્ર દઢ કરનારું છે. “દ્ધિવિમાનવંજુવાર ” તથા મેક્ષ ગતિનું અને અનુત્તર વિમાનનું દ્વાર તેનાથી ઉઘડી જાય છે એટલે સ્વર્ગ અને અપવર્ગનાં દ્વારનું તે ઉદ્ધાટન કરનાર છે-ઉઘાડનાર છે મારા “રેવનનિસિપુ” ભવનપતિ આદિ દેવ અને ચકવત આદિ નરેન્દ્રો પણ જેમને નમન કરે છે એવા મહાપુરુષોને તે પૂજનીય અને આદરણીય છે. તથા વં જ્ઞાનમંww” તે ત્રણે લોકમાં ઉત્તમ અને મગળકારી માર્ગ છે, તથા “દુ”િ દેવ અને દાન દ્વારા પણ તે પરાજિત થાય એવું નથી, “Tળનાથi” જ્ઞાનાદિ સદ્ગુણોને તે પ્રાપ્ત કરાવનાર છે. “U ” તે પ્રધાન -શ્રેષ્ટ-અનુપમ છે. “મોક્ષપાત હિંસામૂવં” અને મોક્ષમાર્ગનું તે શિરે ભૂષણ રૂપ છે કે ૩ છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૩૧ Page #348 -------------------------------------------------------------------------- ________________ સુદ્ધારિઘ ના સુવંળો અવરૂ” સારી રીતે આચરવામાં આવેલ આ બ્રહ્મચર્યથીજ મનુષ્ય સુબ્રાહ્મણ-આત્મ જ્ઞાનમાં તત્પર થાય છે, “સુમળા” સુશ્રમણ-સુતપસ્વી-સુદૂસુસાધુ-નિર્વાણુ સાધક, “મુર્જરી”સુષિ–યથાવતું વસ્તુ દર્શક, “સુમુખી” જિન આજ્ઞાને આરાધક, અને “સુસંગસુસંયત પરમ ચેતનામાં પરાયણ થાય છે, તથા “ gવ મઘુ ” તે જ સાચે ભિખુ છે-સર્વત્યાગી અથવા પરમ પુરુષાર્થ સાધક છે, “નો શુદ્ધ ઘેર જરૂ” જે આ બ્રહ્મચર્યને શુદ્ધ રીતે પાળે છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા બ્રહ્મચર્યના ગુણ ગૌરવનું જ વર્ણન કર્યું છે. તેઓ કહે છે કે આ એક બ્રહ્મચર્ય વ્રતનું પૂર્ણ સ્વરૂપે આરાધના કરવામાં આવે તે સત્ય, શીલ આદિ જેટલા સદ્ગણે છે તેમનું આરાધન આપોઆપ થઈ જાય છે. આ બ્રહ્મચર્ય પાંચ મહાવ્રતોનું મૂળ કારણ છે. તેથી સાધુએ જીવનપર્યન્ત તેનું સેવન કરવું જોઈએ. જે રીતે મૂળ વિના કોઈ પણ વસ્તુની સ્થિરતા સંભવી શકતી નથી, એ જ રીતે આ એક વ્રતને અભાવ હોય તે બીજા કેઈ વ્રત કે સદ્દગુણની સ્થિરતા અને શભા સંભવતી નથી. ઈત્યાદિ રીતે આ સૂત્રમાં બ્રહ્મચર્ય વ્રતનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. જે સૂ. ૩ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૩૨ Page #349 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચારી કો આચરણીય ઔર અનાચણીય આદિ કા નિરૂપણ "" '' ,, '' હવે બ્રહ્મચારીએ કેવા પ્રકારનું આચરણ કરવું જોઈ એ અને કેવા પ્રકારનું ન કરવું જોઈ એ તે સૂત્રકાર ખતાવે છે– ‘રૂમ ક્રૂ' ઇત્યાદિ– ટીકા –“ રૂમ ચ આ પ્રમાણે જોવામાં આવતાં અવસન્ન, પાર્શ્વ સ્થ, કુશીલ, સંસક્ત, સ્વછંદી સાધુઓના આચાર इरादो मोहपरं રતિ–વિષયામાં આસક્તિ, રાગ–સ્વજન પર સ્નેહ, દ્વેષ-શત્રુતા અને મેહ અજ્ઞાન, એ સૌની વૃદ્ધિ કરનાર હાય છે. અને ઉમા-પનાચડ્રોસ-પાસT-સ્ત્રીહજૂરનું ” કિ`મધ્ય-અસાર, પ્રમાદદોષ,-અસાવધાનતારૂપ દોષનું પાર્શ્વ સ્થશીલજ્ઞાનાચારાઢિથી બાહ્ય શિથિલતા ચારીએનાં અનુષ્ઠાનનું, નિષ્કારણ નિત્ય રિભાગાદિ રૂપ સ્વભાવનું જનક થાય છે. હવે સૂત્રકાર આ પાર્શ્વસ્થ આદિના આચારને વિસ્તારપૂર્વક સમજાવે છે-“ અમંત્તનાળિય” અભ્યંજન-ઘી, માખણુ આદિથી શરીરને માલીસ કરવું, “ તેજીમનવિય ” તેલનું માલીસ કરીને સ્નાન કરવું, તથા અમિલન વલસીસ, ૬, ૨રળનયળ-ધોવળ-સંવાળ गायकम्मपरिमद्दवण- चुण्ण - वासधूत्रण - सरीर - परिमंडणगाउसि यह सिय- भणियનટ-નીય-વાદ્ય-નહ-નટ્ટાનઇ-મલ્ક પેઇ વેળ' વારવાર ખગલ, માથું, હાથ-પગ અને માને ધાવું, ખન્ને હાથથી શરીરને દબાવવુ, ગાત્રકમ –શરીરની સ્વચ્છતા પર વધારે ધ્યાન આપવું, પરિમન-ખીજા પાસે શરીરને રાતવિસ દખાવવું, અનુલેપન–વાર વાર શરીરે ચંદનના લેપ કરવા, ચૂવાસ–સુગંધિત દ્રવ્યોના ચૂર્ણથી, ધૂપન અગસ્ત્ર આદિના ધૂપથી શરીરને અલંકૃત કરવુ, તથા વાકુશિક-શ્રૃંગારને માટે નખ, વસ્ત્ર અને કેશને સમારવા તથા સુસિત–ઠઠ્ઠા મશ્કરી આદિ કરવું, ભણિત-સ્ત્રીઆના જેવી ગાળો આદિ અશિષ્ટ વચન 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૩૩ Page #350 -------------------------------------------------------------------------- ________________ ખેલવા, નાટકે જોવાં, ગીત તથા પટહુ આદિ વાજિંત્રાના અવાજ સાંભળવા, નટોના, નૃત્ય કરનારના, ચમય દોરડાએ ૫૨ નાચનારાએાના, મલ્લ્લાના દ્વયુદ્ધનું નિરીક્ષણ કરવાનું, તથા વિષકાને જોવાનું એ બધાના ત્યાગ કરવા જોઇએ. તથા ‘નાળિય’” જે કાઈ‘લિંગરાગાળિ” શ્રૃંગારના સાધનરૂપ એવાં તથા માથાનિ ગાળિય ’એવાં પ્રકારનું બીજું પણ જે કઈ “ સવસનમયંમનેરધાોવધાઢ્યારૂં ’ તપ. સંયમ અને બ્રહ્મચયમાં એક (C ?? लाघव દેશથી દૂષણ લગાડનાર હાય અથવા સર્વ દેશની તેમને ઘાત કરનાર હાય, તે બધાના ‘“ વચને અનુચરમાળાં ” જે આ બ્રહ્મચ મહાવ્રતનું પાલન કરનાર સંયમી જના છે તેમણે “સવ્યાજ વજ્ઞેયજ્વારૂં” સદાને માટે ત્યાગ કરવા જોઈ એ. તથા ‘રૂમેĒિ તવનિયમ સીનોનૈતૢિ એ તપ, નિયમ, અને શીલ-સદાચાર એ બધાથી તે બ્રા મહાવ્રતધારીએ “ અંતરા ” પેાતાને અંતરાત્મા “ નિશ્વર્યાનું ’ સદા भावियव्वो भवइ ” ભાવિત કરવેા જોઇએ. “ દિલે ” તે તપ નિયમ-શીલયેાગ કેવા ઢાય છે તે બતાવે છે નાળન-ન્નતપોવન -જ્ઞેય-મઇ-ના-ધારળ-મૂળવચ-સજોય-સમયમ-પ્રવેસ્ટા – સુવિવાસ स्रीतोसि कसेज्जाभूमि - निसेज्ज -परघरप्पवेसलद्धावलद्धामाणावमाण निंदणद समसफास नियम तव गुणविणयमाइए हिं ” તે સાધનનું તપ, નિયમ અને શીલ આ પ્રકારનું હાવુ જોઈ એ તે સાધુ જીવન પન્ત સ્નાન ન કરે એટલે કે આ મહાવ્રતધારીએ જીવે ત્યા સુધી સ્નાન કરવાના ત્યાગ કરવા જોઇએ, કરી પણ દાતણ કરવું જોઇએ નહી, શરીરે પરસેવા વળતા હાય તેા પવન નાખીને તેને સૂકવવા જોઈ એ નહી, તે પરસેવામાં રજકણા ચાટી ગયાં હોય તે તેને શરીર પરથી દૂર કરવાં જોઇએ નહી. કાન, નાક આઢિ ઇંદ્રિયામાં લાગેલા મેલને ઉખેડવે ન જોઇએ મૌનવ્રત રાખવું જોઇએ તથા પેાતાના કેશને લાચ કરવા જોઇએ. ક્ષમા-ક્રોધને નિગ્રહ કરવા જોઈએ, દમ-ઈ ન્દ્રિ ચાના નિગ્રહ કરવા જોઇએ. અચેલક-ધનાં ઉપકરણા સિવાય વધારાનાં વસ્ત્રાદિ રાખવાં જોઈએ નહી, ભૂખ અતે તરસની મુશ્કેલી સહન કરવી જોઈ એ, થોડાં જ ઉપધિ રાખવાં જોઇએ, શીત અને ઉષ્ણુતા જન્મ પરિષહા સહન કરવાં જોઇએ. લાકડાની પાટ પર સૂવું જોઈ એ, જમીન પર બેસવું જોઈ એ. ભિક્ષાને નિમિત્તે પર ઘેર જવુ... જોઇ એ. ભિક્ષાના લાભ મળે કે ન મળે છતાં પણ આ અન્ને પરિસ્થતિમાં સમભાવ રાખવા જોઇએ. માન અને અપમાનમાં સમવૃત્તિથી રહેવું જોઈ એ. કોઇ પોતાની નિંદા કરતું હોય તે તેથી અક્ષમતા થવી જોઇએ નહી ડાંસ, મચ્છરના ડ ંસરૂપ મુશ્કેલીથી ઉદ્વિગ્ન થવું જોઈ એ નહી.. દ્રવ્યાદિના અભિગ્રહ રૂપ નિયમનું અનશન આદિ તપસ્યાએના મૂળ 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૩૪ Page #351 -------------------------------------------------------------------------- ________________ ' ગુણાનું અને અભ્યુત્થાનાદિરૂપ વિનયનું પાલન કરવુ જોઇએ. આ બધી વાતા સાધુના આચારમાં આવી જાય છે. તે તે એ બધી વાતામાં ઓતપ્રોત થઈને તપ, નિયમ અને શીલથી પેાતાના આત્માને ભાવિત કરતા રહે એટલે કે અસ્નાન, અદ્યન્તધાવન આદિ જે સાધુના મૂળગુણ છે તેમનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પાલન કરીને નિયમાદિનું આચરણ કરીને તે પેાતાના આત્માને વિશુદ્ધ કરતા રહે ના છે યમને' ચિરતાઁ હોર્ ” જેથી તેનું બ્રહ્મચય સુસ્થિર બનતું રહે. ભાવાર્થ.—બ્રહ્મચર્ય મહાવ્રત ધારી સકલ સચમી જન પેાતાના આચાર વિચારને એવાં સ્વચ્છ અને નિમળ મનાવે કે જેથી તેમનામાં અવસન્ન પાર્શ્વસ્થ આદ્ધિ સાધુઓનાં આચાર વિચારની ઝલક લેશમાત્ર પણ ન આવી શકે. સાધુનું પદ પ્રાપ્ત કરીને પશુ વિષયામાં અનુરાગ ચાલુ રાખવે, સ્વજને પ્રત્યે સ્નેહ અને દુશ્મના પ્રત્યે દ્વેષ રાખવા આદિ પરિણતિ અવસન્ન પાર્શ્વ સ્થ સાધુઓની છે. શારીરિક સસ્કારોનું જ વધારે ધ્યાન રાખવુ, ગીત, નૃત્ય, વાજિંત્ર આદિમાં ચિત્તને રાકવું, તપ, સંયમ આદિની આરાધનાને જ લક્ષ્ય ન ગણવું, એ બધુ બ્રહ્મચર્ય વ્રતનું ઘાતક થાય છે. તેા સાધુએ પેાતાના મૂળ ગુણ્ણાની રક્ષા કરતાં કરતાં તપ, સયમ અને બ્રહ્મચર્ય વ્રતથી આત્માને ભાવિત કરતાં રહેવું જોઇ એ. આ પ્રમાણે કરવાથી તેનું બ્રહ્મચર્ય વ્રત વધારે દૃઢ થતુ જાય છે ાસૂ.૪૫ વળી સૂત્રકાર કહે છે— “રૂમ ૨’” ઈત્યાદિ અસંસક્ત વાસવસતિ નામકી પ્રથમ ભાવના કા નિરૂપણ 66 ટીકા - મંત્ર પાચાં ” આ પ્રવચન अब भचेर विरमणपरिरવળા માવા સુäિ” આ બ્રહ્મચર્ય વિરમણુની પરિરક્ષાને નિમિત્તે ભગવાને કહેલ છે “બત્તચિં ” તે આત્માને માટે હિતકારક છે, ૬ ફેકવામાવિષ ” પરલેાકમાં પણ શુભ ફળ દેનારૂ છે “ મેસિમર્’ તે કારણે તે ભવિષ્યકાળમાં કલ્યાણ દાયક મતાવવમાં આવ્યું છે. “ 'सुद्ध ” નિર્દોષ હાવાથી તે શુદ્ધ છે. “ તૈયાË ” વીતરાગ, સન અને હિતાપદેશક પ્રભુ દ્વારા કથિત હાવાથી ન્યાય યુક્ત છે, “ દિત્તું ” ઋનુભાવનું જનક હાવાથી અકુટિલ છે, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૩૫ Page #352 -------------------------------------------------------------------------- ________________ અનુત્તર” સર્વ શ્રેષ્ઠ હોવાથી અનુત્તર છે, તથા “વહુaષાવાળાં વિરામ સમસ્ત દુઃખના જનક જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોનું તેઉપશમ કરનાર છે. સૂપ - હવે સૂત્રકાર આ ચેથા મહા વતની પાંચ ભાવનાઓનું પ્રતિપાદન કરવાને માટે સૌથી પહેલાં “અનંતવાસવારિ ” નામની પહેલી ભાવનાનું સ્પષ્ટીકરણ કરે છે- “ ” ઇત્યાદિ– ટીકાઈ–“પુસ્લ વાસ્થવરૂ રૂમા જ મોવળા હૂંતિ” આ બ્રહ્મચર્ય નામના ચોથા વ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. તેમનાથી કમર વિરમપરિવરવળવા ” આ બ્રહ્મચર્ય વિરમણ રૂપ બ્રહ્મચર્ય વ્રતની સારી રીતે રક્ષા થાય છે. “ઘ ” તેમાં સ્ત્રી, પશુ, પંડકના સંસર્ગથી યુક્ત વસવાટને ત્યાગ કરવા રૂપ પહેલી ભાવના છે. તે આ પ્રમાણે છે-“ચળસંઘરફુવારના નાસાવરવાઝા મહિસ્રોચપછવસ્થા ” શયન––શય્યા, આસન, ગૃહ, દ્વાર, આગણું ખુલ્લી જગ્યા, ઝરુખે, શાલા, અભિલોકન-એવી ઉંચી જગ્યા કે જ્યાંથી દૂરની વસ્તુઓ દેખી શકાય, પશ્ચાદુવાસ્તુક-પાછળના ભાગમાં આવેલું ઘર, તથા “પાળT-ટ્ટાકિનાવાતા” મંડન ઘર અને નહાવાનાં ઘર, એ બધા સ્થાને જે સ્ત્રીઓથી યુક્ત હોય તે તેમને પરિત્યાગ કરે તે સાધુનું કર્તવ્ય છે. તથા “ને બવાસા ” જે સ્થાન સિરાdiા-તિક્રુતિ” વેશ્યાઓને નિમિત્ત બનેલાં હોય, તથા “નત્ય” જે સ્થાને પર બેસીને “રુથિયારો” સ્ત્રીઓ “મિકal ” વારં વાર મોરોસરઘુરાવો ” મોહ, દેષ, રતિ અને રાગરે વધાવનારી વવિ ” વિવિધ પ્રકારની “Tો ” કથાઓ “ક્ષત્તિ ” કહેતી હોય તે દૂ” તે સ્થાને “ફથી સંવત્ત સંક્રિસ્ટિટ્ટા” સ્ત્રીઓથી યુક્ત હવાને કારણે સાધુઓએ તેમને પરિત્યાગ કરવો જોઈએ. તથા “જે વિ” એવાં બીજા પણ કઈ “વ મા જવાના” સ્થાન હોય તે “તે દૂ» તેમને પણ સાધુએ “વજ્ઞજિજ્ઞા” પરિત્યાગ કરી દેવું જોઈએ. વધુ શું કહું ! નત્ય નાથ” જે જે સ્થાન પર સાધુનું “મળવિમમો” મન વિભ્રમયુક્ત બની જાય “ના” અથવા “મંm” તેના બ્રહ્મચર્ય વ્રતના ભંગની શક્યતા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૩૬ Page #353 -------------------------------------------------------------------------- ________________ કા” અથવા “મંા” એક દેશથી તેમાં ભંગ થવાની સંભવિતતા હોય તથા “અદૃ દ જ જે છોડના” ઈષ્ટ સંગાભિલાષા રૂપ આર્તધ્યાન, હિંસા, જૂઠ, ચોરી આદિમાં આનંદ માનવારૂપ રૌદ્રધ્યાન, તેના ચિત્તમાં ઉત્પન્ન થવાની શક્યતા હોય તો સાધુએ “સં સં =”” તે તે સ્થાનને “જો” પરિત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે સાધુ “અવર-મી” સાવદ્ય વસતિ. વાસ જન્ય પાપથી સદા ડરનાર હોય છે. “માચતા ગંતપંતવાણા” અને તે એવા નિર્દોષ સ્થાનમાં રહે છે કે જ્યાં સ્ત્રી, પશુ, પંડક રહેતા હોય નહી તથા જે પિતાની ઇન્દ્રિયોને અનુકૂળ ન હોય, પણ મશાન, ખાલી મકાન, વૃક્ષમૂળ આદિ રૂપે હોય. તેથી નિર્દોષ વસતિ (વસવાટ) માં રહેવાની સિદ્ધાંતમાં પ્રભુએ આજ્ઞા આપેલી છે તે એ વાત નિશ્ચય જ છે કે તેમણે સદેષ વસતિમાં રહેવું જોઈએ નહીં. “પર્વ મહેરવીરવતમિઝોળ” આ રીતે સ્ત્રી પશુ, અને પંડકના સંસર્ગથી રહિત સ્થાનમાં રહેવા રૂપ સમિતિના યેગથી “માવિકો મંતવભાવિત અંતરાત્મા–મુનિ “બારમ” દરેક પ્રકારે બ્રહ્મચર્ય વ્રતમાં દઢ મનવાળા થઈ જાય છે અને “વિરામધ” ગ્રામધર્મ-મૈથુનથી મુક્ત થઈ જાય છે. તેથી તે “નિરિચયંમરજે મારૂ” જિતેન્દ્રિય થઈને નવ વિધ બ્રહ્મચર્યની ગુપ્તિથી અથવા દશવિધ બ્રહ્મચર્યસમાધિ સ્થાનથી યુક્ત બની જાય છે. ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે બ્રહ્મચર્ય વ્રતને સ્થિર રાખવાની પાંચ ભાવનાઓમાંથી સૌથી પહેલી સ્ત્રી, પશુ, પંડક સેવિત શયનાસન વજનરૂપ ભાવનાનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. સાધુજનેને એવા સ્થાનમાં વસવાની પ્રભુની આજ્ઞા છે કે જે નિર્દોષ હાય, સ્ત્રી, પશુ, પંડક આદિના સંસર્ગથી રહિત હોય. કારણ કે એવા સ્થાનમાં વસવાથી સાધુના બ્રહ્મચર્ય વ્રતને અંશતઃ ભંગ થાય છે અથવા સર્વથા ભંગ થઈ શકે છે, તથા જે સ્થાને બેસીને શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૩૭ Page #354 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓ વિવિધ પ્રકારની શૃંગાર આદિ વર્ધક કથાઓ કહેતી હોય, જે સ્થાન વેશ્યાઓ માટે જ બનાવ્યા છે, જે મનમાં ભ કરનાર હેય, આ રીદ્ર ધ્યાન તરફ દોરનાર હોય, એવાં સ્થાનોમાં પણ સાધુઓએ વસવું જોઈએ નહીં, પણ જે સ્થાન સ્ત્રી આદિના સંસર્ગથી રહિત હોય, ઈન્દ્રિમાં ભેંભ કરનાર ન હોય એવાં સ્મશાન, ખાલી ઘર આદિ સ્થાનેમાં સાધુએ નિવાસ કરવા જોઈએ. આ પ્રકારે આ “અસંસક્ત વાસ વસતી” નામની ભાવનાથી ભાવિત થયેલ જીવ બ્રહ્મચર્ય વ્રતની દરેક રીતે રક્ષા કરતા મૈથુનથી રહિત બનીને તેનું નવ પ્રકારે પાલન કરવામાં સાવધાન રહે છે. સૂ. ૬ સ્ત્રીકથા વિરતિ નામકી દૂસરી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર “શ્રીથાવિરતિ” નામની બીજી ભાવના બતાવે છેવી નારી નારણ” ઈત્યાદિ– ટીકાર્થ “વીચ” સ્ત્રી કથા નામની ભાવના આ પ્રમાણે છે-“નારી મ” સ્ત્રીઓની વચ્ચે બેસીને સાધુએ એવી “હા” કથાઓ કે જે “વિજિત્તા” વિચિત્ર વર્ણને વાળી હોય “વિવોવવિઝારખંજવેત્તા” ઈષ્ટવસ્તુમાં પણ અનાદર કરાવનારી હોય તથા વિલાસભાવ વધાવનારી હાય “રહેવા તે કહેવી જોઈએ નહીં અતિ અભિમાનને વશ થઈને ઈષ્ટ વસ્તુને પણ અનાદર કર તેને વિક કહે છે, તથા સ્થાન, આસન, ગમનમાં અને, હાથ, ભ્ર નેત્ર વગેરેની ક્રિયામાં વિશેષતા આવે તે વિલાસ ગણાય છે. એ બન્ને પ્રકારની વિશેષ ચેષ્ટાઓથી સ્ત્રીઓમાં ભંગાર ભાવ પેદા થાય છે. વિક અને વિલાસ એ બનેથી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૩૮ Page #355 -------------------------------------------------------------------------- ________________ યુક્ત હોય તેવી કથાઓ સાધુએ સ્ત્રીઓની વચ્ચે બેસીને કદી પણ કહેવી જોઈએ નહીં, કારણ કે એવી કથાઓ કહેવામાં રાગ ભાવની સંયુક્તતા આવી જાય છે. તેથી બ્રહ્મચર્ય વ્રતમાં દોષ આવી જાય છે. એ જ રીતે “ઠ્ઠાણ જલારોફા ” જે લૌકિક કથા હાસ્ય અને શૃંગાર રસ પ્રધાન હોય, તથા “મોગબળ” મેહ પેદા કરનાર હોય, તે પણ કહેવી જોઈએ નહીં. તથા “આરાશુવિવાદવાદવિ ” જે કથા નવ દંપતિઓના આગમન સાથે સંબંધ ધરાવતી હોય, એટલે કે જે કથાનો વિષય નવ પરિણિત વધુ અને વરના સંબંધમાં હોય, તથા જે કથામાં વિવાહ સંબંધી ચર્ચા આવતી હેય, એવી આવાહ અને વિવાહ પ્રધાન વર કથા પણ સાધુએ કહેવી જોઈએ નહીં. એ જ પ્રમાણે “રૂરથીí વા કુમકુમન્ન” સ્ત્રીઓ સંબંધી સુભગ, વિરળ કથાઓ પણ કહેવી જોઈએ નહીં, એટલે કે “આ પ્રકારનાં નેત્ર, નાક અને કપાળવાળી સ્ત્રી સુભગ હોય છે અને આ પ્રકારનાં નેત્ર, નાક અને કપાળ વાળી સ્ત્રી વિરલ હોય છે? આ રીતે સ્ત્રીઓની સુભગતા કે વિરલતા સાથે સંબંધ રાખતી કથા પણ સાધુએ કહેવી જોઈએ નહીં. “ મહા ગુનાલં ” જે કથાને સ્ત્રીઓના ચોસઠ ગુણે સાથે સંબંધ હોય એટલે કે સ્ત્રીઓના ચોસઠ ગુણોને અનુલક્ષીને જે કથા ચાલતી હોય તે પણ સાધુએ કહેવી જોઈએ નહી. આલિંગન આદિ આઠ ગુણોમાંને પ્રત્યેક ગુણ આઠ આઠ પ્રકાર હોય છે, આ રીતે ૮૪૮=૧૪ પ્રકારના સ્ત્રીઓના ગુણ બતાવ્યા છે. તે તે ચોસઠ પ્રકારના સ્ત્રીઓના ગુણ પણ કથામાં ચર્ચવાને ગ્ય નથી. તથા “જ્ઞાતિwવામ-નાથ-gરિના-કાલો રૂરિયાળ | वि य एवमाइयाओ कहाओ सिंगारकलुणाओ संजमवंमचेरघा ओववाइयाओ बंभचेर अणु મળે નં ર ા સુત્રા નચિંતિજ્ઞા દેશ, જાતિ, કુળ,રૂપ,નામ, નેપથ્ય, પરિજન, વગેરે સાથે સંબંધ રાખનારી સ્ત્રીઓની કથાઓ પણ કહેવી જોઈએ નહી. લાટાદિ દેશની સ્ત્રીઓનાં વર્ણન જે કથામાં હોય તે દેશ કથા છે, જેમકે “લાટ દેશની સ્ત્રીઓ બહુ જ મૃદુ વચન વાળી અને નિપુણ હોય શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૩૯ Page #356 -------------------------------------------------------------------------- ________________ છે.” બ્રાહ્મણ આદિ જાતિ સાથે સંબંધ રાખનાર સ્ત્રિઓની કથા કહેવી તે જાતિ કથા કહેવાય છે. “જેમ કે” પતિ વિના જીવન વ્યતીત કરનાર બ્રાહ્મશુઓને ધિકાર છે, કારણ કે તેઓ જીવતી હોવા છતાં પણ એક રીતે તે મૃત જેવી જ છે. ” “તે શુદ્ર જાતિની સ્ત્રિઓને ધન્ય છે કે જે લાખપતિ હોવા છતાં પણ નિંદિત થતી નથી.” આ બીજી જાતિ કથાના દષ્ટાંત છે. જે કુળ સાથે સંબંધ રાખનારી સ્ત્રી વિષેની કથાને કુળ કથા કહે છે. જેમ કે “અહો ! ચાલુક્ય વંશની સ્ત્રીઓનાં સાહસ જગતમાં સૌથી વધારે હોય છે, કારણ કે પતિનું મૃત્યુ તથા તે પ્રેમભગ્ન થવાથી જીવતી અગ્નિમાં પ્રવેશ કરી બળી મરે છે. ” સ્ત્રીઓનાં રૂપ સાથે સંબંધ રાખનારી કથાઓને રૂપકથા કહે છે. જેમ કે લાટ દેશની સ્ત્રિઓ ચન્દ્રમુખી હોય છે, કમળનયની હોય છે, તેમની વાણીમાં મીઠાશ હોય છે, તેમના બંને કુચ પુષ્ટ અને સ્થળ હોય છે. એવી સુંદર સ્ત્રી કેને ન ગમે ? એવી સ્ત્રીઓ તે દેવેને પણ દુર્લભ છે. નામને અનુલક્ષીને જે કથામાં સ્ત્રી સંબંધી સૌદર્યનું વર્ણન કરાયું હોય છે તે નામ કથા કહેવાય છે. કે “આ સ્ત્રીનું નામ જેટલું સુંદર છે એટલી જ તે રૂપ અને ગુણમાં પણ સુંદર છે. સ્ત્રીની વેશભૂષા આદિની ચર્ચા જે કથામાં હોય છે તે નેપથ્ય કથા કહેવાય છે. જેમ કે “ ઉત્તરની સ્ત્રીએને ધિક્કાર છે, જે અનેક વસ્ત્રોથી આચ્છાદિત રહે છે, કારણ કે તે પ્રમાણે રહેવાથી તેમનું યૌવન યુવાનની આંખેને આનંદ પ્રદાન કરતું નથી.” સ્ત્રિએનાં પરિજનોને અનુલક્ષીને જે કથા કહેવાય છે તે પરિજન કથાઓ છે. જેમ કે તે સ્ત્રીને દાસિજન રૂપ પરિવાર પણ ઘણે સુંદર, નિપુણ, ભાવરૂ, નેહાળ, દક્ષ-વ્યવહાર કુશળ, વિનીત અને કુલીન છે” સાધુએ એવી સ્ત્રી સંબંધી દેશાદિ કથાઓ રાગ ભાવથી યુક્ત થઈને કહેવી જોઈએ નહીં. તથા એ જ પ્રકારની સિઓ સાથે સંબંધ રાખનારી ભંગાર રસ અને કરુણ રસ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૪૦ Page #357 -------------------------------------------------------------------------- ________________ પ્રધાન કથાએ પણ કહેવી જોઇએ નહીં તથા જે કથાએથી સયમ અને બ્રહ્મચર્ય ના ઘાત અને ઉપઘાત થતા હોય એવી કથા પણ બ્રહ્મચર્યનું પાલન કરનાર સાધુએ કહેવી ન જોઈ એ, સાંભળવી ન જોઇએ અને એવી કથાઓને વિચાર પણ કરવા જોઈ એ નહિ. ‘‘ = રૂથી હાનિ મિકોનેળ भाविओ अंतरपा विरयगामधम्मे जि दिए बंभचेरगुत्ते भवइ આ પ્રમાણે સ્ત્રી કથા વિરતિરૂપ સમિતિના ચેાગધી ભાવિત થયેલ જીવ બ્રહ્મચર્ય માં આસક્તમનવાળા બની જાય છે અને ગ્રામધમ -મૈથુનક્રિયાથી નિવૃત્ત થઈ જાય છે, તેથી તે જીવ જિતેન્દ્રિય બનીને નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિથી અથવા ઉત્તરાધ્યયન સૂત્રના સાળમાં અધ્યયનમાં કહેલ દશવિધ પ્રહ્મચર્યં સમાધિ સ્થાનથી યુક્ત બની જાય છે "" ભાવા —આ સૂત્ર દ્વારા સૂત્રકારે બ્રહ્મચર્ય વ્રતની બીજી ભાવનાનું સ્વરૂપ પ્રગટ કર્યુ છે. તેમાં તેમણે રાગભાવથી સ્ત્રી માત્રની કથાએ કહેવાના નિષેધ કર્યા છે, કારણ કે એવી વાત કામ વક હાય છે, તેથી બ્રહ્મચારીએ પેાતાના બ્રહ્મચર્ય વ્રતમાં એક દેશથી અથવા સર્વદેશથી ખાધક એવી કાઇ પણ વાત સ્ત્રીઓની વચ્ચે બેસીને કહેવી જોઇએ નહીં. આમ કરવાથી તે બ્રહ્મચારીનું વ્રત સદાકાળ સુરક્ષિત અની જાય છે ! સૂ. ૭ શ્રીરૂપ નિરીક્ષણ વર્જન નામકી તીસરી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર આ વ્રતની ત્રીજી ભાવના ખતાવે છે. “ તચ નારીજું ’ઇત્યાદિ 25 66 ટીકા — વચ્ આ વ્રતનું રક્ષણ કરનારી ત્રીજી ભાવના સ્ત્રીનાં રૂપનું નિરીક્ષણ કરવાના પરિત્યાગ કરવાની છે. તેમાં જ્ઞાતળું ” સ્રનાં “ લિચ,નિટ્રિનિબેલિયા વિજ્રાસન્નીક્રિય ” હાસ્યનું, ભણિત-બેલીનું, તેમના હાવભાવનું, ચિંતવનનું, ચાલનું, આંખેાના ઇશારારૂપ વિલાસનું, પેાતાની સખિયા સાથેની તેની ક્રીડાનું, તથા તેમના विव्वोइय नहगीइवाइय सरीर-संठाणवण्णकरचरणन्यणलावण्यरूव जोवणपयोधराधरवत्थालंकारभूसणाणि य " વિષ્ત્રાકનું, નૃત્યનું તેમના દ્વારા ગવાતાં ગીતાનું, તેમના વીણાઢિ વાદનનું, તેમના હસ્વ, દીર્ઘ આદિ શરીર ખંધારણનુ, તેમના ગેારા આદિ વણુનું, કર-હાથ, ચરણ, નેત્ર, આદિના સૌંદર્ય નું,રૂપનું, યૌવનનુ તેમનાં સ્તનેનું, તેમણે પહેરેલ વસ્ત્રનું, હાર આદિ અલંકારાનુ, આભૂષણોનુ તથા “ જુગ્નોસારૂં ” તેમના કામાત્તેજક ગુપ્ત અંગાનુ, તથા एव माइयाणि 26 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૪૧ Page #358 -------------------------------------------------------------------------- ________________ વાવમારું તાસંવમમરઘાવદારૂચારૂં” એ પ્રકારની બીજી પણ પાપ કર્મરૂપ વાતો કે જે તપ, સંયમ અને બ્રહ્મચર્યવ્રતને એક દેશથી અથવા સર્વદેશથી ઘાત કરનારી હોય “કંમરલgવરમાળ” બ્રહ્મચર્યવ્રતનું પાલન કરનાર સાધુએ “વજુના” રાગ યુક્ત થઈને તેમનું નિરીક્ષણ કરવું જોઈએ નહીં, “મળતા” મનથી વિચાર કરવો જોઈએ નહીં અને “ર વયના” વચનથી ન “થે વ્હારૂં” પ્રાર્થના કરવી જોઈએ. “ર્વ રૂરથી વિરૂસમિgઝોળ માલિકો મંતરપ્પા મારા વિચામધર્મે સિવિણ રંમવેત્ત મારૂ” આ પ્રમાણે સ્ત્રીરૂપ નિરીક્ષણ વિરતિરૂપ સમિતિના ચેગથી ભાવિત જીવ બ્રહ્મચર્યવ્રતમાં આસક્ત મનવાળો થઈ જાય છે, અને ગામધર્મ મંથનના સેવનથી નિવૃત્ત થઈ જાય છે. તેથી તે જીવ જિતેન્દ્રિય બનીને નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિથી અથવા દશવિધ સમાધિસ્થાનથી યુક્ત બની જાય છે. ભાવાર્થ-આ વ્રત દ્વારા સૂત્રકારે બ્રહ્મચર્ય વ્રતની ત્રીજી ભાવનાનું વર્ણન કર્યું છે. તેમાં રાગ ભાવથી યુક્ત થઈને સ્ત્રીના રૂપાદિનું નિરીક્ષણ કરવાનો સાધુએ પરિત્યાગ કરે જોઈએ તે બતાવ્યું છે કે સૂ. ૮ પૂર્વરત પૂર્વક્રીડિતાદિ વિરતિ નામની ચૌથી ભાવના કા નિરૂપણ હવે આ “તની ચોથી ભાવનાનું કથન કરે છે. “પુત્રય” ઈત્યાદિ ટીકાઈ–“રાર્થ” બ્રહ્મચર્ય વ્રતની ચેથી ભાવના પૂર્વતપૂર્વીતિ માવિરતિ ” નામની છે. તે આ પ્રમાણે છે-“ને તે પુરવાથgવચિ પુત્રરંથસંથરા” પૂર્વરત-ગૃહસ્થાવસ્થામાં જે કામક્રીડા કરાઈ હોય તે પૂર્વરત કહેવાય છે. ગ્રંથાવસ્થામાં સ્ત્રીઓની સાથે જે કીડા કરાઈ હોય તે પૂર્વ કીડિત કહેવાય છે. તથા ગૃસ્થાવસ્થામાં જેમની સાથે સસરા, સાળા, સાળી આદિનો સંબંધ રહ્યો હોય ને પૂર્વ સંગ્રન્થ કહેવાય છે. અને જેમની સાથે દર્શન, ભાષણ આદિથી વધારે પરિચય રહ્યો હોય તેઓ પૂર્વ સંસ્તુત કહેવાય છે. બ્રહ્મચર્ય મહાવ્રત ધારણ કર્યા પછી સાધુએ એ બધાનું સ્મરણ કરવું જોઈએ નહીં, તેમની વાત કરવી જોઈએ. નહીં અને સંબંધી આદિ જનોને જોવાની લાલસા રાખવી જોઈએ નહીં. તથા ગાવાવિવાહૂઢદેતુ' આવાહ-વધૂને વરના ઘેર લાવતી વખતે, વિવાહ પ્રસંગે, તથા બાળકના ચૂડાકર્મ સંસ્કારના શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૪૨ Page #359 -------------------------------------------------------------------------- ________________ 66 પ્રસ’ગમાં તથા ‘“સિદ્દિપુ” મદન ત્રયાદશી આદિ નાગાદિકાની પૂજાના અવસરરૂપ યજ્ઞોમાં તથા ઉત્સવેામાં, ૮ સિંહવે, ” શ્રૃંગાર રસના આગારરૂપ બનેલી તથા સુંદર વેષભૂષાથી સુસજ્જિત થયેલી તથા छात्र भावल लियविक्खेव विलाससाહિff ” હાવ, ભાવ, વિક્ષેપ અને વિલાસથી શાલતી સ્ત્રીઓની સાથે તથા અણુવેમિયા‚િ ” જેની પ્રીતિ મનને આનંદિત કરનારી હોય છે એવી “ીદ્િ સદ્ધિ ” સ્ત્રીઓની સાથે ભાગવેલ શયન સંબધી કે સ`સ સબંધી પૂર્વ કાલિક ભાગાનું કે જે ‘૩ ૬મુ-મુસુમિ-૨ળ-સુરત-વરસાપૂવમુક્ ઇશ્તિયથ-મૂસળ-દુળોવવેચા’કાલાચિત પુષ્પાના સુગધી આદિરૂપ ગુણાથી વિશેષ આકર્ષક થતું હતું, સુરભિ ચંદનની શ્રેષ્ઠ ગંધથી જે મનોહર બનતુ હતું, કૃષ્ણાગરૂ આદિ સુગંધિત દ્રવ્યેાના ગ્રૂપના સસ`થી જેનામાં મહક ઉઠયા કરતી હતી તથા વસ્ત્ર અને આભૂષણોના આડંબરની છટાથી જેને ભેગવવાને માટે મન લલચાઈ ગયાં કરતું હતું, એ બધી વાતનું સાધુએ કીપણુ સ્મરણુ કરવુ જોઇએ નહી', કાઇની સાથે એવા લોગાની વાત કરવી જોઇએ નહી', અને એવા ભાગોની તરફ લક્ષ્ય પણ રાખવું જોઇએ નહીં. કામ ભાવથી મૂખ પર જે એક પ્રકારની વિકૃતિ આવી જાય છે તેને ‘હાવ’ કહે છે. કામાતુર ચિત્તમાં જે એક પ્રકારની ઉન્નતિ આવી જાય છે તેને ‘ ભાવ’કહે છે એક વિશેષ પ્રકારની ચેષ્ટાનું નામ લલિત છે. તે ચેષ્ટા સ્ત્રિઓના હાથ, પગ, શરીર બ્રૂ, નેત્ર અને એષ્ઠ આઢિમા થાય છે. ચિત્તની અસાવધાનીને વિક્ષેપ કહે છે. જ્યારે સ્ત્રિઓનુ` ચિત્ત આ વિક્ષેપ નામની વિશિષ્ટ ચેષ્ટાથી યુક્ત થઇ જાય છે ત્યારે તેમનામાં વિશેષ પ્રકારની ચેષ્ટાઓ જાગૃત થવા માંડે છે. જેમ કે તે પેાતાના ચોટલાને ઢીલા બાંધી લે છે. તેની નાડીનું બંધન શિથિલ થઈ જાય છે. મસ્તક પર સિન્દૂરના બિન્દુની જગ્યાએ કાજળની રેખા અને આંખમાં કાજળને બદલે સિન્દૂરની રેખા લાગી જાય છે. અથવા આંખેામાં જે આંજણ આંજવામાં આવે છે તે પણ અસ્તવ્યસ્ત રીતે અંજાઈ જાય છે. ઇત્યાદિ બધા પ્રકારની તેમની મંડવિવિધ અવગણવાને પાત્ર છે છતાં પણ એવી પરિસ્થતિમાં પણ તેમનાં રૂપમાં ન્યૂનતા આવતી નથી. સ્થાન, આસન, ગમન આદિમાં જે એક પ્રકારની વિશિષ્ટતા આવી જાય છે તેનુ નામ વિલાસ છે. એ જ રીતે “ रमणिज्जा – उज्जगेज्ज - पउरणडणट्टगजल्लमल्ल - सुट्टियबेलंबग - कहगपग लासग બાવવા- જંઘુમવ-મૂળરૂ —તુંત્ર વળિય તાહાય-પળિ ય” સુંદર વાદ્ય અને ' (k 66 ,, તિથિએમાં, તથા जणेसु કણવેસુ ચ” ઇન્દ્રોત્સવ આફ્રિ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 66 ૩૪૩ Page #360 -------------------------------------------------------------------------- ________________ ગેયની પ્રક્રિયાને, તથા નટ-નાટક કરનાર નટોને નૃત્યકારને. ચર્મરજજુની મદદથી વિવિધ પ્રકારની કીડા કરનાર જજોને, મલ્લયુદ્ધ કરનાર મëને, મૃષ્ટિથી યુદ્ધ કરનાર મૌષ્ટિકોને, અનેક પ્રકારના વેષ લઈને જનતાનું મને. જન કરનાર વિદૂષકોને, વિવિધ પ્રકારની લેકકથા કહેનાર કથાકારોને, અથવા ગાંધર્વ વિદ્યામાં નિપુણ લેકને, કૂદવામાં ખાસ નિપુણતા ધરાવનાર વકોને, ખાસ ઉત્સવ પ્રસંગે ખાસ નાટક કરનાર લોકોને, કથા અથવા નવલકથા કહેનાર આખ્યાનકારને, મેટાં મોટા વાંસની ટોચે ચડીને વિવિધ પ્રકારના નાટય પ્રયોગો કરનાર સંખને, ચિત્રફલક હાથમાં લઈને આમ તેમ ફરનાર ભિક્ષુકરૂપ સંખનોને, તૂળનામનાં એક વાદ્યને વગાડનાર તૂણિકજનોને, તાલ બજાવીને જનતાનું મનોરંજન કરનાર તાલચ તે સૌના જેટલાં કાર્યો છે તથા “વળમદુરસરીસુરતરારૂં” બીજા પણ અનેક વિધ મધુર સ્વરવાળાના જે જે સુસ્વર યુક્ત ગીત છે તેમને તથા “નાનિ ચ gવ મારૂળિ” એ પ્રકારના બીજા પણ જે “ તવસંવમવંમરઘાબોવઘારું ?” તપ, સંયમ અને બ્રહ્મચર્યના ઘાતક ઉપઘાતક કાર્યો છે તેમને “માં અણુવરમાળ સમvi ” બ્રહ્મચર્યનું પાલન કરનાર સાધુજનેએ “તારૂ ઢું” જેવા તે કપતું નથી. “થાઉં” તેનું કથન કરવું તે પણ આયોગ્ય છે અને “ 7 વિ સુમરે ૬ ૪ મ” પૂર્વે દેખેલ તેવા કાર્યોનું સ્મરણ કરવું તે પણ અગ્ય છે. “gવં પુરવાચ-પુત્ર-ક્રસ્ટિય-વિષ્ણુ-મરૂ-જ્ઞોના માલિક અંતરપા ગારચમના વિરામધષે નિતિg વંમરજે મારૂ” આ પ્રકારે પૂર્વરત, પૂર્વકીડિતમાં વિરતિરૂપ સમિતિના ચેગથી ભાવિત થયેલ અંતરાત્મા-જીવ બ્રાચર્યમાં આસક્ત મનવાળા બની જાય છે અને ચામધર્મથી-મૈથુન ક્રિયાથી વિરક્ત થઈ જાય છે. એવો તે મહાત્મા પિતાની ઇન્દ્રિયોને જીતીને બ્રહ્મચર્યની ગુણિથી અથવા દશવિધ બ્રહ્મચર્યના સમાધિસ્થાનથી યુક્ત થઈ જાય છે. ભાવાર્થ–આ સૂત્ર દ્વારા સૂત્રકારે બ્રહ્મચર્ય વ્રતની ચોથી ભાવના પ્રગટ કરી છે. તેમાં એ બતાવવામાં આવ્યું છે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનાર સાધુએ દીક્ષા લીધા પછી પહેલાં ગુસ્થાશ્રમમાં ભેગવેલ વિવિધ પ્રકારના ભેગોને યાદ કરવા જોઈએ નહીં. આ ભાવનાનું નામ “ પૂર્વરત પૂર્વકીડિત રમરણ વિરતિ છે. આ જ વિષયનું વધુ વર્ણન આ સૂત્રમાં કર્યું છે. જે સ. ૯ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ३४४ Page #361 -------------------------------------------------------------------------- ________________ પ્રણીતભોજનવર્જન નામકી પાંચવી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર આ વ્રતની પાંચમી ભાવના બતાવે છે-“વંમ મારવીચઈત્યાદિ ટીકાઈ–“વંજ આ વ્રતની પાંચમી ભાવના “ઘળીતોગન” ત્યાગ નામની છે. તે આ પ્રમાણે છે-“ભાવળ નિદોયળવિવજ્ઞણ” જે પ્રકૃતિ, એટલે કે જેમાંથી ઘીના ટીપાં નીચે ટપકતાં હેય એવો કોમેદ્દીપક તથા સ્નિગ્ધરસ યુક્ત આહાર સાધુએ ખા જોઈ એ નહીં. કારણ કે તે “સંગા” સંયમી હોય છે અને “મુરાદૂ’ નિવાર્ણના સાધક મને વાકાય વેગ સાધવાને તત્પર હોય છે તેથી તેમણે “વવા-વીરહિતષિ-નવળી તે મજંચિમત્વજ્ઞાવિ રૂ. વિચારો” દૂધ, દહીં, ઘી, માખણ, તેલ, ગેળ, સાકર, ખાંડ વગેરેથી રહિત તથા મધ, ખાજા ઈત્યાદિ વિકૃતિઓથી રહિત આહાર કરવો જોઈએ. એટલે કે સાધુએ અન્ત પ્રાન્તભેજી થવું જોઈએ. જે સાધુ આ પ્રકારને આહાર લે છે તેણે “ વાં” દપકારક ભેજન લેવું જોઈએ નહીં. “ર વદુરો” દિવસમાં અનેક વાર ભજન લેવું જોઈએ નહીં “ર નિ” તેણે નિત્યપિંડ ભેજ થવું જોઈએ નહીં, અને “ર કૂવાહિયં ” તેણે વધારે દાળશાક યુક્ત ભોજન લેવું નહીં “ઘ” તેણે વધારે પ્રમાણમાં ભેજન કરવું જોઈએ નહીં. પણ એવી રીતે ભેજન કરવું જોઈએ કે “ક” જેથી તે ભજન “a” તે બ્રહ્મચારીની “જ્ઞાવાનાવાઇ મ” યાત્રમાત્રાને માટે જ હોય, એટલે કે સંયમન નિર્વાહ માટે જ હોય. યાત્રામાત્રાનું તાત્પર્ય એવું છે કે સંયમ નિર્વાહરૂપ યાત્રાને માટે ભગવાને આહારનું જેટલું પ્રમાણ દર્શાવ્યું શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૪૫ Page #362 -------------------------------------------------------------------------- ________________ છે તેટલા પ્રમાણમાં જ તે આહાર હોવો જોઈએ. એવું થતાં “ધર્મ વિરમમો વા મંસા ૨ ૨ ૨ મવરૂ” ધર્મના વિષયમાં, ધાતુને સંગ્રહ થવાને કારણે માનસિક અસ્થિરતા થવાથી જે બ્રાન્તિ થાય છે, તે થઈ શકતી નથી, "एवं पणीयाहारविरइसमिइजोगेण भाविओ अंतरप्पा आरयमणो विरयगोमधम्मे जिई gિ જં ગુ મવ૬” આ પ્રકારે પ્રણીતાહાર વિરતિરૂપ સમિતિના ચેગથી ભાવિત થયેલ મુનિ પતે ગ્રહણ કરેલ બ્રહ્મચર્ય વ્રતમાં આસક્ત મનવાળે થઈ જાય છે અને ગામધર્મ-મૈથુનથી વિરક્ત થઈ જાય છે. આ રીતે પિતાની ઈન્દ્રિયોને જીતીને તે મહાત્મા નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિથી અથવા દેશવિધ બ્રહ્મચર્યના સમાધિસ્થાનથી યુક્ત બની જાય છે. ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારો બ્રહ્મચર્યવ્રતથી પાંચમી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યો છે. આ ભાવનાનું નામ “ પ્રણીતાહાર વજન ” છે. બ્રહ્મચર્યવ્રત ધારણ કરનાર સાધુએ એવું ભોજન લેવું ન જોઈએ કે જે કામોદ્દીપક રસ યુક્ત હેય. સાધુ તે અન્નપ્રાન્ત ભજી હોય છે. તેથી તેણે દર્પકારક ભોજનને પરિત્યાગ કરવો જોઈએ. દિવસમાં અનેક વાર ભોજન લેવું જોઈએ નહીં અને તેણે નિત્ય પિંડ ભાજી પણ થવું જોઈએ નહીં. અધિક ભોજન સમાચારમાં પ્રમાદ અને પ્રણી રસવાળું ભોજન માનસિક અસ્થિરતાનું કારણ બને છે. તેથી તેણે હંમેશા આ પ્રણીતાહાર વિરતિરૂપ સમિતિના ચેગથી અવશ્ય ભાવિત રહેવું જોઈએ. એ સૂ. ૧૦ | શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૪૬ Page #363 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યયન કા ઉપસંહાર હવે સૂત્રકાર આ વિષયનો ઉપસંહાર કરતાં કહે છે-“gari ” ઈત્યાદિ ટીકાર્થ–“gar” આ પ્રકારે આ “સરસ રાજ” ચોથું બ્રહ્મચર્ય નામનું સંવરદ્વાર “ર્મ સંવર્થિ” સારી રીતે પાળવામાં આવે તે “સુઘાહિ મવરૂ’ સ્થિર થઈ જાય છે. “હિં પરં વિ કાઠ્ઠિ મવચાર | રિવર્દિ” મન, વચન અને કાય, એ ત્રણે વેગથી સારી રીતે સુરક્ષિત કરાયેલ એ પાંચ ભાવના રૂપ કારણથી “નિર્વ” સદા સામri” જીવન પર્યન્તના “સો ઝો?” આ બ્રહ્મચર્યરૂપ ગ“ચવો” ચિત્તની સ્વસ્થતા અને હેપાદેયની વિક્તાપૂર્વક મુનિ જેનેએ પાળવો જોઈએ. કારણ કે આ બ્રહ્મચર્યરૂપ ગ મારવ” નૂતન કર્મોનાં આગમન રહિત હોવાને કારણે અનાસ્ત્રવ છે “ઇસ્કુલ” અશુભ અધ્યવસાયથી રહિત હોવાથી અકલુષ છે, “ગરિકો” પાપને સ્ત્રોત તેનાથી છિન્ન થવાને કારણે અછિદ્ર છે. “પરિણા” કર્મરૂપ જળનું બિંદુ પણ તેમાં પ્રવેશ કરી શકતું નથી તેથી તે અપરિસ્ત્રાવી છે. “અિિો અસમાધિ ભાવથી રહિત હોવાથી તે અસંકિલષ્ટ છે, “સુદ્ધા” કર્મમળથી રહિત હોવાને કારણે શુદ્ધ છે. “તધ્વનિજમgoUT મો” સમસ્ત જીવોનું તેનાથી હિત થવાને કારણે સમસ્ત અહંત ભગવાન દ્વારા તે માન્ય થયેલ છે, “વં” આ પ્રકારે જે આ “વાર્થ સંવાર ? ચોથા સંવરદ્વારને “જાતિર્થ” પિતાના શરીરથી સ્પર્શ કરે છે, “વાઢિચં” નિરંતર ઉપગ પૂર્વક તેનું સેવન કરે છે, “ોફિચં” અતિચારોથી તેનું રક્ષણ કરે છે, “તીરિવે” પૂર્ણ રીતે તેનું સેવન કરે છે, “ક્રિસિં” બીજાને તેનું પાલન કરવાને ઉપદેશ આપે છે, “સમં” ત્રણ કરણ ત્રણ યુગથી તેનું સારી રીતે “નારાફિચં” અનુપાલન કરે છે, તેમના દ્વારા આ યોગનું “ બાળારૂ અનુવાઢિયં મવરૂ” તીર્થકર ભગવાનની આજ્ઞાનુસાર પાલન થાય છે “ઘઉં” આ પ્રકારે “નાથ મુળના મવથા મલ્હાવીરેન” જ્ઞાત વંશમાં ઉત્પન્ન થયેલ મુનિ ભગવાન મહા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ३४७ Page #364 -------------------------------------------------------------------------- ________________ વીરે “quorવિયં ” આ ચોથા દ્વારને શિવ્યને માટે સામાન્ય રૂપે સમજાવ્યું છે. “પવિ” ત્યાર બાદ ભેદ પ્રભેદ પૂર્વક તેનું કથન કર્યું છે. “સિદ્ધ” તે કારણે જિનવચનમાં તે પ્રસિદ્ધ થયેલ છે. તથા “વિક્રવાસનિબં” ભૂતકાળમાં જેટલા સિદ્ધ થઈ ગયા છે તેમનું આ મુખ્ય આજ્ઞા રૂપ શાસન છે. “આઘવ” એવું ભગવાન મહાવીરે તેને વિષે સર્વે ભાવથી કહ્યું છે અને “સુણાં” દેવ, માણસે તથા અસુરોથી યુક્ત પરિષદામાં તેને ઉપદેશ આપે છે. “ઘ” સમસ્ત પ્રાણીઓને માટે હિતકારક હોવાથી પ્રશસ્ત મંગળમય છે.“નારથે સંવરામ”આ ચોથું સંવરદ્વાર સમાપ્ત થયું. “ત્તિનિ” હે જંબૂ! જેવું ભગવાનને મુખે સાંભળ્યું હતું તેવું જ તેનું કથન કરૂં છું. ભાવાર્થ –આ ચોથા સંવરદ્વારને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે જે મુનિજન આ ચોથા સંવરદ્વારને મન, વચન અને કાય એ ત્રણે યેગોની શુદ્ધિ પૂર્વક પાંચ ભાવનાઓ સહિત મરણ સુધી પાળે છે તેમનાં અશુભ અધ્યવસાય બંધ થઈ જાય છે. નવીન કર્મોને બંધ પણ અટકી જાય છે. સંચિત કર્મોની નિજર થવા માંડે છે, પાપને સ્ત્રોત અટકી જાય છે. તે અપરિસાવી આદિ વિશેષણો વાળું છે. ત્રિકાળવતી સમસ્ત અહંત ભગવાને એ તેનું પાલન કરેલ છે. તેમના કથનાનુસાર ભગવાન મહાવીરે પણ તેના સ્વરૂપ આદિ દર્શાવીને તેનું કથન કર્યું છે. આ પ્રમાણે શ્રી સુધર્મા સ્વામીએ પિતાના શિષ્ય અંતિમ કેવલી શ્રી જંબુસ્વામીને સમજાવ્યું છે. જે સૂ. ૧૧ છે સંવરદ્વાર સમાપ્ત છે ૪ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ३४८ Page #365 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહવિરમણ કા નિરૂપણ પાંચમા સવરદ્વારના પ્રારંભ 66 66 બ્રહ્મચય' નામનું ચોથું સંવતદ્વાર સમાપ્ત થયું. તે બ્રહ્મચર્ય નામને ચતુર્થાં સંવર એ જ વ્યક્તિને થાય છે કે જે પરિગ્રહથી સર્વથા વિરક્ત બને છે. તે કારણે અનુક્રમે આવતા પરિગ્રહ વિરમણ નામના પાંચમાં સંવરદ્વારનું વર્ણન કરવામાં આવે છે, તેનું આ પહેલુ સૂત્ર છે-“ સઁધૂ ” ઈત્યાદિ ધર્મોપકરણો કરતાં વધારે વસ્તુએ ગ્રહણુ કરવી અને ધર્મપકણોમાં મૂર્છાભાવ રાખવા તેને પરિગ્રહ કહે છે. આ પરિગ્રહથી જે ઉલટું છે તે અપરિગ્રહકહેવાય છે- ‘સંજૂ ” ! લપસિંદ્ગુšય સમળે ’' જે આ અપિર ગ્રહમાં આસક્ત ચિત્તવાળા હાય છે અને બ્રહ્મચર્ય આદિ ગુણોધી યુક્ત હોય છે એ જ શ્રમણ છે. તે શ્રમણ્ બાર મનિાઓ નિરર્ ” આરંભ અને પરિગ્રહથી તદ્દન વિરક્ત હાય છે. પૃથિવી આદિ જીવાનુ` ઉપમન જે ક્રિયાઆથી થાય છે તે સઘળાને આરભ કહે છે. પરિગ્રહના બે ભેદ છે-બાહ્ય પરિગ્રહ અને અભ્યાન્તર પરિગ્રહ ધર્મોપકરણો સિવાયની વસ્તુએ પાસે રાખવી તથા ધર્મપકણો ઉપર મૂર્છાભાવ. મમત્વભાવ રાખવો તે ખાદ્યપરિગ્રહ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગ એ બધા આભ્યાન્તર પરિગ્રહ છે. જે માહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી સર્વથા વિરક્ત હોય છે તે શ્રમણ થઈ શકે છે. “વિ જોમાળમાચારોમા” એ જ પ્રમાણે જ ક્રોધ, માન, માયા અને લેાભથી રહિત હોય છે તે જ શ્રમણ કહેવાય છે. “ ો અસંગમે, ટ્રોવેવ ાપાલા, તિળિયયંકા-જવાય, ગુરૌત્રો તિમ્બિ, તિળિ ચ વિાાઓ, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૪૯ Page #366 -------------------------------------------------------------------------- ________________ '' "" “ "" ચત્તા સાચા, શાળસના વિદ્વાતન્હા ચ ધ્રુતિ ચો ” તથા આ જે અસયમાહિક એકથી લઈ ને તેત્રીસ એલ છે, જેવાં કે-અવિરતિરૂપ એક અસયમ, એ રાગ અને દ્વેષ, ત્રણ ઈંડ, ત્રણ ગૌરવ, ત્રણ ગુપ્તિ, ત્રણ વિરાધના, ચાર કષાય, ચાર ધ્યાન, ચાર સંજ્ઞા, ચાર વિકા, “પંચ વિચિાળો” પાંચ ક્રિયા समिइ दियमब्वयाई પાંચ સમિતિ પાંચ ઇન્દ્રિય, પાંચ મહાવ્રત, छज्जीवनिकाय छच्चलेसाओ सत्तभया अट्ठमया नवचेव य बभचेरगुत्ती, दसप्पकारे य समणधम्मे, एक्कारस, उवासगाणं बारसय भिक्खूणं पडिमा " છ જીવનિકાય, છ લેશ્યા, સાત ભય. આઠ મદ, નવ બ્રહ્મચર્ય ગુપ્તિ, દશ પ્રકારને શ્રમણધર્મ, અગિયાર શ્રાવકાની, બાર ભિક્ષુઓની પ્રતિમાઓ, “ સેસરિયાટ્રાન્ત ', चउदस - भूयगामा पन्नरसपर पाहम्मिया, सोलसगाहा सोलसा य असंजम १७, બવમ ૨૮, નાચ ૬૧, સમાટ્વિટ્ટાના ૨૦, સવજ્રા ૨૧,ય પરીસદ્દા ૨૨ ૬, सूयगडज्झयणा २३ ક્રિયાસ્થાન, ૧૪ ભૂતગ્રામ, ૧૫ પરમાધાર્મિક, ૧૬ સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયન, ૧૭ પ્રકારના અસયમ, ૧૮ પ્રકારનું અબ્રહ્મચર્ય, ૧૯ જ્ઞાતાનાં અધ્યયન, ૨૦ પ્રકારના અસમાધિ સ્થાન, ૨૧ પ્રકા રના શખલ, ૨૨ પરીષહ, ૨૩ સૂત્રકૃતાંગના અધ્યયન, “ વ ૨૪, માવળા ૨૧, ઉત્ત ૨૬, શુળ ૨૭, વ્ ૨૮, પાષૅ સુય ૨૧, મોનિઽ' રૂ૦, વિઠ્ઠાફનુળા ૨૨, ૨ નોસદ્ ૨૨, સુરિયા ૩૨ તિત્તીસાચા ” ૨૪ દેવ, ૨૫ ભાવના, ૨૬ ઉદ્દેશ, ૨૭ અણુગાર ગુણ, ૨૮ આચાર પ્રકલ્પ, ૨૯ પાપશ્રુત, ૩૦ મેાહનીય સ્થાન, ૩૧ સિદ્ધ સહભાવિ ગુણુ. ૩૨ ચેગ સંગ્રહ, ૩૨ સુરેન્દ્ર, ભવનપતિઓમાં૨૦, ખાર કલ્પેામાં૧૦ (આઠ કામાં૮,નવમાં અને દશમાં કલ્પમાં ૧ અને અગિયાર તથા ખારમાં કલ્પમાં એક) ચેાતિષિયામાં જાતિની અપેક્ષાએ સૂર્ય અને ચદ્ર એમ બે સુરેન્દ્ર. એ રીતે કુલ ૩૨ સુરેન્દ્રો થયાં. અને અશાતનાં ૩૩. આ બધાની વ્યાખ્યા આવશ્યક સૂત્રની પૂજ્ય શ્રી. ઘાસીલાલજી મહારાજ દ્વારા કરાયેલ મુનિતેષણી નામની ટીકામાં આપેલ છે. તેા જિજ્ઞાસુજન તે વિષયને તેમાંથી જોઇ લે. “ આતિ વાચરેત્તા ” આ રીતે પહેલેથી એકાદિ સંખ્યાને લઈને ક્રમશઃ एगुत्तरिया बुड्दिए बुड़िढएस ” એક એક વધારતા જતાં “હીસાબો દાવ ચ અનેતિયાદ્યિા ” તેત્રીસ થઈ જાય છે. એ અસયમાદિ તેત્રીસમાં પ્રકાર સુધીના સંખ્યા સ્થાનેામાં તથાં “વિરૂદ્યુ ” પ્રાણાતિપાત વિરમણુરૂપ વિરતિઓમાં, ચિત્તની એકાગ્રતારૂપ પ્રણિધાનામાં tr શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૫૦ Page #367 -------------------------------------------------------------------------- ________________ अविरइसु ,, बहु 66 ભગવાન દ્વારા અવિરતરૂપે કથિત પ્રાણાતિપાત આદિ તથા अणे य एवमाइएसु ” બીજા પણ એ જ 'ર પ્રકારના અનેક પદાર્થોમાં અથવા जित्थे ” ચેાત્રીસ આદિ સંખ્યા સ્થાનેામાં કે જે જિન કથિત છે અને એજ કારણે अतिसु ” જેમનામાં અસત્યતાનું જરા પણ સ્થાન નથી એટલે કે જે સથા સત્ય છે, તથા सासय भावेसु ” સામાન્યની અપેક્ષાએ જિનના અક્ષય સ્વભાવ છે, અને તેથી જ '' ** ' << वयणका भगवओ 66 अट्टिए " ” જેની સત્તા સદા રહે છે, તેમનામાં “સ” શંકા-સદેહને ૮. ઋણું ’કાંક્ષા-પરમત વાંચનાને નિયાજ્ઞિા ’ દૂર કરીને જે શ્રમણ “ અનિયાને ” નિદાન-દેવદ્ધર્યાદિ પ્રાપ્તિની ઈચ્છાથી રહિત ખનીને “અાવે છે ઋદ્ધયાદિ ગૌરવથી રહિત થઈ ને अलुध्वे ” વિષયેાની લાલસાથી રહિત મનીને અને ૮ ‘વૃદ્ધે ” મૂઢતાથી રહિત થઇને તથા મન, વચન અને કાયની સરળતાથી યુક્ત બનીને “ ', ભગવાન જિતેન્દ્રના સામળ ” શાસનનું “સર્ર્રૂ”” શ્રદ્ધાન કરે છે તે શ્રમણુ જ સાચોશ્રમણ છે. હવે સૂત્રકાર આ અપરિગ્રહ સંવરને વૃક્ષની ઉપમા આપીને તેનું વણુન કરે છે-“નો સો” જે આ છેવટના પરિગ્રહદ્વાર રૂપ અપરિગ્રહ સંવર વૃક્ષ છે તે 66 વીવવચવિવિચરવ વિદ્વત્તારો ” અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરની આજ્ઞાથી જે પરિગ્રહથી જીવની નિવૃત્તિ થાય છે તે રૂપ છે. તે પરિગ્રહથી નિવૃત્તિ લેવી એ જ આ વૃક્ષના વિસ્તૃત અનેક પ્રકાર-ભેદ છે. તેનું તાત્પર્ય એ છે કે જેમ મૂળ, કંદ આદિની અપેક્ષાએ એક જ વૃક્ષ જેમ અનેક પ્રકારે વાળુ મનાય છે તેમ આ પરિત્યાગરૂપ અપરિગ્રહ પણ વિચિત્ર વિષચાના ત્યાગની અપેક્ષાએ તથા કર્મોના ક્ષયાપથમ આદિની અપેક્ષાએ અનેક પ્રકારનું હોય છે. संमत्तविद्धबद्धमूलो ” સમ્યગ્દર્શન આ વૃક્ષનું વિશુદ્ધ મૂળ છે. “ધિવો ” ચિત્ત સ્વસ્થતારૂપ ધય જ તેનું કદ છે. “વિળય વેો” વિનય જ તેની વેદિકા ઉત્પત્તિની ભૂમિકા છે. " निग्गयतेल्लोक्क विउलजस નિવિચીવ સુનાચવુંયો” વિલેાકમાં વ્યાપ્ત યશ જ ” ત્રલેાકમાં વ્યાપ્ત યશ જ તેનું નિવિટ, પીન-મેટુપીવર-મજબૂત અને સુજાત-સુંદર થડ છે. પંચમ ્ચ વિસાજીલાજો ’’પાંચ મહાવ્રત જ તેની વિશાળ શાખાઓ છે. " भावणातयंतज्झाणसुभगजोगनाण पल्लववर कुरघरो " ” અનિત્ય આદિ ભાવના જ તેની છાલ છે, ધર્મધ્યાન આદિ ધ્યાન, મન, વચન અને કાયની શુભ પ્રવૃત્તિરૂપ વ્યાપાર, અને જ્ઞાન, એ સૌ તેના પત્તાં, અને ઉત્તમ પલ્લવાંકુરો છે. વઘુત્તુળમુમલમિઢો ' ક્ષાત્યાદિ ,, 66 66 66 17 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 66 ܕܙ ૩૫૧ Page #368 -------------------------------------------------------------------------- ________________ અનેક ગુણો રૂપી પુષ્પથી તે સદા સમૃદ્ધ રહે છે “રીઢયુiધો” સદાચાર અથવા બ્રહ્મચર્ય જ તેની સુંદર ગંધ છે, “અળવો ” આસ્રવ-નવા કર્મોના આગમનનું અટકવું-એ જ તેનાં ફળ છે. એ ફળથી જ તે યુક્ત હોય છે. પુળોય ” વળી “મોકારવીચારો ” અવ્યાબાધ સુખવાળા મેક્ષનું તે એક શ્રેષ્ઠ બીજ છે. “મંજિરિસિચિારવ” સુમેરુ પર્વતના શિખરની ટોચ સમાન છે, “મન્ન મોઢવાત્તિમાસ મ ’’ એ પ્રસિદ્ધ સકળ કર્મક્ષય મેક્ષને જે નિર્લોભતા રૂપ માર્ગ છે તે તેના શિખર સમાન છે. સંવરપાયો” આ પ્રકારનું આ સંવરરૂપ ઈષ્ટ વૃક્ષ છે. આ પ્રકારે “ ચરિભં સારવાર” પાંચ સંવરદ્વારમાંનું આ અંતિમ સંવરદ્વાર કહેવાયું છે. ભાવાર્થ-ચોથા સંવરદ્વારનું વર્ણન કર્યા પછી હવે સૂત્રકાર પાંચમાં સંવરદ્વારનું વર્ણન કરે છે. તેનું વર્ણન કરવાનું હતું તેમણે એ બતાવ્યું. છે કે જ્યાં સુધી બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી જીવ નિવૃત્ત થતો નથી ત્યાં સુધી તે ચેથા સંવરદ્વારને પૂર્ણ રીતે આરાધક બની શકતા નથી. ધર્મોપકરણો સિવાયના અન્ય પદાર્થોને અપનાવવા અથવા ધર્મોપકરણોમાં (મૂચ્છભાવ) મમત્વભાવ રાખે તેનું નામ પરિગ્રહ છે. મૂચ્છ એટલે આસક્તિ. વસ્તુ નાની હોય કે મોટી હોય, જડ હોય કે ચેતન હય, બાહ્ય હોય કે આન્તરિક હોય, ભલે ગમે તેવી હોય, ભલે ન પણ હોય, તે પણ તેમાં અસકિતથી બંધાઈ રહેવું–તેની લગનમાં વિવેકને ગુમાવી બેસવે તે પરિગ્રહ ગણાય છે. આ પરિગ્રહ વાળે માણસ ક્રોધ, માન, માયા, અને લેભ ક ષા વડે બંધાયેલું રહે છે. રાગદ્વેષ તેના આત્મામાં તોફાન મચાવે છે. સંયમનું મહત્વ તેના ચિત્તમાં નહીં જેવું હોય છે. પ્રભુ દ્વારા પ્રતિપાદિત અપરિગ્રહના સિદ્ધાન્તની પ્રતિષ્ઠાને તે વિચાર કરી શકતો નથી, તેથી સાચો શ્રમણ તે એ જ છે કે જે આ પરિગ્રહથી વિરકત છે. અપરિગ્રહી જીવને માટે પ્રભુનો આદેશ છે કે તે પ્રભુ દ્વારા પ્રતિપાદિત શાસનમાં શંકા ન કરે કે કાંક્ષા ન શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૫૨ Page #369 -------------------------------------------------------------------------- ________________ કરે. કૃત તેનાથી રહિત થઈ ને તે તેમના દ્વારા પ્રતિપ્રાતિ તત્ત્વામાં પેાતાની પૂર્ણ તથા અડગ શ્રદ્ધા રાખે. પ્રભુએ અહીં જે એક આઢિથી લઇને તેત્રીસ સુધીના સખ્યાસ્થાન મતાન્યા છે તેમનામાં, તથા અવિરતિ આઢિ જે ખીજા પણ સ્થાન અતાવ્યા છે તેમાં નિઃશક્તિ ભાવથી શ્રદ્ધા રાખવી જોઈએ, ત્યારેજ તેને સાચો શ્રમણ કહી શકાય છે. ઇત્યાદિ વિષયનું પ્રતિપાદન કરતાં સૂત્રકારે આ અપરિગ્રહ રૂપ સવરદ્વારને વૃક્ષની ઉપમા આપીને તેનું વિવેચન કર્યુ` છે. સૂ૦૧ ત્રસસ્થાવર વિષયક અપરિગ્રહ કા વર્ણન હવે સૂત્રકાર ત્રસ સ્થાવર સબંધી અપરિગ્રહનું વર્ણન કરે છે— ' जत्थ न कप्पइ ” ઇત્યાદિ— (6 गामागरनगरखेडकब्बडमडंबोण मुहपट्टणासमयं च ટીકા - જ્ઞસ્થ ” જે પરિગ્રહ વિરમણુરૂપ અંતિમ સવરદ્વારનું આરાધન કરતાં સાધુને ,, ગ્રામ, આકર. નગર, પેટ, કર, મડખ, દ્રોણુમુખ, પત્તન અને આશ્રમ, તેમાં રાખેલી, ભૂલથી પડી રહેલી, પડી રહેલી વિવિ” કોઈ પણ ચીજ ” ભલે તે કેડી આદિ જેવી નજીવી કીમતની હાય, 66 (1 બળું વ 66 बहुवा ભલે તે રત્નાદિ અહુ મૂલ્યવાન હોય, અનુવા ” ભલે નાની હોય, ”” કે મેટી હેાય, "6 ** “ ચૂ ંગા તલથાવરજાચવનારું ” ભલે ત્રસ, સ્થાવરકાય રૂપ દ્રવ્ય જાત હાય-શિષ્યાદિક ત્રસકાય ગણાય છે, રત્નાદિક સ્થાવરકાય ગણાય શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܕܐ ૩૫૩ Page #370 -------------------------------------------------------------------------- ________________ 66 64 ,, 66 ,, ' ,, 6: *?? (6 છે, તેમને “મળસાવિધેિલું ન વ્વરૂ’” મનથી ગ્રહણ કરવાનું સાધુને માટે ચેગ્ય નથી. હવે એ જ વિષયને સૂત્રકાર વિસ્તારથી સમજાવે છે-જે સાધુ અપરિગ્રહી છે તેણે ન ધ િળયુવળવેત્તવલ્લુ ” હિરણ્ય, સુણ, ક્ષેત્ર, વસ્તુ તથા ન ટ્રાસીાસ મચ-વેસ-ચ-ય-વેરાવા ” દાસ, દાસી, ભ્રતક, પ્રખ્ય હય, ગજ, ગવેલક તથા ન કાળનુ ળ(ચાસનારૂં ” યાન, યુગ્ય, શયન, આસન, એ બધી વસ્તુએ મનથી પણ ચાહવા ચેાગ્ય હેતી નથી. ગ્રામાદિક શબ્દોની વ્યાખ્યા આગળના સવરદ્વારેામાં આપવામાં આવી છે. પગાર લઈને કામ કરનારને “મૃત ” નાંકર કહે છે. તથા કામ પડતાં જેમને કાને નિમત્ત મહાર ગામ મેકલાય છે તેમને વૈશ્ય ” ( ત ) કહે છે. ઘેટાને ગવેલક કહે છે. રથ આદિ યાન અથવા દરેક વાહનને * ચુમ્ય ” કહે છે. એ ન સમઁ ” તડકાથી ખચવા માટે છત્રને તથા જ પ્રકારે જોડિગ ’” પાણી આદિ રાખવા માટે કમંડળને પણ તે રાખી શકતાં નથી. “નો વાળä જાડા, આદિ રાખવાની તે ઇચ્છા પણ કરતાં નથી. वीणा ચૈટ " પેહુણ-મયૂરપિચ્છ, વશ શલાકાદિ નિમિત વિજણા, તાલપત્ર નિમિત પંખા, તેમને રાખવાની તે મનથી પણ તે ઇચ્છા કરતાં નથી. “ન ચાવિ અચત-ય-તંત્ર-સૌત-સ-ચય-ગાયત્ર-મળિ-મુત્તા-ર્ાર-પુ૩૧-સંવ-- ત-મળિ-સિંગમેજ-જાવવર-ચેરુષમ-પત્તારૂં મુળવો રિદ્ધિક ’ લેાઢાનું પાત્ર, ત્રપુરાંગાનું પાત્ર, તાંબાનું પાત્ર, સીસાનું પાત્ર, કાસાંનું પાત્ર. ચાંદીનું પાત્ર, સેાનાનું પાત્ર, ઈન્દ્રનીલ આદિ મણિનુ પાત્ર, મેતીનું પાત્ર, હારપુરક-લાવિશેષનુ પાત્ર, ગજમેાતીનું પાત્ર, શંખનુ પાત્ર, હરણુ આદિ પશુઓનાં શિગડાનું પાત્ર, શેલ પથ્થરનું પાત્ર, કાચનુ પાત્ર સુંદર વજ્રનું કે વ્યાઘ્રચર્મ આદિનું પાત્ર, તે પ્રકારના પાત્રને સાધુને મૂળ ગુણાથી યુક્ત હોય તેવે! સાધુ રાખવાની મનમાં ઈચ્છા પણ કરતા નથી. એટલે કે આ લેાહાદિકધી નિર્મિત પાત્રને ગ્રહણ કરૂ તે પ્રકારને વિચાર પણ તેના મનમાં થતો નથી, કારણ કે ધાતુ અથવા મિણ આદિમાંથી બનાવેલ પાત્ર महारिहाइ ઘણાં મૂલ્યવાન હાય છે, તથા વરસબડ્યોવવાયોમનળળારૂ' '' ખીજામાં અધ્યેયપાત અને લાભના ઉત્પાદક હાય છે. તે પ્રાપ્ત કરવાની ચિત્તમાં ઉત્સુક્તા રહ્યા કરવી તેનું નામ અધ્યુપપાત છે અને તેમનામાં મૂર્છા ભાવ હેાવા તે લાભ કહેવાય છે. એ જ પ્રમાણે “ સંખયાળ ?? સકળ સંયમી જનાએ ‘“ ોસમેલજ્ઞમોચળટ્રા ઔષધ-એક દ્રવ્યમાંથી બનાવેલી દવા, ભૈષજય અનેક દ્રવ્યોના મિશ્રણથી મનાવેલી દવા, તધા ભોજન આહાર, આદિઉપયાગને નિમિત્તે “ CC "" (( 27 पुप्फ फल कंदमूला શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૫૪ Page #371 -------------------------------------------------------------------------- ________________ સુચારૂં” પુષ્પ, ફળ, કંદ, મૂળ, આદિને તથા “સાતત્તરા” શણ-રેશાવાળી વાળેથી યુક્ત ધાન્ય વિશેષ જેમાં સત્તરમું છે એવાં “વધળારૂં” સમસ્ત ધાન્યને “ન ચાવિ તહિં વિહિં પરિઘેરંમન, વચન અને કાય, એ ત્રણેના યંગથી ગ્રહણ કરવાનું કલ્પતું નથી. “ાિ ” તે નહીં કલ્પવાનું કારણ શું છે? તે સૂત્રકાર કહે છે- “સરિમિયાળાં રે”િ અપરિમિત–અપાર–અનંત કેવળજ્ઞાન, કેવળ દર્શનને ધારણ કરનાર “રીmવિળચરવામાયશીલ–આત્મ સમાધિ, જ્ઞાનાદિક ગુણ, અભ્યત્યાનાદિકરૂપ વિનય, તપ અને સંયમ, એને વધાવાનાર, “ સિલ્વરે” તીર્થ. કર શાસન પ્રવર્તક, “ વિજ્ઞાાનીવાદ ” સમસ્ત જગતનાં જીવ પ્રત્યે અત્યંત કરુણાશીલ, “તિલ્લોથમહિ” ત્રણેલેકમાં માન્ય એવાં “નિવરિ. ”િ જિનવરેન્દ્રોએ-અવધિજ્ઞાની અને મનઃ પર્યવજ્ઞાનરૂપ છદ્મસ્થ જિનોમાં શ્રેષ્ઠ જે કેવલી ભગવાન છે, તેમના પણ તીર્થકર નામકર્મના ઉદયથી યુક્ત હોવાને કારણે જે ઈન્દ્ર બન્યા છે એવાં જિનવરેન્દ્રોએ “ઇ” તે પુષ્પ, ફળ, કંદ, મૂળ આદિ સર્વ ધાન્યને “નri sોળ જેનું ઉત્પત્તિ સ્થાન હોવાથી નિરૂપે દેખ્યાં છે. તે કારણે સકલ સંયમી જને “ર જHફ ગોળીસમુચ્છિરોનિ” જીવની યેની રૂપ પુષ્પ, ફળ આદિને વંસ કરવો કલપત નથી. “તેT f” તે જ કારણે પુષ્પ, ફળ આદિ સમસ્ત ધાન્ય “સમr fiા” સિંહ સમાન મુનિઓને માટે “વતિ” ત્યાગ કરવાને યોગ્ય બતાવ્યા છે, તે તે જ કારણે તેઓ તેમને ગ્રહણ કરતાં નથી. - ભાવાર્થ-–આ પરિગ્રહ વિરમણરૂપ અંતિમ સંવતદ્વારમાં સૂત્રકારે સકલ સંયમી અપરિગ્રહી સાધુને માટે તે બતાવ્યુ છે કે જો તે પિતાના મૂળ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૫૫ Page #372 -------------------------------------------------------------------------- ________________ ની રક્ષા કરવા માગતો હોય તે ગ્રામ આદિ સ્થાનમાં પડેલી, ભૂલથી રહી ગયેલી, મૂકેલી, કોઈ પણ વસ્તુને-ભલે તે નાની હોય કે મોટી હોય, કીમતી હોય કે કીમતી પણ ન હય, ઉપાડી લેવાને વિચાર પણ કરવો જોઈએ નહીં. એ જ પ્રમાણે તેણે ધાતુની કઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની પણ ઈચ્છા કરવી જોઈએ નહીં. દાસદાસી આદિ કોઈ પણ પ્રકારને પરિગ્રહ રાખવાને તેણે વિચાર પણ કરવો જોઈએ નહીં. તેણે ઔષધ, ભૈષજ્ય અને આહાર આદિને નિમિત્ત ફળ, પુ૫ આદિને પિતાના ઉપગમાં લેવા જોઈએ નહીં. સમસ્ત પ્રકારના સચિત્ત પદાર્થોને તેણે ત્રણે વેગથી પરિત્યાગ કરવો જોઈએ. કારણ કે એવાં પદાર્થોને જ્ઞાનીઓએ જીવની ઉત્પત્તિના સ્થાનરૂપનીરૂપ બતાવ્યાં છે. મયુરપિચ્છ આદિ રાખવાને પણ પ્રભુને આદેશ નથી. લે-વસ્ત્ર આદિનાં પાત્ર રાખવાં તે પણ સાધુને કપતું નથી. એ સૂ ૨ | અકલ્પનીય વસ્તુ કા નિરૂપણ વળી બીજી પણ અકલ્પનીય વસ્તુઓ સૂત્રકાર બતાવે છે-“વંપિય" ઈત્યાદિ– ટીકાર્થ–“પિચ-ગોળ-કુHri-is-aqળ-બંધુ-મત્તિર-પ૪૪-સૂર-સં. કુરિવેશ્ચિમ-વરિલોઢા-પિંg-સિરિળી-વા-ભોયા-થી-હિ-દિv-નીચ -તિર-ગુરુ-મણિય-મંગ-ઉન-વંગળ-વિહિમારૂથે પળો ” જે ગીર-ભાત, કુર'-માષ-અડદ અથવા થોડું થોડું પકાવેલું મગ આદિ અન્ન, જન્નએક પ્રકારનું ભોજન, તન-સત્ત, મં-બાર આદિનું ચૂર્ણ મતિ અગ્નિમાં શેકેલ જવ, ઘઉં આદિ ધાન્ય,પ૪૪–ખડેલ તલ, સૂપ-મગ આદિની દાળ, Eqસ્ત્રી-પુરી, ટિમ-વેડમી, વેસ્ટ-એક પ્રકારનું ખાદ્ય, નૈોરા-કચૌડી. ગુંજા, ઉપu–ગળ આદિ, શિરિણી=શિખંડ, વત્તા-વડા, મોળ લાડું ક્ષીરદૂધ, દહીં. -ઘી નવનીત-માખણ, તલ, ગોળ, વંg-ખાંડ, મરચ0િ2મિશ્રી, સાકર મ -મધ, એ પદાર્થો જે અયિાકર્મ આદિ દેષથી દૂષિત હોય તે સાધુઓએ તેમને ત્યાગ કરવા યંગ્ય છે. તથા દારૂ અને માંસતે સર્વથા ત્યાજ્ય છે. ખાજા, તક આદિ વ્યંજન, અથવા રસયુક્ત શાક, કઢી વગેરે પદાર્થ, તથા એ ભઠ્યપદાર્થોનાં બીજાં પણ જે ભેદ હોય છે, તે બધાનો પણ જે તે સદોષ હોય તો સાધુએ ત્યાગ કર જોઈએ. તથા ભોજનને યોગ્ય તે એદનાદિ સિનગ્ધ પદાર્થ નિર્દોષ હોય તો પણ સાધુએ કારણ વિના તેમને શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૫૬ Page #373 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ કરવો જોઈએ નહીં. અને એ બધાં નિર્દોષ ભોજ્ય પદાર્થોને “રવરણા Fરે ર વા સુવિચાi સંનિશis gફ ” ઉપાશ્રયમાં અથવા ગૃહ સ્થાનના ઘરમાં અથવા જંગલમાં આહારને નિમિત્તે સંગ્રહ કરવાનું સાધુને ક૫તું નથી. તથા “ વંપિચ ફિદ-વિચરરૂચT-નવજ્ઞાચ-uિT-Tોવાળા TiાવમસTીયા ” જે આહાર ઉદ્દિષ્ટ હોય-દુષ્કાળ આદિના સમયમાં પાંખડી સાધુઓ અને અન્ય ભિક્ષુઓને નિમિત્તે બનાવ્યો હોય, સાધુ આદિ આવશે તે તેમને આ આહાર હું આપીશ એ વિચારથી જે પહેલેથી તૈયાર રાખ્યો હોય, રચિત હય, લાડુ આદિને ભૂકે થઈ ગયો હોય અને તે ભૂકાને આગ પર તપાવીને ફરીથી તેને લાડુ આદિનાં રૂપે પરિવર્તન કરેલ હોય, જે આહાર પર્ય વજાત હાય-ભાત આદિમાં છાશનું મિશ્રણ કરીને બનાવેલ રાબ. ડીની જેમ સાધુને નિમિત્તે અવસ્થાન્તર–ભિન્નરૂપમાં લાવવામાં આવ્યા હોય, આ રીતે ઉદ્દિષ્ટથી લઈને પર્યવજાત સુધીના શિક આહારના ભેદ છે. એ જ રીતે આહાર આપતી વખતે પ્રકીર્ણ હોય, ફેંકવામાં આવ્યો હોય, પ્રાદુષ્યકૃત હોય–અંધારાવાળા સ્થાનમાંથી દીવા આદિની મદદથી સાધુને આપવા માટે બહાર લાવીને મૂક હોય, પ્રામિત્ય હાય-જે સાધુને માટે શાક આદિ પદાર્થ ખેતર આદિમાથી ઉખાડીને કાપીને લાવીને બનાવવામાં આવ્યું હોય, મિશ્રક હોય સાધુ અને ગૃહસ્થ બનેના નિમિત્તે જે આહાર બનાવા હોય, કીતકૃત હાય-સાધુને નિમિત્ત આહાર ખરીદ્યો હોય, તથા “પાદુહંગા” પ્રાભત હોય. ભેટરૂપે અપાયે હય, બળદ્રુપુળા ” જે દાનાથે અને પુન્યાર્થે નિષ્પાદિત હેય--જે આહાર દાનને માટે અને પુન્ય કરવાને માટે બનાવાય હોય, તથા જે આહાર “વમળવળીયા વા વચ” શાક્ય આદિ શ્રમણુજને શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૫૭ Page #374 -------------------------------------------------------------------------- ________________ અથવા યાચકજનેને દેવાને માટે બનાવાયો હોય, એવો આહાર લેવો સાધુને કલ્પ નથી. એ જ પ્રમાણે જે આહાર “gછા ” પશ્ચાતુકર્મથી યુક્ત હોય અને “પુષ્પ” પુરા કર્મથી યુક્ત હોય તથા “ નિતિજમુનામનિવર્ચ” નૈત્યિક-અનિત્ય પિંડ હોય, અથવા દાતાએ જે પિતાને ખાવા જેટલે જ બનાબે હૈય, ઉદક મુક્ષિત હાય-સચિત્ત પાણીથી, સચિત્ત પૃથ્વીકાય આદિથી અવાઝું હિત હોય,“ શરિર” અતિરિક્ત હેય-પુરુષની અપેક્ષાએ બત્રીસ ગ્રાસથી, સ્ત્રીઓની અપેક્ષાએ અફૂાવીસ ગ્રાસથી, અને નપુંસકની અપેક્ષાએ ચોવીસ ગ્રાસથી જે વધારે હોય તો તે આહાર પણ મુનિઓને ક૫તે નથી. એ જ પ્રમાણે “મો ” જે આહાર મૌખર હોય-પૂર્વસંસ્તવ માતા પિતા આદિની સાથે તથા પશ્ચાત્ સંસ્તવ સસરા, સાળા આદિની સાથે અધિક વાત ચીત કરવાથી પ્રાપ્ત થતો હોય, “સચંા” સ્વયંગ્રાહ હાય-દાતાએ જે ન દીધે હેય પણ પિતાને જ હાથે જે ઉઠાવી લીધું હોય, “હ” આહત હાય-સ્વ અને પારકે ગ્રામ આદિમાંથી જે સાધુને નિમિત્તે લાવવામાં આવ્યો હોય, “મટ્ટિોત્ત” મૃત્તિકે પલિપ્ત હોય,-જે આહાર કેઈ પાત્ર આદિમાં મૂકીને માટીથી, ગેમયથી તથા લાખ આદિથી બંધ કરેલ હોય અને આપતી વખતે તે માટી આદિને ઉખેડી બહાર કાઢેલ હોય, “શરણે ” આ છેદ્ય હોય–કર આદિકે પાસેથી છીનવીને દાતા જે સાધુને માટે આપ હાય જે આહારના માલિક અનેક હેય પણ એક જ વ્યક્તિ તે સાધુને માટે આપી રહી હોય, એવો આહાર પણ લેવાનું સાધુને કલ્પતું નથી. તથા “id" જે તે આહાર “વિહિg” શરદપૂર્ણિમા આદિ તિથિઓના સમયે તથા “વળેલુ” નાગપૂજાદિક યજ્ઞોના સમયે અને “વરણ,"ઈન્દ્રોત્સને સમયે તથા “સંતો વા વહેવા ” ઉપાશ્રયની અંદર અથવા ઉપાશ્રયની બહાર “ફોર સમાચા કવિ ” મુનિને માટે રાખી મૂકેલે હોય એ તે “ હિંસાનવજ્ઞHપરં” છકાય ઉપર્મદનરૂપ હિંસાથી તથા સદોષ કર્મથી યુક્ત અશનાદિ “ર વરૂ પિચ વિવેનું ” તે આહાર પણ સાધુને તે કલ્પત નથી ! સૂ. ૩ ! શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૫૮ Page #375 -------------------------------------------------------------------------- ________________ કલ્પનીય અશનાર્દિક કા નિરૂપણ 66 ' હવે સાધુને કેવાં અનશનાદિ ક૨ે છે તે સૂત્રકાર કહે છે-‘દ્ Çિä ’’ઈત્યાદ્ધિટીકા—“ અ’પૂર્વોકત આહાર અકલ્પનીય છે તે ઐચિ ’ કયા પ્રકારના આહાર સાધુને “ હ્રવ્ર્ ” ક૨ે છે? તે તે વિષે સૂત્રકાર કહે છે કેશારવિંદાચમુદ્ધનો તં” જે આહાર અગિયાર પિંડપાતાથી શુદ્ધ હાય એટલે કે આચારાંગના દ્વિતીય શ્રુતસ્ક ંધના પિંડૈષણા નામના પહેલા અક્ષ્યયનમાં વિધિ પ્રતિપાદક જે અગિયાર ઉદ્દેશ છે તેમના વડે જે આહાર શુદ્ધ હાય, તે ઉદ્દેશામાં આહારનાં જે દેષા બતાવ્યા છે તેમનાથી રહિત હાય, તથા " किणण - हणणपयण - कयका रियाणु मोयणनव कोडीहिं सुपरिसुद्ध આહાર ક્રયણુ, હનન અને પચનની કૃત, કારિત અને અનુમેદકરૂપ નવ પ્રકારે પરિશુદ્ધ હાય, એટલે કે જે આહાર જાતે કીમત આપીને ખરીદ્યો ન હોય, ખીજાઓ મારફત મૂલ્ય આપીને ખરીદ કરાવાયા ન હોય, અને તેની અનુમેાદના પણ ન કરાઇ હાય, એજ પ્રમાણે જે આહારને નિમિત્તે હનન–પ્રાણીઓના પ્રાણાની હત્યા પોતે ન કરી હાય, બીજાની પાસે કરાવી ન હાય, અને તેની અનુમેદના પણ ન કરાઇ હાય, એ જ પ્રમાણે જે આહાર અગ્નિ વડે પોતે રાંધ્ધા ન હાય, ખીજા પાસે રંધાન્યેા ન હોય અને તેની અનુમેદના પણ ન કરાઇ હાય, એ નવ પ્રકારે જે આહાર નિર્દોષ હાય, તથા दसहि दोसेहिं વિઘ્નમુદ્ર ” શકિત આદિ દસ દેાષાથી જે રહિત હાય, તથા STR-sqrसाहिं सुद्ध ” આધાકમ્ આદિ સોળ પ્રકારના ઉદ્બેગમ દોષથી, ધાગ્યાદિ 'દ્ર 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܀ ܙ ૩૫૯ Page #376 -------------------------------------------------------------------------- ________________ સાળ પ્રકારના ઉત્પાદન દોષોથી, તથા દશ પ્રકારના એષણા દોષથી જે શુદ્ધ હાય, તથા વવાયય-વિચચત્તવેર્ચ” જે આહાર પગત હાય, ચ્યુત હેય, ચ્યાવિત હાય, અને ત્યક્ત દેહ હાય, વ્યપગત એટલે સામાન્ય રીતે જે ચેતના પર્યાયથી રહિત થઈને અચેતનત્વ અવસ્થા પામ્યા હાય-સચિત્ત ન હાય, ચ્યુત એટલે જીવનાદિ ક્રિયાએથી સર્વથા રહિત હૈાય તેવા, ચ્યાવિત એટલે નાકર આદિ દ્વારા ચેતના પર્યાયેાથી અલગ કરાવેલ હાય, ત્યક્ત દેહજીવના સંબંધથી રહિત હાય, એવા આહાર સાધુએ લેવા જોઇએ. એ જ વાતને સૂત્રકાર સ્પષ્ટ કરે છે—“ ામુä ” જે આહાર સાધુ પોતાના ઉપયાગમાં લે તે પ્રાસુક હાવા જોઇએ. પ્રાસુકમાં પ્ર” રહિત અના બાધક છે, 66 66 ,, મુ ” પ્રાણના બાધક છે, એટલે કે જે આહાર પ્રાણેથી જીવાથી રહિત હાય છે તે પ્રારુક આહાર કહેવાય છે. તથા વવન્ત્યાંનોય ” સયેાજના દોષથી તે આહાર રહિત હાવા જાઈ એ. “ નિનારું ” અગાર દોષથી રહિત હાવો જોઈએ અને વિચધૂમં ” ધૂમ દોષથી રહિત હાવો જોઈએ. ત્યારે જ તે સાધુઓને કલ્પે તેવા બને છે. tr छाणनिमित्त છ કારણેાથી સાધુ આહાર ગ્રહણ કરે છે-તે છ સ્થાનરૂપ કારણ આ પ્રમાણે છે (૧) ક્ષુધા વેદના (૨) વૈયાવૃત્ય, (૩) ઇર્ષ્યા-ગમન, (૪) સયમ રક્ષા (૫) પ્રાણધારણુ અને (૬) ધમ ચિન્તન કહ્યું પણ છે— ,, 16 ,, '' वेयण १ वेयावच्चे २ इरियट्टाए ३ य संजमट्ठाए ४ । तह पाणवतियाए ५, छटुं पुणधम्मचिंताए ६ ॥ १ ॥ " તથા छक्कायपरिरक्खणट्टाए રક્ષા થાય છે. તેથી સાધુને “ નિ નિ ” પ્રતિદિન પ્રાસુક ભિક્ષાથી “ વક્રિયન્ત્ર ” પ્રાણધારણ કરવા જોઈ ,, છ સ્થાનરૂપ કારાને ધ્યાનમા લઈ ને છકાયના જીવાની રક્ષા કરતા થકા 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܕܕ આહાર ગ્રહણ કરવાથી છકાયના જીવાની પણ ઃઃ फासुएण भिक्खेण " એ એટલે કે તે પૂર્વોક્ત ૩૬૦ Page #377 -------------------------------------------------------------------------- ________________ સાધુએ ભિક્ષાવૃત્તિ કરવી જોઈએ. તથા “વફા” જે ઔષધ આદિ ગણાય છે તેને પણ સંગ્રહ ન કર જોઈએ તે બાબતમાં સૂત્રકાર કહે છે કે – “મારા સુવિચિત” સુવિહિત શ્રમણને “વશ્વા િનાચે સંજો” અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થતાં, જેવાં કે “રાજાવિલિમારૂત્તિવિચણિયા” કુપિત વાયુની અધિકતા, કુપિત પિત્ત અને કુપિત કફની અધિકતા હોય તથા એ દેથી તેને સન્નિપાત પણ “ ” થઈ ગયે હોય, તથા એવું દુઃખ કે જે “૩ ગઢવવિકઢાવહિંદુલે” ઉજજ. વલ–લેશ પણ સુખ વિનાનું હોય, અતિશય કષ્ટકારક હોય, વિપુલ–આત્માનાં પ્રતિ પ્રદેશમાં નદીના વેગની જેમ વધતું જતું હોય, કર્કશ-કઠેર હોય અને પ્રગાઢ-પ્રતિક્ષણ અસમાધિ જનક હેય “ત” તથા એવાં રોગાતંક “s. ચત્ત” ઉદય પામ્યા હોય ‘કુમકુચારસંવંવિધા” કે જેના ફળરૂપ વિપાક અશુભ રૂપ જ હોય, લીંબુ જે કટુક અનિષ્ટ હોય, પરુષ-કઠેર સ્પદ્રવ્યના જે જે અરુચિ કારક હોય, અને ચંડ-દારુણ હોય તથા “દમ” અતિ ભયંકર હોય, “નવિયંતરેજેમાં જીવનને અંત આવવાની પણ શક્યતા હોય “સવાર-પરિતાવજો” અંગ, પ્રત્યંગમાં જેને કારણ અસહ્ય સંતાપ વધતો જતો હોય “ag તારિણે વિ” ભલે તે રોગાતંક પિતાને માટે થતાં હોય કે ભલે બીજા સાધુને માટે થઈ રહ્યા હોય, તે સમયે પિતાને કે અન્યને નિમિરો જે “મોસમે ઝમત્તળ” ઔષધ, ભૈષજ્ય અને ભકત પાન હોય “તૂવિચ” તે પણ તે પરિગ્રહ વિરક્ત સાધુને “સંનિ”િ સંગ્રહના રૂપમાં પિતાની પાસે રાખવા “ર છcq” કલ્પતા નથી. તે પરિગ્રહ વિરત સાધુને માટે પિતાની પાસે કયી કયી ચીજો રાખવી કરે છે ? તે તે સૂત્રકાર કહે છે કે –“સમસ્જ સુચિત ૩ વહિargધારા” પાત્રધારી તે સુષિહિત સદાચારયુકત સાધુની પાસે “ના” જે કઈ “માય મંડોહિ ૩વરાહિnહો મારું ” ભાજન-ઉદક, ભાંડ-જળપાત્ર, ઉપધિ-વસ્ત્રાદિરૂપ ઉપકરણ, તથા પતગ્રહ-ભેજન પાત્ર હોય તે તથા “જાવંધન પાયરિચા પાવન ” પાત્રબંધન-ઝોળી, પાત્રકેસરિકા પાત્ર પ્રમજિંકા, પાત્રસ્થાપન વસ્ત્ર તથા “સિવાયત્તારૂં” ત્રણપટલ-પાત્રને એક બીજાની ઉપર મૂકવાને વખતે તે પાત્રોની રક્ષાને માટે પાત્રોની વચ્ચે રાખેલ ત્રણ વસ્ત્રખંડ, “ચાળે ” શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૬૧ Page #378 -------------------------------------------------------------------------- ________________ જળપાત્ર ઢાંકવાનું વસ્ત્ર, “શોર ” ગોચ્છક–પ્રમાજિકા તથા “તી જા” ત્રણ પ્રચ્છાદક-ચાદર (તેમાં બે સૂતરાઉ અને એક ઉનની કામલ હોય છે). “સોળ-ગોઝાદ-મુvi–તાનાથ ? રજોહરણ, ચલપટ્ટક, મુખાનન્તક–દેરા સહિતની મુહપત્તી, આદિ ઉપકરણે રહે છે, વળી “ચંપિચ ” તે ઉપકરણ પણ “સંગમ વવવ્યા ” તે સાધુના સત્તર પ્રકારના સંય. મની રક્ષાને માટે અને વૃદ્ધિને માટે જ હોય છે તથા “વાવાયવસમસ વિહિનpયા” વાત, તડકે, દંશ મશક અને શીતથી રક્ષણ કરવાને માટે છે. તેથી “સંજ્ઞM” સંયતને “વો”િ રાગદ્વેષથી રહિત થઈને “ઉજવં”) સર્વદા તે ધર્મોપકરણ “પરિવદિનં ધારણ કરવાં જોઈએ, એટલે કે પિતાની પાસે રાખવાં જોઈએ. અને તેમની “કિલ્લેખ પષ્કોપમાળા” પ્રતિલેખના – આંખ વડે સારી રીતે અવલોકન અને પ્રટન–યતનાપૂર્વક ઝટકારવારૂપ કિયા તથા પ્રમાર્જન કર્યા પછી “મહોય ૨ાગોચ 5 દિવસે કે રાત્રે જયારે પણ લેવા કે મૂકવાની જરૂર પડે ત્યારે તે “ માયણમંદિવાર ” ભાજન, ભાંડ અને વસ્ત્રાદિરૂપ ઉપધિને “મામત્તેજ” અપ્રમત્ત થઈને સાધુએ “સ ” સદા નિરિવાર” યતનાપૂર્વક મૂકવા જોઈએ અને “નિશ્વિવું જ રૂ” યતના પૂર્વક ઉઠાવવા જોઈએ ભાવાર્થઆ સૂત્ર દ્વારા સૂત્રકારે કે આહાર મુનિએ લેવું જોઈએ અને કયી કયી સામગ્રી પિતાની પાસે રાખવી જોઈએ તે બધું બતાવ્યું છે. આચારાંગના બીજા શ્રુતસ્કંધમાં જે પિંડેષણું નામનું પહેલું અધ્યયન છે તેના અગિયાર ઉદ્દેશમાં આહારના જે દેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે દેથી જે આહાર રહિત હેય, કયણ આદિના કૃત આદિરૂપ નવ પ્રકારે જે શુદ્ધ હોય, ઉદુગમ, ઉત્પાતના અને એષણાથી જે શુદ્ધ હોય, વ્યપગત આદિ વિશેષણ વાળ હોય, પ્રાસુક હોય, સંજના દેષ વિનાને હોય, અંગાર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #379 -------------------------------------------------------------------------- ________________ અને ધૂમ દેષથી રહિત હય, એ જ આહાર મુનિએ સુધાવેદના આદિ છે કારણેને નિમિત્તે છકાયના જીવોની રક્ષાના અભિપ્રાયથી લેવો જોઈએ. તથા એ પરિગ્રહ વિરત સાધુએ ગમે તે પ્રકારને રેગાકને ઉદય થયેલ હોય તે પણ પિતાને માટે કે અન્યને માટે કદી પણ ઔષધિ આદિને સંગ્રહ કરવો જોઈએ નહીં. મુનિને માટે જે જે ઉપકરણે રાખવાનું આગમમાં વિધાન છે, તે તે ઉપકરણ તેણે શીત, તડકે આદિથી નડતી મુશ્કેલીઓથી બચવા માટે અને સાવદ્યોગ વિરતિરૂપ સત્તર પ્રકારના સંયમની રક્ષા માટે કે રાગદ્વેષ પરિણતિ વિના પિતાની પાસે રાખવાં જોઈએ. તેની દરરોજ યતનાપૂર્વક પ્રમાર્જના આદિ કરીને રાત્રે કે દિવસે તેમને યતનાપૂર્વક મૂકવા તથા લેવા જોઈએ. સૂત્રમાં જે “વાયવુવિરહું આ પદ આવે છે તેને અર્થ આ પ્રમાણે થાય છે–સામાન્ય રીતે જે આહાર ચેતન પર્યાયથી રહિત થઈને અચેતન બની જાય છે તેને વ્યપગત આહાર કહે છે. વિશેષ રૂપે જીવન આદિ ક્રિયાથી જે વિનિગત થાય છે તે ત અહાર કહેવાય છે. ત્યાદિ દ્વારા જે ચેતના પર્યાયથી રહિત થાય છે તે ઐવિત કહેવાય છે. અને જે જીવોના સંબંધથી રહિત થાય છે તે ત્યકત આહાર કહેવાય છે, આ રીતે આ સૂત્ર દ્વારા ચોથી સમિતિની આરાધના પ્રગટ કરવામાં આવી છે તેમ સમજવું જોઈએ છે સૂ. ૪ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૬૩ Page #380 -------------------------------------------------------------------------- ________________ સંયતાચાર પાલક કી સ્થિતિ કા નિરૂપણ ટીકાઈ_આ પ્રકારે સાધુ ધર્મમાં લીન બનેલ “સે સંsતે સંયમી સાધુ “વિજો” સંગ્રહ કરવાના કાર્યથી વિમુકત થઈ જાય છે, “નિરો ” આસક્તિથી રહિત બની જાય છે, “નિરિમા” પરિગ્રહની રુચિથી રહિત થઈ જાય છે, “નિમણે” મમત્વ ભાવ વિના બની જાય છે, “નિસિહ irm » નેહરૂપ બંધનથી મુકત થઈ જાય છે, “નવપવિવિ” કાયિક, વાચિક અને માનસિક એ સર્વ પ્રકારનાં પાપોથી વિરકત થઈ જાય છે “ જાણી Ramણમાજ ” તથા વાંસલા “વહુ” ના જેવા અપકારક પ્રત્યે તથા ચંદનન જેવા ઉપકારક પ્રત્યે એક સરખા બની જાય છે. જેમકે કહ્યું છે “ો મામપરોપ, તનોત્ય | शिरामोक्षाधुपायेन, कुर्वाण इव नीरुजम् ॥ १॥ જે મારા પર અપકાર કરે છે, તે અપકાર કરતો નથી પણ નસ ચાળીને નીરોગી બનાવનારની જેમ ઉપકાર જ કરે છે. અથવા જે રીતે પિતાને કાપનાર વાંસલાને ચંદન સુગંધીદાર બનાવે છે એ જ પ્રમાણે સાધુ પણ પિતાના પર અપકાર કરનાર પર ક્રોધ કરતા નથી પણ તેના પર ઉપકાર કરે છે. જેમ કે કહ્યું છે કે " अपकारपरेऽपि परे कुर्वन्त्युपकारमेव हि महान्तः । सुरभी करोति वासी, मलयजमिह तक्षमाणमपि ॥१॥" જેમ ચંદન પિતાને કાપનારને વાંસલાને પણ સુગંધિત કરે છે, તેમ જે પુરુષ મહાન હોય છે તેઓ અપકાર કરવાને તત્પર થયેલ પ્રાણીઓ પર પણ ઉપકાર જ કરે છે. “સમતિન-મન-મુત્ત -વાતને ” તૃણ, મણિ, મોતી, માટીનું ઢેકું, અને સુવર્ણ તેની નજરે સમાન જ હોય છે. એટલે કે ઉપેક્ષા ભાવની અપેક્ષાએ તે સાધુ એ બધા પદાર્થોને પક્ષપાતની નજરે જેતે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૬૪ Page #381 -------------------------------------------------------------------------- ________________ નથી. “માણાવમા મે ચ” માન અને અપમાનમાં તે હર્ષવિષાદ રહિત, બની જાય છે “ સમિચરણ” તેના પાપ ઉપશાન્ત થઈ જાય છે. અથવાવિષયે પ્રત્યેનો અનુરાગ કે તેમના પ્રત્યેની ઉત્સુકતા તદ્દન શાન્ત થઈ જાય છે. “મિચોરે” તેના રાગદ્વેષનું શમન થઈ જાય છે. “મા તમિલું પાંચ સમિતિઓમાં તે સમિત-પરાયણ થઈને “સમ્પરિટ્રી” સમ્યક્દષ્ટિવાળે બની જાય છે. અને “ને ૨ સદવાળમૂહું તમે ' સમસ્ત દ્વિન્દ્રિયાદિક છે પર અને સ્થાવરરૂપ સમસ્ત ભૂતે પર તેને સમભાવ થઈ જાય છે. “તે દુ સમળે” એવો તે શ્રમણ “સુચધારણ” શ્રત ધારક બનીને “siggવકતા કે આળસથી રહિત “સંગg” સમ્યક્યતનાવાળો બની જાય છે અને “સુણાહૂ” પિતાની દરેક પ્રકારની પ્રવૃત્તિ યતનાચારપૂર્વક કરવાને કારણે તે સાચા અર્થમાં સાધુનિર્વાણ સાધવાને તત્પર બની જાય છે. તથા “સરળ સદવમૂચા” સમસ્ત જીને રક્ષક બનેલ તે સાધુ “નવરાત્રછલ્લે” સર્વ પ્રકારની જીવ પેનિ પર અપાર કરુણાભાવથી યુકત બની જાય છે. “સવ માનg” તેની વાણીમાં સત્યવાદિતાની છાપ લાગી જાય છે અને તે “સંસારે કિg” આવતા જન્મથી રહિત હોવાને કારણે સંસારના અન્તમાં સ્થિત થઈ જાય છે. એ જ વાતને સૂત્રકાર બીજી રીતે શબ્દાદિક ફેરફારથી સમજાવે છે-“સંસારસમુરિઝને ” તે સાધુને ચારગતિરૂપ સંસાર સમુચ્છિન્ન થઈ જાય છે. તેથી “ચાં મળવારણ” તે કાયમને માટે મરણને પારગામી બની જાય છે, કારણ કે મૂકત જીવની સંસારમાં ફરીથી ઉત્પત્તિ થતી નથી, તેથી તેનું મરણ પણ થતું નથી. તેથી એ ભાવને કારણે “તે મરણને પારગામી બની જાય છે” એવું કહ્યું છે. સર્વેસિં સંચાળ પારણ” તે સમસ્ત પ્રકારના સંશયાને ઉચછેદક-નિવારક થઈ જાય છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૬૫ Page #382 -------------------------------------------------------------------------- ________________ ઘવચામાચહિં હિં” પાંચ સમિતિ ત્રણગુણિથી આઠ પ્રવચન માતાઓના બળથી તે “શમiઠ વિમો ” આઠ પ્રકારના કર્મોની ગાંઠને છોડાવનાર બની જાય છે “અમચમ ” શુદ્ધ સમ્યગ્ગદર્શનને પાલનકર્તા હોવાને કારણે તે આઠ મદને વિનાશક હોય છે “વરમચયુદ્ધે ચ” સ્વસમયમાં પૂર્ણ નિષ્ણાત બની જાય છે તથા ચારથી પર સમયને જાણકાર બની જાય છે. “સર્જનિટિવરે” સુખ અને દુઃખ તેને સરખાં લાગવા માંડે છે. તે તેમાં હર્ષ કે વિશાદ કરતા નથી. “કિંમતવાહિfમ તવોવાળશ્મિ” ચિત્તનિરેધની પ્રધાનતાથી કર્મક્ષયના હેતુભૂત હોવાને કારણે પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકા૨નાં આભ્યન્તર પરૂપ હોવાને ઉપધાનમાં તથા બાહ્યમાં શરીરના પરિશેષણથી કર્મક્ષયના હેતુભૂત હોવાને કારણે અનશન આદિ બાર પ્રકારના બાહ્ય તપ રૂપ ઉપધાનમાં સદા “સુદૂઝણ” સારી રીતે તે તત્પર થઈ જાય છે, એટલે કે બાહ્ય અને અત્યંતર તપની આરાધના તે બહુ સારી રીતે કર્યા કરે છે. પહેરે” દરેક જી પર તે સમાનભાવ રાખતે “તે” અને પોતાની ઈન્દ્રિયોનું દમન કરતો “ ફિવિરા” આત્મકલ્યાણ કરવામાં પરાયણ બની જાય છે. તથા “રૂરિયાતમિg” ઈર્ષા સમિતિથી યુક્ત “માસામg” ભાષાસમિતિથી યુક્ત, “સામિા ” એષણ સમિતિથી યુક્ત, “સાચા-મંgમનિવેવામિg” આદાન ભાંડ મત્ર નિક્ષેપણ સમિતિથી યુક્ત તથા વારપાસવાઇઝરત ઇટ્ટાવળિયામિણ ” ઉચ્ચાર પ્રસ્ત્રવણ ખેલજલ્લ સિંઘાણુ પરિષ્કા પનિકા સમિતિથી યુક્ત મળપુખ્ત વયનુત્તે વાયT” મને ગુપ્તિ વચન-ગુપ્તિ અને કાયગુપ્તિ, એ ત્રણે ગુપ્તિઓથી ગુપ્ત-રક્ષિત આત્મ પ્રવૃત્તિ વાળ બનીને “નુત્તણિ” પિતાની ઇન્દ્રિય પર પૂર્ણ અંકુશ રાખનાર બની જાય છે. “ગુરૂવં મારી” બ્રહ્મચર્ય વ્રતની નવ કેટીએ સદા રક્ષા કરનાર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર Page #383 -------------------------------------------------------------------------- ________________ થાય છે. તથા “ના” સર્વ સંગને ત્યાગ કરી દેવાથી તે ત્યાગી કહેવાવા લાગે છે. “ઝઝૂતે અંદરથી તથા બહારથી દેરીના જે સરળ થઈ જાય છે અથવા લજજાવાન બની જાય છે. તે હંમેશા તે વાતની કાળજી રાખે છે કે મારાથી કદાચ એવી પ્રવૃત્તિ થઈ ન જાય કે જે સંયમ માર્ગની વિરૂદ્ધ હોવાને કારણે મારે લજાવું પડે. એવાં તે સંયમી “ધ ” સમ્યફજ્ઞાન, સમ્યફ દર્શન, અને સમ્યક ચારિત્રરૂપ ધનલાભને ગ્ય થઈ જવાને કારણે ધન્ય મનાય છે. તથા “તવણી” પ્રશસ્ત તપ કરનાર હોવાથી તપસ્વી કહે વાવા લાગે છે, તથા “સર્વાતવમે” લબ્ધિ આદિપ સામર્થ્ય યુક્ત હેવા છતાં પણ તે ક્ષમાગુણથી બધું સહન કરવાની વૃત્તિવાળો થઈ જાય છે. આ રીતે “નિરિણ” જિતેન્દ્રિય, યુદ્ધ” મિથ્યાદિ કર્મમળને ક્ષય થવાને કારણે શુદ્ધ, “અનિચા ? નિદાનથી રહિત, “અવદર” અબહિલેસ્યસંયમી અંત:કરણવાળે “ મને” મમતાથી રહિત, “ અવળે ? અકિંચન ભાવથી યુક્ત, “છિન્નમાંથ” બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત બનેલ તે સાધુ “નિરવ રાગ અને દ્વેષથી અલિપ્ત બની જાય છે, અને “પુષિમઢવા -સમાચાર વિમુરતો” નિર્મળ કાંસાના પાત્રથી જેમ જળથી રહિત-નિપક્ષે બસંધના હેતુભૂત સ્નેહથી રહિત-થઈને “સંવિત્ર રિજે” શંખના જેવો નિરંજન–સફેદ એટલે કે “વિકાચર વોત્તમો” રાગાદિકની કાળાશથી રહિત થઈ જાય છે, તથા “કુમો રૂવ હૃરિયg"રો ” કાચબાના જે ઈન્દ્રિયગુપ્ત કહેવાય છે. એટલે કે જેમ કાચબો પોતાના ગ્રીવાદિક અવયવોને શરીરમાં છુપાવીને ગુપ્ત થઈ જાય છે તેમ સાધુ પણ વિષયમાંથી ઈન્દ્રિયોને હટાવીને સુરક્ષિત બની જાય છે. તથા “નરવ ર કાયવે” શુદ્ધ સુવર્ણની જેમ તે રાગાદિક રૂપ ક્ષારથી રહિત હોવાને કારણે પિતાના નિજરૂપથી સંપન્ન થઈ જાય છે. “ પુરવારંવ નિવસેવે” કમળ પત્ર જેમ પાણીથી અલિપ્ત રહે છે તેમ તે ભેગોથી અલિપ્ત થઈ જાય છે. “માયા તો ફર” સૌમ્યતામાં તે ચન્દ્રના જે “ફૂલોન્ચ ફિત્ત” સૂર્યની જેમ તે દીપ્ત તેજ-તેજસ્વી થઈ જાય છે. તથા “જિરિયર મંતરે ૪ ” ગિરિવર સુમેરુની જેમ તે પરીલહ આદિ નડે તે પણ અચલ, સુચિથર રહે છે. અને “રામો નારોઇa” તરંગરૂપી સાગરના જે તે અક્ષોભ-ક્ષોભ રહિત બની જાય છે. “થિમિg” તિમિત-કષાયરૂપ તરંગથી રહિત બની જાય છે. તથા “ પુરવીવિચ સત્ર વિદે” જેમ પૃથ્વી બધા પ્રકારના સ્પર્શોને સહન કરે છે તેમ તે પણ શુભ અને અશુભ સ્પર્શોમાં સમભાવવાળે થઈ જાય છે. “ તારા વિર માર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૬૭ Page #384 -------------------------------------------------------------------------- ________________ " सुगं રાબ્રિન્દ્વન્દેવ જ્ઞાયતે' રાખના ઢગલા નીચે રહેલી અગ્નિ જેમ ઉપરથી પેાતાની દાહકતા પ્રગટ કરતી નથી છતા અંદર સળગતી પ્રકાશિત રહે છે, તેમ તે સાધુ પણુ મહારથી શુષ્ક શરીર વાળા, રૂક્ષ અને કાન્તિ રહિત ડાવા છતાં પણ અંદરથી તપ નેિત તેજથી દેીપ્યમાન હાય છે. " जलिय हुया सोविव તેચના નહંતે ” પ્રદીપ્ત અગ્નિ જેમ પેાતાના તેજથી ચળકતી રહે છે તેમ તે પણ ભાવતમના વિનાશક હોવાથી જ્ઞાન રૂપ તેજથી ચમકતા રહે છે. “નોસીત્તળવિ સૌચઢે '' જેમ ગાશીષ ચંદન શીતલ અને સુગ ંધિત હાય છે તેજ પ્રકારે મનનાં તાપનું ઉપશમન થવાને કારણે શીતલ હાય છે અને “ घियहरओविव समियभावे શીલની સુગંધથી સરોવરના સમાન સમભાવ વાળા હાય છે, એટલે કે જેમ વાયુના અભાવે તરંગાના ઉત્થાન તથા પતનથી રહિત હાવાને કારણે સરોવરની સપાટી ઊંચીનીચી લાગતી નથી પણુ એક સરખી લાગે છે એ જ પ્રમાણે સાધુ પણ માન અને અને અપમાનના અનુભવથી રહિત હાવાને કારણે હર્ષ અને શાક એ બન્ને પ્રકારના ભાવેશથી રહિતખની જાય છે તેથી તે હંમેશા સમભાવથી જ રહે છે. “ વુપોસિયમંહજી' બાચ'સમ'ઇત ંવ કમાવેગ યુદ્ધમા '' માંજવાથી - ઉપરના મેલ દૂર કરી નાખવાથી નિળ બનેલ દપ ણુની જેમ તેનું સ્વરૂપ અમાયી હાવાને કારણે પ્રગટ રૂપે શુદ્ધ રહે છે. ‘‘સેકીનો જંગરોવ” હાથીની જેમ તે શૌ’ડીર–પરીષહરૂપી સૈન્યને કચ્ચરઘાણ કાઢી નાખવાને સમર્થ હેાય છે. ‘વસમોવ નાચથાને ” વૃષભની જેમ તે સ્વીકૃત મહાવ્રતરૂપ એજાનું વહન કરવાને શિકતશાળી હાય છે. “ સૌદ્દોન ના મિનાવેિ હો. તુqધરિલે ” જેમ સિંહ મૃગાના અધિપતિ તથા તેમનાથી અજેય હાય છે તેમ સાધુ પણ દેશ વિરતિ શ્રાવકોની અપેક્ષાએ સકળ સયમના અધિપતિ અને પરીષહેાથી અપરાજિત હોય છે. સાચસદ્ધિ વ મુદ્ધચિ ” તે શરદ ઋતુના જળની સમાન સ્વચ્છ અંતઃકરણવાળા હોય છે. “ માળ્યે ચેત્ર અવમત્તે ” ભારડ પક્ષીના જેવા તે પ્રમાદ રહિત હાય છે. વનિવિજ્ઞાનં વાનાÇ » ગેંડાના શિંગડાની જેમ તે એકાકી હાય છે એટલે કે જેમ ગેંડાને એક જ શિંગડુ હાય છે તે પ્રમાણે સાધુ પણ રાગદ્વેષ રિહંત હાવાથી એકાકી જ હાય છે. “ જ્ઞાનૂવક જાણ્ સ્થાણુ જેમ કાય છે તેમ સાધુ પણ કાયાત્સના સમયે सुण्णागारेव्व ,, ઉર્ધ્વકાય હાય છે. aise ?? ખાલી મકાન જેમ સંસ્કાર વિહીન હાય છે તેમ સાધુ પણ શારીરિક સંસ્કાર રહિત હાય છે, सुण्णागारावणस्संतो निवायसरणप्प (6 27 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૬૮ Page #385 -------------------------------------------------------------------------- ________________ કામળનવ નિબં? ખાલી ઘર અને ખાલી દુકાનની અંદર વાયુની અસર રહિત સ્થાનમાં રાખેલ દીવાની સળગતી જવાળા જેમ નિષ્પકપ ( સ્થિર ) હોય છે તેમ સાધુ પણ દેવાદિકૃત ઉપસર્ગો નડતાં છતાં પણ ધર્મધ્યાન આદિમાં અચલ રહે છે. “કા યુરો વ ઇનધારે ” જેમ ક્ષુરા-અસ્ત્રો એક ધારવાળો હોય છે તેમ સાધુ પણ ઉત્સગરૂપી એક ધારવાળો હોય છે–એટલે કે સાધુની મનોવૃત્તિ પ્રકૃષ્ટ વિશુદ્ધિઓને માટે વધતી જ રહે છે, તે પ્રતિપાતિ પરિણામેવાળો હોતો નથી. “ અહી રિટ્રી” જેમ સાપ એક દષ્ટિવાળે હોય છે તેમ સાધુ પણ પિતાના લક્ષ્યરૂપ એક મેક્ષમાંજ લીન દષ્ટિવાળે હોય છે. “ જાઉં રેવ નિરારંવે” આકાશની જેમ તે નિરાવલંબી હોય છે એટલે કે સાધુને ગામ, દેશ, કુળ આદિનું અવલંબન હેતુ નથી. તે ગ્રામાદિ સમસ્ત અવલંબથી રહિત હોય છે. “વિશે સંવ જિમુ” વિહગપક્ષીની જેમ તે સર્વ પ્રકારે મુકત હોય છે–પરિગ્રહ રહિત હોય છે. “વચ વરિષ્ઠ ક વ યુ” સર્ષની જેમ તે બીજાએ પિતાના માટે બનાવેલાં ઘરમાં રહે છે, એટલે કે જેમ સર્ષ ઉંદર આદિએ બનાવેલા દરમાં રહે છે તેમ સાધુ પણ ગૃહસ્થ બનાવેલા ઘરમાં રહે છે. “ગgવો નિરોજ અનિલ-પવનની જેમ તે અપ્રતિબદ્ધ-પ્રતિબંધથી રહિત હોય છે-એટલે કે તે અપ્રતિબંધવિહારી હોય છે. “શીવાદર ગgar” જીવની જેમ તે અપ્ર તિહત ગતિવાળા હોય છે. તેનું વિચરણ સર્વત્ર હોય છે. તેને કઈ પણ પ્રદેશમાં વિચરવાને વિષેધ હોતું નથી. “ જાને નામે ચ ા ” તે દરેક ગામમાં એક રાત્રી તથા “બારે ઘરે જ પંજયં” તથા પ્રત્યેક નગરમાં પાંચ રાત્રિ સુધી “સૂરતે ” રેકાય છે. તથા “નિgિ” જિતેન્દ્રિયનિવરિ ” પરીષહને જીતનાર હોવાથી “નિમણ” નિર્ભય “ વિઝ” વિદ્વાન - તવજ્ઞ એ તે સાધુ “કવિરાજિત્તમ હિં હં વિરાજના સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રમાં મમત્વ રહિતતાને પ્રાપ્ત કરીને “સરચલો વિરા” સંગ્રહ કરવાથી વિરક્ત થઈ જાય છે અને “સુર” બાહ્યા અને આભ્યન્તર પરિગ્રહથી રહિત થઈ જાય છે. આ રીતે “અgg” ગૌરવત્રયના ત્યાગથી લધુ બનેલ શ્રમણ “ નિરવ” અકાંક્ષાથી રહિત હોવાને કારણે “વીવિકા સવિશ્વમુત્તે” જીવનની આશા અને મરણની આશાથી રહિત થઈ જાય છે. આ રીતે “ધીરે ” તે સઘળા વિશેષણોથી યુકત બનેલ તત્ત્વજ્ઞ શ્રમણ “નિકું ? ચારિત્ર પરિણામની સંધિ-વ્યવચ્છેદને અભાવે “નિવ” નિરતિચાર “જિં?' ચારિત્ર-સંયમને “#TuT” કાયના વ્યાપારથી–મનરથથી જ નહીં–“સયતે” ધારણ કરીને “અધ્યાત્મધ્યાન લીન બનીને “નિpg” શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૬૯ Page #386 -------------------------------------------------------------------------- ________________ ઉપશાન્ત ભાવથી યુક્ત થઈને “” રાગાદિક ભાવથી રહિત હોવાથી એક, એ જે થાય છે તે જ “ઘH” ચારિત્રરૂપ ધર્મનું “ ગ” પાલન કરનાર થઈ શકે છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં એ સ્પષ્ટ કર્યું છે કે પરિગ્રહથી વિરક્ત થવા રૂપ ધર્મમાં લીન બનેલ મનુષ્યની સ્થિતિ કેવી થઈ જાય છે તથા જ્યારે તે આ સ્થિતિએ પહોંચે ત્યારે જ તે સંપૂર્ણ રીતે શ્રમણ ધર્મનું પાલન કરવાને પાત્ર બની શકે છે બીજી કઈ પણ રીતે નહીં સૂત્રમાં એ જ વિષય જુદા જુદા શબ્દો દ્વારા સમજાવવામાં આવે છે. એ સૂ. ૫ વળી કહે છે –“રૂમ ર” ઈત્યાદિ. ટીકાર્થ–સુગં ” આ પરિગ્રહ નામના પાંચમાં સંવરદ્વારનું “જાવ'' પ્રવચન રિસામાજિકangયા” પરિગ્રહ વિરમણ વ્રતની રક્ષાને માટે “ માવચા ” ભગવાને કહેલ છે “અહિ ” આત્માનું હિતકારક છે. “પેલા મવિ” પરલોકમાં પણ શુભ ફળ દેનારૂં છે. એ જ કારણે તે “રામેતિ મા”ભવિષ્યકાળમાં કલ્યાણદાયી છે, તે “સુદ્ધ” તદ્દન નિર્દોષ છે “નેકા” વીતરાગ સર્વજ્ઞ અને હિપદેશક પ્રભુ દ્વારા કથિત હોવાથી તે ન્યાયયુક્ત છે. &િ” ઋજુભાવનું જનક હોવાથી તે અકુટિલ છે “સત્ત” સર્વશ્રેષ્ઠ હોવાથી તે અનુત્તર છે. તથા “સદાવવાવાળ” સમસ્ત પ્રકારના દુઃખજનક જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોનું “ વિસમ ” ઉપશમન કરનાર છે. “તજ્ઞ રમત સંવપરાણ” તે અન્તિમ સંવરકારની “મા ઉમવાળો ” આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે જે “નિરમાલાકૂવા હૂંતિ” પરિગ્રહ વિરમણ વ્રતની રક્ષા કરનારી હોય છે કે સૂ. ૬ છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૭૦ Page #387 -------------------------------------------------------------------------- ________________ નિસ્પૃહા નામકી પહલી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર આ વ્રતની પાંચ ભાવનાઓ પ્રગટ કરવાના ઉદ્દેશથી સૌથી પહેલાં તેની પ્રથમ ભાવના વિષે કહે છે-“ ” ઈત્યાદિ ટીકાર્થ-“ઢ” આ વ્રતની પહેલી ભાવનાનું નામ નિસ્પૃહતા છે, તે ભાવના આ પ્રમાણે છે-“રોફંતિ” શ્રેગેન્દ્રિયથી, “મroળમજૂરૂં” મારૂ હેવાથી મધુર લાગે છે “પા” શબ્દ “તો” સાંભળીને તેમાં આસક્ત થવું જોઈએ નહીં એ સાધુનું કર્તવ્ય છે, તેમાં રાગભાવ ન રાખે, તેમનામાં તેણે વૃદ્ધિભાવ કરવો જોઈએ નહીં, મેહિત થવું જોઈએ નહીં. એ જ વિષયને સૂત્રકાર નિચેની લીટીઓ દ્વારા સ્પષ્ટ કરે છે-“ તે તે શબ્દ કયા કયા ક્યા છે. એ પ્રકારની શંકા કરનાર તે કહે છે કે સાંભળે તે આ પ્રમાણે છે-“વર -मुरय-मुयंग-पाणव-दरकच्छभी-वीण-विपंचि-बल्लइबद्धीसक-सुघोस--दिसूसर -રિવાજ–વંતૂ – વાસંતીતઝતારુ-તુતિ-નિઘોર-જોય વારૂયાડું” વર સુરજ-એક જાતને ઉત્તમ મૃદંગ, મૃદંગ-સામાન્ય મૃદંગ, પશુવ–નાને ઢેલ, દર્દૂર-ચામડાથી મઢેલ મુખવાળે કળશ, કચ્છપી-કાચબાના આકારનું એક વાજિંત્ર, વણ, વિપંચી, વલ્લકી-એ ત્રણે વીણાના પ્રકાર છે, બદ્ધશક-એક પ્રકારનું વાદ્ય, સુષા-એક પ્રકારને ખાસ ઘંટ, નન્ટિ-બાર પ્રકારના વાજિ. ત્રને સમૂહ તે આ પ્રમાણે છે-(૧) ભંભ (૨) મુકુંદ, (૩) મર્દલ, (૪) કડબ, (૫) ઝાલર, (૬) હુડુક, (૭) કંસાલ, (૮) કલહ, (૯) તલીમા, (૧૦) વસ, (૧૧) શંખ, અને (૧ર) પણવ. સુસ્વર પરિવાદિની–એક પ્રકારની વિણા, વંશ-બંસરી, લૂણક-એક પ્રકારનું ખાસ વાઘ જેને હિંદી ભાષામાં રમતુલા કહે છે, પર્વજ–વાંસમાંથી બનાવેલ એક પ્રકારનું ખાસ વાદ્ય, તત્રીસારંગી, તલ-હાથ, તાલ-મંજીરા, અથવા તલતાલ-હાથથી પડાતી તાલી, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૭૧ Page #388 -------------------------------------------------------------------------- ________________ ત્રુટિત-એક જાતનું વાદ્ય, એ બધાના અવાજને તથા ગીતાને તથા સામાન્ય વાજિત્રાના અવાજને ઃઃ તથા गजलमल मुट्ठिगवेल' बग कहगपवगलासग આવવા-જવમંવતૂળ-રૂછતું/વીળિય-તારુાચરવળĪનિ ઝ નેટ નાટક ૩ રનાર નટાના, નકા-નૃત્યકરનારના, જલ્ર–ચામડાની દોરી પર ક્રીડા કરનારના, મદ્ભુમલ્લયુદ્ધ કરનારના, મૌષ્ટિક-મુષ્ટિયુદ્ધ કરનારના, વિડમ્બક-વિષકાના, કથક— ગાંધવવિદ્યા વિશારદોના, પ્લવક-કૂદકા ભરનાર માણુસાનાં, લાસક-લાસ્યનામના એક ખાસ પ્રકારનાં નાટક કરનારના, આખ્યાયક કથા કરનારના. લખ ઉંચા ઉંચા વાંસની ટાંચે ચડીને વિવિધ પ્રકારના ખેલ કરનારના, મખ–ચિત્રનાં ફુલકા હાથમાં લઈને ખેલ તમાસા કરનારના, તૂણિક-તૃણનામનું વાજિંત્ર વગાડનાર દ્વારા સારી રીતે કરવામાં આવેલ बहूण ” અનેક પ્રકારના महुर सरगीय सुसराइ " મધુર સ્વરયુક્ત ગીતરૂપ સ્વાને તથા कंची मेहलाक છાવળ-પતર-પયરે --પાયનાRs--પેંટિય--વિધિળિયળો ગાય છુદ્યિને ચ૨૪ળ-માહિયદળ1-નિક-જ્ઞા®$-મૂલળકાળ ” કાંચી-કટિભૂષણુ, મેખલાસેર, કલાપક-ડાકનું ઘરેણું-પ્રતરક, પ્રતેરક એ બંને એક પ્રકાનાં ખાસ આભૂષષ્ણેા છે, પાદજાલક-પગનું આભૂષણ, ઘટિકા,-ઘૂઘરી, કિંકિણી-નાની નાની ઘૂઘરીઓ, નૂપુર-ઝાંઝર, વિછિયા, ચરણમાલિકા, એ બધા આભૂષણાનાં અવાજને તથા लीलकम्ममाणुदीरियाई ' ” લીલાસહિત જતી સ્ત્રીઓનાં આભૂષણાનાં અવાજને તથા ‘‘તળીનળ-સિય-મળિય-િિમય-મનુજા, તરુણીઓનાં 66 66 (" હસિત, ભણિત, કલરિભિત અને મનહર, અનેક પ્રકારના કામ વધુ શબ્દોને તથા તાલ સ્વરયુક્ત ગીતાને સાંભળીને અને મધુર ઃઃ પ્રકારનાં ખીજા શબ્દોમાં પણ ससु ” શબ્દોમાં 44 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર મૈં 66 એવાં ‘વહૂનિ કુળવચનિ ” मरणभासिया ’” ગાયકાનાં ते मणुष्णमद्द ” તે મનેાન 66 ', એવા अण्णेसु य एवमाइएसु પ્રિયન્ત્ર ” આસક્તિ કરવી જોઈ એ નહી'. સાધુએ તથા ** << 66 "( न रज्जियन् " રાગ કરવા જોઈએ નહી, न गिज्झियव्वं " ગૃદ્ધિભાવ ન ૩૭૨ Page #389 -------------------------------------------------------------------------- ________________ કરવા જોઈએ. એટલે કે લલચાવું જોઈ એ નહી. નમુન્દ્રિયવ ” તેમનામાં માહ કરવા જોઇએ નહી’. “ન વિનિધાય બાવષ્ક્રિયન્ત્ર” તેમના નિમિત્તે પેાતાના ચારિત્રને ભ્રષ્ટ કરવું જોઈ એ નહી, ‘“ મૈં જુમિચવ'' તેમાં લલચાવું જોઈ એ નહીં. મૈં તુસિચવ્વ'' તેમાં મનને પ્રસન્ન રાખવું જોઇએ નહીં. “ न हसि ચન્દ્વ' ” હસવું જોઇએ નહી, અને “મૈં સરૂં ૨ મરૂં ન સથવુગ્ગા ” તે મનાજ્ઞ શબ્દાદિકોને યાદ કરવા જોઇએ નહીં. અને તેમાં પેાતાના મનને ખે’ચાવા દેવું નહી’. એજ પ્રમાણે ‘પુનવિચ '' વળી ‘સોËનિ ” શ્રોત્રે ન્દ્રિયથી “ અમનુળાવો, ” અમને અને તે કારણે અરુચિકારક અશુભ 4 સા ” શબ્દોને “ સૌન્ના ” સાંભળીને તેના પ્રત્યે દ્વેષ પણ ન કરવા જોઈએ તે સાધુનું કર્તવ્ય છે તેના તરફનાં તિરસ્કારથી નાક કે માઢુ સ`કાચનું ખગાડવું જોઈ એ નહી, એ જ વિષયને સૂત્રકાર આપતિઓ દ્વારા સ્પષ્ટ કરે છેતે કયા કયા પ્રકારના છે તે શકાના નિવારણના માટે તે તે અમનાજ્ઞ પાપક શબ્દોને ખતાવે છે. અકોર-ત-વિલન-અવમાળ-તજ્ઞળનિમજ્જન-વિજ્ઞવચળ-તાવળ-૩નિય-હળ——દિચ-ચિ—વિમ્બુક-રક્ષિય-હળ —વિવિયાર્ં ” હે દુષ્ટ ! મરી જા” ઇત્યાદિ પ્રકારના શબ્દોને આક્રોશ શબ્દ કહે છે, કઠાર શબ્દને પરુષ શબ્દો કહે છે, જેવાં કે “ એ મૂર્ખ ! અરે આ ચાર ” આદિ પરુષ શબ્દો છે. “તું ઘણા ખરાબ સ્વભાવવાળા છે, તું ઘણા એશરમ છે’” આદિ નિંદાત્મક શબ્દોને ખિસન કહે છે. “તું” આદિ અપમાનજનક શબ્દો છે. જે શબ્દો દ્વારા ખીજાને ધમકી અપાય છે તે શબ્દોને તના શબ્દો કહે છે, જેવાં કે “રે દુષ્ટ મારી અવજ્ઞા કરવાનું ફળ હું તને ચખાડીશ ” તથા “ અરે નિય! મારી નજરથી દૂર યા” ઈત્યાદિ પ્રકારનાં વાયાને નિટ્સના વાય કહે છે. ક્રોધયુક્ત વનાને દીપ્ત વચન કહે છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 66 ૩૭૩ Page #390 -------------------------------------------------------------------------- ________________ અંધકાર આદિમાં કુત્કાર આદિરૂપ શબ્દનું નામ ત્રાસન છે, શિયાળ આદિના અવાજ તે પ્રકાર હોય છે. જોર જોરથી અસ્પષ્ટ બલવું તેને ઉકૂજિત શબ્દ કહે છે. આંસું પાડી પાડીને રડવાના અવાજને રુદિત શબ્દ કહે છે. કલહવર્ધક વાકને રટિત વાક્ય કહે છે. ઈષ્ટને વિયોગ આદિ થતાં રુદનની સાથે જે વચન નીકળે છે તેને કંદિતવચન કહે છે. ઊંચા આવાજથી બોલતા વચનને નિઈટ શબ્દ કહે છે. સૂઅર આદિ જેવા શબ્દો બોલવા તે રસિત શબ્દ કહેવાય છે. પુત્ર આદિનું મત્યુ થતાં જે કરુણ વિલાપ કરાય છે. અને ત્યારે જે શબ્દ મેઢામાંથી નીકળે છે તે કરુણ વિલપિત કહેવાય છે. એવાં શબ્દો પ્રત્યે તથા “વળેલુથ gવનારૂનું સુ” એવા જ પ્રકારનાં બીજા શબ્દો કે જે “ અમgUITTag” અમનેઝ અને અશુભ હોય, તે શબ્દથી “R સિચર ” રેષ ન કરે “સમળા” તે શ્રમણનું કર્તવ્ય છે. “ન દી૪િ ” તેમની અવજ્ઞા કરવી નહીં, “ર નિરિય વં” નિંદા ન કરવી, “R દ્વિતિયવં” તેના પર ખિસિયાએ નહીં–બીજા પાસે તેની નિંદા કરવી જોઈએ નહી, “ર છિવિચરવું” અમનોજ્ઞ અવાજ કરનાર વીણાદિ જે વસ્તુ હોય તેનું તે છેદન ન કરે, “મંદિર” તેનું ભેદન ન કરે “ર રહેવું” અનિષ્ટ શબ્દ કરનાર મનુષ્ય આદિનો તે વધ ન કરે, અને “સુઝારિયા વિસ્ટમાં aqgs ” તે અનિષ્ટ શબ્દ પ્રત્યે પિતે તૃષ્ણા ન કરે ને બીજાઓમાં તણા. વૃત્તિ પેદા કરવાની કોશિશ ન કરે. હવે સૂત્રકાર આ પહેલી ભાવનાને ઉપસંહાર કરતાં કહે છે-“ud” આ રીતે “સોર્ફવિચમાવામાવિવો ” શ્રોત્રેન્દ્રિયની ભાવનાથી ભાવિત થયેલ “મારે શ્રોતેન્દ્રિય પર અંકૂશ રાખવે જોઈએ નહીં તે ઘણો ભારે અનર્થ થશે ” એ પ્રકારની વિચારધારાથી પ્રભાવિત થયેલ “અંતરપા” અન્તરાત્મા -મુનિ “મણુur/મgoળસુમિમિરાતે દિ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૭૪ Page #391 -------------------------------------------------------------------------- ________________ 66 ચપ્પા ” મનેાજ્ઞરૂપ શુભ અને અશુભ શબ્દોમાં રાગદ્વેષની પરિણતિથી રહિત થઈ જાય છે. આ પ્રકારની સ્થિતિથી યુક્ત બનેલ “ સાદૂ ’” સાધુ ‘· મળવચાચનુત્તે’ પેાતાના મન, વચન અને કાયને શુભાશુભ પ્રવૃત્તિથી સુરક્ષિત કરી નાખે છે. અને“ સંયુકે ’’ સવરથી યુક્ત બનીને “ નિરિફિ' પાતાની શ્રોત્રેન્દ્રિયને વશ કરીને “ધર્માં” ચારિત્રરૂપ ધર્માંનું “રે ... ” પાલન કરનાર થઈ જાય છે. ભાવા- આ સૂત્રદ્વારા પરિગ્રહ વિરમણ વ્રતની પહેલી ભાવનાનું વિવેચન કર્યુ છે તેમાં તેમણે એ બતાવ્યુ છે કે સાધુએ શ્રોત્રેન્દ્રિયના ઈષ્ટ વિષયમાં લલચાવું જોઈ એ નહી' અને અનિષ્ટ વિષય પ્રત્યે દ્વેષ કરવેા જોઈ એ નહીં આ રીતે આ ભાવનાથી ભાવિત થયેલ મુનિ પોતાના વ્રતની રક્ષા તથા સુસ્થિ રતા કરતા કરતા સવરથી યુક્ત થઇ જાય છે, અને ચારિત્રરૂપ ધર્મનું સારી રીતે પાલન કરી શકે છે | સૂ॰ ૭ | ચક્ષુરિન્દ્રિ સંવર નામકી દૂસરી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર આ વ્રતની ખીજી ભાવના બતાવે છે— નીચ છ ઈત્યાદિ ટીકા - “ વીય’” બીજી ચક્ષુરિન્દ્રિય સવર નામની ભાવના છે. તે આ પ્રમાણે છે— વસ્તુરૂ વિળ” ચક્ષુ ઇન્દ્રિયથી “ મનુળમા ” મનેાન અને સુંદર એવાં रुवाई રૂપાને કે જે सचित्ताचित्तमी सगाई ’સચિત્ત, ?? 66 ,, અચિત્ત અને મિશ્ર દ્રવ્યને આશ્રિત હોય, તેમને “પાલિયં જોઈને તેમાં સાધુએ આસક્ત થવું જોઈ એ નહીં. નર, નારી આદિ સચિત્ત દ્રવ્ય છે. તેમની પ્રતિકૃતિ ફોટો અચિત્ત દ્રવ્ય છે. વસ્ત્ર, આભૂષણ આદિથી વિભૂષિત નર-નારી આદિ મિશ્ર દ્રવ્ય છે. તેમના પર આધાર રાખનાર જે મનેાહર આકાર હોય છે તે મનેાસ ભદ્રકરૂપ છે. તે બધાના આકાર લાકડાના પાટીયા પર 66 ,, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૭૫ Page #392 -------------------------------------------------------------------------- ________________ ચિતરાય છે, “વોલ્યા” પુસ્તકમાં છપાય છે. વિત્તર” કાગળ આદિ પર ચિતરવામાં આવે છે, માટી આદિથી બનાવવામાં આવે છે, “ ” રંગ આદિથી દિવાલ આદિ પર આલેખાય છે, “તેર” પથ્થર પર કેતરાય છે, “તમેચ હાથીદાંત પર કેતરવામાં આવે છે, તે સઘળા પદાર્થો ઉપર અંકિત કરેલ તે આકારને “વહેં” પાંચ રંગે લગાડીને બહજ સુંદર અને આકર્ષક બનાવાય છે. “ સંકાળમંઠિયા” ભિન્ન ભિન્ન રીતે તેની સજાવટ કરાય છે. એ જ રીતે “lifથમહિમણૂરિમહંધામાળ ' માળાની જેમ ગૂંથી ગૂંથીને જે ચિત્ર બનાવવામાં આવે છે તે ગ્રંથિમ, પુપના દડાની જેમ જે ચિત્ર વેષ્ટિત કરીને બનાવાય છે વેષ્ટિમ, કેઈ પદાર્થ પર પુતળી આદિની જેમ રંગથી ભરીને જે ચિત્ર બનાવાય છે તે પૂરિમ, તથા કડી આદિને એક બીજામાં પરોવીને કૂકડા આદિ જે જે આકાર બનાવાય છે તે સંઘાતિમ કહેવાય છે. તે બધાને જોઈને તથા“વહુવિહા” અનેક પ્રકારની “ભણાવું? માળાઓ કે જે “હિર્ચ નચળમાસુદ્દારૂ” આંખ અને મનને વધારેમાં વધારે આનંદદાયક હોય છે, તેમને જોઈને “વાસં” એક જાતના કે અનેક જાતના વૃક્ષના સમૂહને “qદવાર” પર્વતને, “રામરાજારાણ” ગામ, આકર, નગારોને "खहिय-पुक्खरिणी-वाबी- दीहिय-गुंजालिय सरसर-पतिय-सागर-बिलपतिय-खाइय नई -સતા -વuિm” શુદ્રિકા-નાનું જળાશય, પુષ્કરિણ-કમળોથી યુક્ત ગળા કારની વાવ, વાપી-ચાર ખૂણાવાળી વાવ સરકસરપંક્તિ -એક તળાવમાંથી બીજા તળાવમાં પાણી જતું હોય તેવાં તળાવને સમૂહ, સાગર, બિલપંક્તિ-દરના જેવાં આકારના કૂવાઓની હાર, ખાતિકા-ફરતી આવેલી ખાઈઓ, નદીઓ, સર–સામાન્ય તળાવ, તડાગ-કૃત્રિમ સરોવર, વપ્ર-ધાન્યના ખેતર જે “સ્ત્ર cqeqમપરિમિડિયામા” વિકસિત ઉત્પલેથી—ચંદ્રવિકાસી કમળેથી બધી તરફ ઘેરાયેલાં હોય, અને એ જ કારણે મનને વધારે પ્રલિત બનાવતાં હોય, તથા “વળાસરામિાવિવરિ” અનેક પક્ષીઓનાં યુગલ જયાં વિચરતાં હોય, તે બધુ જોઈને સાધુએ તેમાં આસક્તિ કરવી જોઈએ નહીં. તથા "वरमडव-विविहभवण-तोरण-चेइय-देवकुल-सभप्प-वावसह-सयणासण-सीयरह Tહનાનgr ” વરમંડપ -શ્રેષ્ટમંડપ, વિવિધભવન, તેરણ, ચિત્ય,--ઉદ્યાન, દેવકુલ, સભા, પ્રપા, પરબ, આવસથ-પરિવ્રાજકનાં સ્થાન, સારી રીતે સજાવ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૭૬ Page #393 -------------------------------------------------------------------------- ________________ ટવાળાં શયનસ્થાન, આસન, પાલખી, રથ. ગાડાં, યાન-મુસાફરીના સાધનરૂપ વાહન, યુગ્ય અશ્વાદિ વાહન, સ્પંદન-ખાસ પ્રકારના રથ, એ બધાને તથા “ નાનારિયળે” નર અને નારીના સમૂહને કે જે “સોમપરિવરિષf ” ચન્દ્રમા જેવાં સુંદર આકારવાળા છે અને તેથી જ જે જેવાં ગમે તેવાં છે, સક્રિયવિભૂતિg” મુગટ આદિ વિવિધ અલંકાર તથા વસ્ત્રોથી વિભૂષિત છે, “પુજારવામાવતા સત્ત ” પૂર્વકૃત તપના પ્રભાવથી પ્રાપ્ત થયેલ સૌભાગ્યથી જેઓ યુક્ત છે, એ સૌને જોઈને તથા “ નE-T--મgમુદિર-તંવા- નવા-જાણવા-ગાવવા-ઢેલ-મંત્ર-તૂળ-રૂ-સ્વવાળિય -તા ગ્રાચ-નટ, નર્તક, જલ્લ, મૌષ્ટિક, બેલંવક, કથક, પ્લવક, લાસક આખ્યાયિક, લંખ, મંખ, તુંણિક, તુંબવીણિક, તાલાચાર, એ બધાનાં મનહર વ્યાપારે કે જે “ વહૂળિ” અનેક પ્રકારના હોય છે, અને “વાળિ” સુંદર કિયા યુક્ત હોય છે, તેમને જોઈને તથા “મumgવમાફ કા મUTU મહુ” એ જ પ્રકારનાં બીજાં પણ જે મને જ્ઞ ભદ્રકરૂપ હોય તેમને જોઈને “સમr” સાધુએ “તેનું તેમનામાં “ર સવિનય ” આસક્ત થવું જોઈએ નહી, “ર રજિવં” રાગ કરવું જોઈએ નહીં, “ર સિન્નિવં” તેમાં લલચાવું જોઈએ નહીં, “મુકિચડ્યું ” તેને માટે મહ કરે જોઈએ નહીં, “વિધી બાવન્નિવ” તેને માટે ચારિત્રને ભંગ ન કરવું જોઈએ “ર સુમિયઃ ” લેભ કર જોઈએ નહીં, “– સુસિવં તેનાથી મનમાં આનંદ પામ નહીં, “ર સિચડ્યું તેને જોઈને આશ્ચયથી હસવું ન જોઈએ, તથા “ર સરું ર મ ર તથsઝા” તેને યાદ કરવું જોઈએ નહીં કે તેમાં ધ્યાન પરોવવું જોઈએ નહીં. grf” એ જ પ્રમાણે “મUUUITTrછું” અમનેજ્ઞ અશુભ “વા” રૂપને “વહુરૂgિ? ચક્ષુઈન્દ્રિયથી “ઘrfસચ” જોઈને તેના પ્રત્યે રેષ-દ્વેષ કરે જોઈએ નહીં, “ તે?” તે અશુભ રૂપ કયાં કયાં છે તે શંકાનું સમાધાન કરવાને માટે સૂત્રકાર નીચેના પદ્ય દ્વારા તેમને જાહેર કરે છે–“નંદિ–ોઢ-ગિ-૩રિ– – વરૂ--ગુરુ-વામા-પિણે -gવવુ-વિચ-સટ્ટા-વાદો-વઝિ” ગંડી-કઠમાળના રેગવાળા, કુષ્ટરોગી, કુણિ-કઠગવાળા, ઉદરરોગી, કમ્બુલરેગી, સ્લીપદરેગી, કુબડા, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૭૭ Page #394 -------------------------------------------------------------------------- ________________ લૂલા, વામન, જન્માંધ, કાણીયા. જન્મ પછી આંધળા બનેલા, સપિસલ્લકસપિશાચ-ભૂતાદિ વળગાડવાળા, અથવા સપિશલ્યક-ઢસડાતા ચાલના હદયરોગી, વ્યાધિ પીડિત અને રોગ પીડિત એ બધાને જોઈને તેમના પ્રત્યે દ્વેષ અથવા ઘણા કરવી જોઈએ નહીં. પૂર્વોક્ત પદનો અલગ અલગ અર્થ આ પ્રમાણે છે–“જી”—વાત પિત્ત અને સન્નિપાત-વાતાદિ ત્રિદોષ મિશ્રિત વિકારથી ઉત્પન્ન થવાને કારણે ચાર પ્રકારના કંઠરેગવાળા, “કૃષ્ટી ” -કુષ્ટ અઢાર પ્રકારના હોય છે, જેમાં સાત પ્રકારનાં મહાકુષ્ટ હોય છે અને અગિયાર પ્રકારના સામાન્ય કુષ્ટ હોય છે. (૧) અરુણ, (૨) દુમ્બર, ૩) સ્પર્શહિ , (૪) કરકપાલ, (૪) કાકન, (૬) પૌંડરીક અને (૭ દદ્ર એ સાતે અસાધ્ય હોવાથી મહાકુષ્ઠ ગણાય છે. અગિયાર પ્રકારના સામાન્યકુષ્ટ આ પ્રમાણે છે–(૧) સ્થલામારુકક, (૨) મહાકુષ્ટ, (૩) એક કુષ્ઠ(૪) ચર્મદલ, (૫) વિસં૫ (૬) પરીસર્પ (૭) વિચર્ચિકા, (૮) સિદમ(૯) કિટિમ (૧૦) પામી, (૧૧) શતાબ્દ. જે કે બધાં જ કુષ્ટ સન્નિપાતથી જ ઉત્પન્ન થાય છે. છતાં પણ વાતાદિક દેાની પ્રબળતાને કારણે તેમાં ભેદ માનવામાં આવ્યાં છે. આ રીતે અઢાર પ્રકારના કુષ્ટરોગી, કૃષિ-કુષ્ઠરેગી–આ રોગ ગર્ભાધાનાદિ દોષથી થાય છે. તે રેગમાં એક હાથ કે એક પગ ટૂંક થઈ જાય છે. ઉદરરોગી-ઉદરરોગ આઠ પ્રકારના હોય છે કહ્યું પણ છે કે " पृथक् १ समस्तै २ रपि चानिलौघैः ३ प्लीहोदरं ४ वद्धगुदं ५ तथैव । आगुन्तुकं ६ वेसर७ मष्टमं तु जलोदरं ८ चेति भवन्ति तानि ॥१॥" (૧) પૃથ, (૨) સમસ્ત, (૩) અનિલૌધ, (૪) સ્લીદર (૫) બદ્ધગુદ (૬) આગન્તુક, (૭) સર અને (૮) જાદર, એ આઠ પ્રકારના ઉદરરેગ હોય છે. તેમા જલેદાર અસાધ્ય રોગ છે, બાકીના બધા સાધ્ય છે “ ણું” દાદર, ખરજવું, ખસ, વગેરે ખુજલીગે, સ્લીપદગી-( હાથીપગાને રેગી) આ રોગના લક્ષણે નીચે પ્રમાણે કહેલ છે "कुपिता वातपित्त लेष्माणोऽधोधः प्रपन्ना वक्षःस्थलोरुजङ्कास्ववतिष्ठमाना कालान्तरे पादमाश्रित्य शनैः शनैः शोथमुपजनयन्ति " શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 3७८ Page #395 -------------------------------------------------------------------------- ________________ જ્યારે વાત, પિત્ત અને કફ પ્રકુપિત થઈને શરીરના નીચેના ભાગમાં પહોંચી જાય છે અને વક્ષસ્થળ, ઉરું જંઘા આદિમાં પ્રવેશ કરે છે ત્યારે સમય જતાં પગમાં પહોંચીને ધીમે ધીમે તેમાં સોજો ઉત્પન્ન કરે છે. તે રોગનું નામ શ્લીપદરગ છે. આ રોગનાં બીજા નામે ફિલાગા હાથીપગા આદિ પણ છે. તેનાં બીજાં લક્ષણે પણ કહેલ છે " पुराणोदकभूयिष्ठाः, सर्वर्तुषु च शीतलाः येदेशास्तेषु जायन्ते, श्लीपदानि विशेषतः ॥ १॥ पादयो हस्तयोर्वाऽपि जायते श्लीपदं नृणाम् । कर्णीष्ठ नासास्वपि च क्वचिदिच्छन्ति तद्विदः ॥ १॥ જે દેશમાં પ્રાચીન પાણી વિશેષ પ્રમાણમાં ભરાઈ રહે છે તે દેશમાં આ રોગ વધુ પ્રમાણમાં થાય છે. વળી જે પ્રદેશ બધી ઋતુઓમાં શીતળ રહે છે ત્યાં પણ આ રોગ વધારે પ્રમાણમાં થાય છે. કેટલાક એમ પણ કહે છે કે આ રિંગ હાથ, પણ, કાન, હોઠ અને નાકમાં પણ થાય છે. - પાંગળાપણું અને વામનતા માતાપિતાના શુક તથા રક્તનાદોષથી થાય છે. કહ્યું પણ છે " गर्ने वातप्रकोपेण, दोहदे वाग्यमानिते ।। મારુ ગુણ મન્મથ gવ જ છે ? '' એટલે કે ગર્ભમાં વાયુ પ્રકોપ થવાથી તથા ગર્ભિણીને દેહદમને રથ પૂરે નહી કરવાથી, તેના દેહદની અવગણના કરવાથી કૂબડે. કુણિ-કુટ, લલે, મૂંગે અથવા તેતડે બાળક જન્મે છે. બધિ૪-જન્માંધ, કાણે, એ એ બંને પ્રકારનાં બાળકે જ્યારે ગર્ભમાં હોય ત્યારે જે બંને આંખો તેજ પ્રાપ્ત કરી લેતી નથી તે તે બાળક જન્મથી જ અંધ પેદા થાય છે. જે એક જ આંખ તેજ પ્રાપ્ત કરી લે છે પણ બીજી આંખ તેજ પ્રાપ્ત કરી લેતી નથી તે તે જન્મથી જ કાણે હોય છે. એ જ તેજ જે રક્તાનુગત થઈ જાય તે બાળક રક્તાક્ષ–લાલ નેત્રવાળું થાય છે, પિત્તાનુગત થઈ જાય તે બાળક પિંગાક્ષ પીળી આંખવાળે જમે તે, અને જે શ્લેષ્માનુગત થાય તો તે શુકલાક્ષ પેદા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 3७८ Page #396 -------------------------------------------------------------------------- ________________ થાય છે. વિનિત-વિનિહાચક્ષુ-જન્મ પછી જેની આંખો ફૂટી જાય છે તે વિનિહતચક્ષુ કહેવાય છે. પિસટ્ટા-પિશાચગૃહિત અથવા શર્પિશલ્યક-સાપ–પીઠપર બેસીને અથવા બનને જાંઘને કટિ પર મજબૂત રીતે બાંધીને અને બંને હાથમાં બે લાકડા આદિની ઘોડી લઈને તેની મદદથી જે જમીનપર સરકે છે તેને સર્ષિ કહે છે. એ રીતે સરકનાર વ્યક્તિ કે જે ગર્ભદષથી-અશુભ કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે, “રવ – હદયશલ્ય આદિ રોગવાળા, વ્યાધિ રેગપીડિત વ્યાધિ રોગથી પીડાતાં પ્રાણું એટલે કે દીર્ઘકાળતી ચાલ્યા આવતા પીડારૂપ વ્યાધિથી તથા હંમેશ રેગરૂપ પીડાથી પીડાતા દુઃખી છે એ બધાને જોઈને તેમના પ્રત્યે દ્વેષ કે ઘણા કરવી જોઈએ નહીં. “વાયાબિચ મચકહેવાળ” વિકૃત થયેલ મૃત શરીરેને “સવિમિાહિદં ર વાર્ષિ” કૃમિસહિત સડતા દુર્ગધ યુક્ત પદાર્થોને અને પુરીષ આદિ દ્રવ્ય સમૂહને જોઈને તેમાં તથા “ઝનેસુવ જીવાણુ” એ ઉપરાંત એ જ પ્રકારના બીજા “મનgUrTag તે;” અમનેસ, અશુભ પદાર્થ પાસે મજૂદ હોય તેમના પર “સમi ” સાધુએ “ર ” રેષ ન કરવું જોઈએ, “ર રીઝિયવં” તેની અવજ્ઞા ન કરવી જોઈએ, “ વિંચિં” તેમની નિંદા ન કરવી જોઈએ; “”િ બીજાની આગળ નિંદા ન કરવી જોઈએ, એ જ પ્રમાણે “ઈચિā” અમનેઝ દેખાવની વસ્તુનું છેદન કરાવવું નહીં, “ન મિંચ ભેદન કરાવવું નહીં, “ત્ત વહે. » અનિષ્ટ રૂપવાળી વ્યક્તિને વધ કરાવવું જોઈએ નહીં. એ જ પ્રમાણે એ પદાર્થો પ્રત્યે સાધુએ “ ન દુ"છ--વત્તિયા વિ દમા ૩cવા ” જુગુપ્સા વૃત્તિ પણ રાખવી તે ચગ્ય નથી. “a” આ રીતે “ વદ્યિ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૮૦ Page #397 -------------------------------------------------------------------------- ________________ 66 मणवयणका માવળા આવિો અન્તરા ’ જ્યારે અંતરાત્મા ચક્ષુ ઇન્દ્રિયની ભાવનાથી ભાવિત થાય છે ત્યારે તે “ મનુગામનુળસુદમસુદિમરાળાÀવળચવા '' મનેાસરૂપ ચક્ષુ ઇન્દ્રિયના શુભ વિષયમાં અને અમનેજ્ઞરૂપ ચક્ષુ ઇન્દ્રિયના અશુભ વિષયમાં રાગદ્વેષથી રહિત થવાથી વ્યવસ્થિત આત્માવાળા “સાહૂઁ” સાધુ ચનુત્તે ' પાતાના મન, વચન અને કાયરૂપ ચોગાને શુભ અશુભ પ્રવૃત્તિથી સુરક્ષિત મનાવી લે છે અને “ સંયુકે ” સવરથી યુક્ત બનીને “નિકિત્રિÇ '' પેાતાની ચક્ષુ ઇન્દ્રિયને કાબૂમાં રાખીને ૮ ધમ્મ ' ચારિત્રયરૂપ ધર્માં ને વરેન ’ પાલક અને છે. ܕܕ ભાવા—સૂત્રકારે આ સૂત્રદ્વારા પરિગ્રહ વિરમણ વ્રતની ચક્ષુઇન્દ્રિય સવર નામની ત્રીજી ભાવના ખતાવી છે. આ ભાવના દ્વારા સાધુને એ વિષય સમજાવવામાં આવ્યે છે કે તે એવી પેાતાની ચક્ષુઈન્દ્રિયની પ્રવૃત્તિને એવા પ્રકારની વિચાર ધારાથી માંધી રાખે કે જેથી ચક્ષુઈ ન્દ્રિય વડે દૃષ્ટિગત થતા મનેાજ્ઞ તથા અમનેાન રૂપમાં તેને રાગદ્વેષ ન થાય. જો તેની સમક્ષ મનેાજ્ઞ પદાર્થ હાજર થાય તેા તેમનામાં રાગાદિ પરિણતિથી ખંધાવું જોઇએ નહી અને જો અશુભ રૂપ હાય તેા તેના પ્રત્યે દ્વેષ વૃત્તિ દાખવીને પોતાની જાતને દુઃખી કરવી જોઈ એ નહી. અન્ને પ્રકારના વિષયા સમક્ષ તેને તે સમભાવ યુક્ત રહેવું જોઈએ. જે તે પ્રમાણે કરતા નથી તે મહા અનને પાત્ર થાય છે આ પ્રમાણે ચક્ષુન્દ્રિયની ભાવનાથી ભાવિતઅનેલ તે સાધુ પોતાના ત્રણે ચેાગને શુભાશુભ પ્રવૃત્તિએથી સુરક્ષિત રાખીને ચક્ષુ ઇન્દ્રિય પર કાષ્ટ્ર જમાવે છે અનેચારિરૂપ ધર્મનું પાલન કરીને પોતાના પરિગ્રહ વિરમણવ્રતને સુસ્થિર મનાવે છે સૂ.૮॥ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૮૧ Page #398 -------------------------------------------------------------------------- ________________ ધ્રાણેન્દ્રિયસંવર નામકી તીસરી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર પરિગ્રહ વિરમણ વ્રતની ત્રીજી ભાવના સમજાવે છે –“ ” ઈત્યાદિ– ટીકાર્થ_“તાં ” આ વ્રતની ત્રીજી ભાવનાનું નામ પ્રાણેન્દ્રિય સંવરણ છે. આ ભાવનાવાળા સાધુએ ધ્રાણેન્દ્રિયને માટે મનોજ્ઞ ભદ્રક ગંધને સૂધીને તેમાં રાગ કરવો જોઈએ નહીં. અને અમનોજ્ઞ પાપક અશુભ ગંધને સૂંઘીને તેમના પ્રત્યે દ્વેષ કરવો જોઈએ નહીં. એ જ વિષયનું સૂત્રકાર વિસ્તારથી સ્પષ્ટીકરણ કરે છે. “જિં તે ” તે મનોજ્ઞ ભદ્રક ગંધ શેની શેની હોય છે તે પ્રશ્નનો ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે –“ કથર-થર-સરસ-પુww૪पाणभोयण-कुट्ट-तगर-पत्त-चोय-दमणक-मस्य-एलारसपकमंसि-गोसीस-सरसचंदण-कपूर-लवंग-अगुरु-कुंकुम-कंकोल्ल-उसीर-सेसचंदण-सुगंध • सारंग जुत्तीवर “વવારે” જલચર-જળમાં ઉત્પન્ન થયેલા સુગંધિત પુની, સ્થળચર–જમીન પર ઉત્પન્ન થયેલાં સુગંધિત ફૂલની, સરસ–રસદાર ફુલ, ફળ, પાન, ભેજનેની કુષ્ઠ–સુગંધિત દ્રવ્યની, તગર–એક જાતના ધૂપની, પત્ર-તમાલપત્રની, ચેયસુગંધિત વૃક્ષની છાલની, દમનક-એક જાતના ફૂલની, મક-ડમરાની, એલાયચીના રસની, પકવમંસી-એક જાતનું સુગ ધિ દ્રવ્યના ગશીર્ષ ચંદનની શ્રીખંડ ચંદનની; કપૂરની, લવીંગની, અગુરૂ ધૂપની; કુંકુમ-કેશરની કેકેલ નામના એક જાતના ફૂલની ઉશીર-સુગંધિવાળાની શ્વેતચંદનની તથા જેમાં સુંદર ગંધવાળા કમળ પત્રનું મિશ્રણ થયું હોય એવાં ઉત્તમ પ્રકારનાં ધૂપની સુગધ સૂંઘીને તથા “વફા રહિમનહારિકaigg જે દ્રવ્યમાં ઋતુને શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૮૨ Page #399 -------------------------------------------------------------------------- ________________ ' ', ,, આસકત અનુકૂળ સુગંધ ભરેલી હાય અને તેમની તે સુગંધ દૂર દૂરના પ્રદેશ સુધી ફેલાતી હાય; એવાં સુગ ંધિત દ્રવ્યેા મેાજૂદ હાય તે તેમાં તથા to वाइ मणुण्ण भएस ઉપરાંત તેમના જેવા જ માન ભદ્રક ગંધવાળા જે પદાર્થો હાય તે પાસે હાય તેા પણ “ મળે ” સાધુએ તેમની “ તેવુ ” તે તે મનાર ગંધામાં “ ન સજ્ઞિયવું નાવ ન સર્ચમ = તથના થવું જોઈએ નહીં ત્યાંથી શરૂ કરીને તેને યાદ કરવી નહીં કે તેને વિચાર પણ કરવા નહીં. ત્યાં સુધી સમજી લેવાનું છે. અહીં यावत् શબ્દથી न रज्जव्व न गिज्झियव्वं, न मुज्झियव्वं, न विणिधाय आवज्जियव्व, न लुभिચળ', મૈં તુચિ—', ન ચિત્વ ” એ પદોના અર્થ ગ્રહણ કરવાના છે. તેમના અથ આગળ આવી ગયા છે તે ત્યાંથી સમજી લેવા. tr " ܙܕ ' ,, એ જ પ્રમાણે અમનેજ્ઞ પાપક ગંધ પ્રત્યે રાષ આદિ કરવા જોઈ એ નહીં એ વાત સૂત્રકાર કહે છે-“ઘુળવિ ” આ રીતે arfofagor" adન્દ્રિયથી “ અમખુરાવારૂ” અમનેન અશુભ - ગંધાનિ ” ગંધ-દુર્ગંધને '' अग्वाइय ” સૂધીને સાધુએ તેના પ્રત્યે દ્વેષ-અરુચિને ભાવ-ખરતિવૃત્તિ કરવા જોઇએ નહીં. “ તે ’” દુર્ગંધયુકત પદાર્થો કયા કયા છે તેને ઉત્તર આપતા સૂત્રકાર તે પદાર્થોમાંથી કેટલાંક પદાર્થોનો ઉલ્લેખ કરે છે. જેમ કે ' મિત્તુ-અસ્લમક-થિમઃ-પોમક-વિન મુળસિયાજી~મળુય - મન્નાર્-સીંદ્-વીવિચ-મય -ચિ-વિă- જિમિન-ટુર્નામાંધારૂં” અહિમૃતક-મરેલા સાપનું શરીર, ઘેાડાનું મૃતશરીર, હાથીનું મૃતશરીર, વરૂનું મૃતશરીર; સિંહનું મૃત શરીર, કૂતરાનું મૃત શરીર શિયાળનું મૃત શરીર, માણસનું મડદું, ચિત્તાનું મૃત શરીર, એ બધાં જ્યારે સડે છે ત્યારે તેમાં કીડા પડે છે અને શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૮૩ Page #400 -------------------------------------------------------------------------- ________________ " ત્યારે તેમની દુગંધ ઘણી જ અસહ્ય થઇ પડે છે. તા સમળે છ સાધુએ તેમની દુર્ગંધ પ્રત્યે તથા " एवमाइए अन्नेसु तेसु अमणुण्णपावगेसु " ते “ ઉપરાંત તે પ્રકારની અમનેાજ્ઞ અશુભ દુધો પ્રત્યે “ન રુસિયન્ત્ર ન હીયિન્ત્ર લાવ નિશ્ચિય પંચે ટ્ટિ ધર્માં ચરે” રાષ કરવા જોઇએ નહી, તેમની અવજ્ઞા કરવી જોઇએ નહીં. અહી. ચાવત્ શબ્દથી “ન નિયિન્ત્ર, ન વિત્તિયન્ત્ર, ન छिंदियव्व ं न भिदियव्वं, न वहेयव्वं न दुर्गुछावत्तियाविलब्भा उप्पाएउ एवं घाणिदियभावणाभाविओ भवइ अंतरपा मणुष्णामणुण्ण सुभिदुब्भिरागदोसे નિશ્ર્ચિપાસાદૂ મળચક્રાયપુત્તે સંયુકે ” પૂર્વોક્ત એ સઘળાં પદોને ગ્રહણ કરી લેવાના છે અને આગળ ખતાવ્યા પ્રમાણે તેમના અર્થ સમજી લેવાના છે. એટલે કે નિંદા, ખ્રિસા, છેદન, ભેદન કરવું જોઇએ નહી અને તેમના પ્રત્યે સાધુએ જુગુપ્સા ધૃણાવૃત્તિ પણ રાખવી જોઈએ નહીં. આ રીતે જ્યારે અંતરાત્મા પ્રાણેન્દ્રિયની ભાવનાથી ભાવિત થાય છે ત્યારે તે મનેાસરૂપ ધ્રાણેન્દ્રિ યના શુભ અને અમનેાનરૂપ અશુભ વિષયામાં રાગ અને દ્વેષથી રહિત થઈ જાય છે. આ પ્રકારની સ્થિતિથી યુક્ત થયેલ સાધુ પોતાના મન, વચન અને કાયરૂપ ચોગાને શુભ અશુભ વ્યાપારથી સુરક્ષિત કરી નાખે છે, અને ઘ્રાણે ન્દ્રિયના શુભાશુભ વિષયમાં શુભાશુભ પરિણતિજન્ય કબ'ધનની નિવૃત્તિરૂપ સવરથી યુક્ત થઇ જાય છે અને “ હિંતિત્ વરેઙ્ગ ધમઁ ” સયમી ઇન્દ્રિયવાળા થઈને ચારિત્રરૂપ ધર્માંનું પાલન કરનાર અને છે. ભાવા—સૂત્રકારે આ સૂત્રદ્વારા પરિગ્રહ વિરમણવ્રતની ત્રીજી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યુ છે. તે ભાવનાનું નામ ઘ્રાણેન્દ્રિય સવરણ છે. તેમાં એ અતાવ્યું છે કે સુગંધ અને દુર્ગંધના સંબધ થતાં સાધુ પોતાની ઘ્રાણેન્દ્રિયને પક્ષપાતી ખનાવતા નથી. જો તે એવું કરે તે! મહાન અનને પાત્ર થાય છે, તેને નવીન કર્મના આંધનાર માનવામાં આવે છે. સુગધ અને દુર્ગં ધયુક્ત કેટલાક પદાર્થ સૂત્રકારે આ સૂત્રમાં દર્શાવ્યાં છે તેથી ચારિત્રધમ નું સંપૂર્ણ રીતે પાલન કરવાને માટે સાધુનું કર્તવ્ય છે કે તેણે ઘ્રાણેન્દ્રિયના વિષયભૂત સુગંધ તથા દુર્ગંધયુક્ત પદાર્થો પ્રત્યે સમભાવ રાખવે। જોઈ એ. ! સૂ૯ | શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર (6 ૩૮૪ Page #401 -------------------------------------------------------------------------- ________________ જિહવેન્દ્રિયસંવર નામકી ચૌથી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર આ વ્રતની ચોથી ભાવના બતાવે છે –“રાર્થ” ઈત્યાદિ. ટીકાઈ—“જાહ્ય” થી ભાવનાનું નામ જિહૂવેન્દ્રિય સંવરણ છે. આ ભાવનાનું પાલન કરનાર સાધુએ જિહા ઈન્દ્રિયના મનેઝ ભદ્રક વિષયમાં અને અમને અભદ્રક વિષયમાં રાગ દ્વેષ રાખવો જોઈએ નહીં, પણ સમ ભાવ જ રાખવું જોઈએ. એ જ વિષયને સૂત્રકાર વિસ્તારપૂર્વક આ સૂત્રદ્વારા સમજાવે છે “નિમિતિ” સાધુએ જીભથી “મgઇમારું રાળિયું” મનેશ-ભદ્રક રસને “સાચ” આસ્વાદ કરીને તેમાં રાગ આદિ કરવાં જોઈએ નહીં. “ તે” એ મનેઝ રસ કયા કયા પદાર્થોમાં હોય છે, તે પ્રશ્નને ઉત્તર આપતા સૂત્રકાર અહીં એવા કેટલાક પદાર્થોના નામનો ઉલ્લેખ કરે છે “ હમ-વિવિહા-મોચ–ગુરુ –રવેચ-તેરું-ઘ -મહેતુ” ઘી, તેલ આદિનું જેમાં પહેલા જેમાં મેણ દેવાય છે અને પછી તેમાં જ તળીને પકવવામાં આવે છે એવા ખાજા આદિ પકવાનને અવગાહિમ કહે છે. તથા અનેક પ્રકારના જે પાન (પી શકાય તેવા) ભજન હોય છે તેમને વિવિધ પાન ભેજન કહે છે, ગોળ નાખીને બનાવેલા ભેજનને ગુડકૃત અને ખાંડ નાખીને બનાવેલા લેજનને ખાંડકૃત જન કહે છે. તેલ અને ઘીમાં બનાવેલ લાડુ આદિ ખાદ્ય પદાર્થને તેલકૃત અને ધૃતકૃત ભજન કહે છે. એ ખાદ્ય પદાર્થોમાં તથા બીજા પણ જે “વિદે, ” અનેક પ્રકારના “ વપરાતંગુત્ત! ” લવણરસ મિશ્રિત શાક, વડા આદિ ખાદ્ય પદાર્થો છે તેમાં તથા “વહુવાર -કિના–નિટ્ટાના- ચંવ-લેહૃવ-દુ-રિ-સરય-મ7-વાવાળી–સીદુ-વિરાવળ-સાFિારણ દુઘરેલુ મોયો” પહેલાં ગૃહસ્થાવસ્થામાં ઉપયોગમાં લીધેલ અનેક પ્રકારના ખાદ્યો જેવા કે દહીં, ખાંડ આદિમાંથી તૈયાર કરેલ તથા સુગંધિત દ્રવ્યથીયુકત એક ખાસ ભજન જેને શિખંડ કહે છે. તેમાં નિદાન-એક લાખ રૂપિયા ખરચીને તૈયાર કરાવેલ ખાસ ભેજનમાં અથવા મેરી-દૂધપાકમાં, દાલિકામ્સમાં-મરચાં, રાઈ, મેથી, જીરૂં આદિને વઘાર કરેલ તથા ચણા અદિના શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૮૫ Page #402 -------------------------------------------------------------------------- ________________ લેટમાંથી બનાવેલ “કઢી” નામના વ્યંજનમાં, સેંઘામ્સમાં-પકાવીને ખટાશ ઉમેરવામાં આવી હોય એવાં ખામાં, દૂધ, દહીંમાં ગોળ, ધાતકી પુષ્પ-મહુડા એ બનેના મિશ્રણથી બનાવેલ સરકામાં, ગોધૂમ-ઘઉંના લોટમાંથી તૈયાર કરેલ મઘ-પષ્ટમધમાં, વરવારણું ઉત્તમ મદિરામાં, મુનિ અવસ્થામાં નહીં પણ ગૃહસ્થાવસ્થામાં ઉપયોગમાં લીધેલ શ્રેષ્ઠ મદિરા-વરડીમાં, સીધુ-આસવ–શેરડી આદિના રસમાંથી બનાવેલ મદિરામાં, કાપિશાયન-કાપિશી નામની નગરીમાં દ્રાક્ષમાંથી બનાવેલ એક વિશિષ્ટ મધમાં, તથા અઢાર પ્રકારના શાકમાં ઈત્યાદિ અનેક પ્રકારના ખાદ્ય પદાર્થોમાં તથા મgવજધાસારવાર સંમિણુ મોકુ ર” મનોહર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા અનેક પ્રકારનાં દ્રમાંથી તૈયાર કરાવેલ ભેજનોમાં રહેલ રસને ગૃહસ્થાવસ્થામાં સ્વાદ લઈને તેમનામાં તથા “અનેવમારૂપસું મyત્રમાસુ” એ જ પ્રકારના બીજા ભદ્રક મનોજ્ઞ રસમાં કે જેનો ગૃહસ્થાવસ્થામાં સદા સ્વાદ લેવાતો હતો તેમાં “સમળા” સાધુ અવસ્થામાં રહેલ મુનિએ “ર વિજયવં જાવ ૨ ન ર મ ર તરથ જ્ઞા” “ આસક્ત થવું જોઈએ નહીં” ત્યાંથી શરૂ કરીને “તેણે તેમને યાદ કરવા જોઈએ નહીં. અને હું શ્રમણ – અવસ્થામાં તેમને ઉપભોગ કરૂં એવો વિચાર પણ કરવો જોઈએ નહીં?” ત્યાં સુધી અર્થ ગ્રહણ કરવાને છે. અહીં “ચાવન” શબ્દથી “ર જિદ, રિક્ષયથં, 7 મુક્સિચડ્યું, 7 વળવાચં વાવ%િચડ્યું, ન સુમિથવું, ન તુરિયર્થ ન દિવ” એ પૂર્વોક્ત પદે ગ્રહણ કરાયેલ છે. એ બધાને અર્થ પહેલી ભાવનામાં અપાઈ ગયો છે પુનરાવ” એ રીતે “નિમિuિળ” જીભથી “શમણુન્નવાવાડું સારું ? અરુચિકર રસનું “સારુ” આસ્વાદન કરીને તેમનામાં સાધુએ ઠેષભાવ રાખો જોઈએ નહીં. “ તે ?” અરુચિકારક રસ કયા કયા છે એ પ્રશ્નનું સમાધાન કરવાને માટે સૂત્રકાર કહે છે –“અરવિરાણીયાવળિકના પાનમયનારૂં” અરસ-હિંગ આદિના વઘારથી રહિત, વિરસ-રસરહિત-પર્યુષિત, શીત -શીતળ–ઠંડા, રૂક્ષ-ઘી વિનાનું, નિર્યાપ્ય-ખળ વધારવાની શક્તિથી રહિત, તથા “ સિવાવઝવહિપૂરૂચ ખુવિચાહુરિઅiધારૂં ” દોસણ -રાત્રે રાંધેલ, વ્યાપન્ન-વિનષ્ટ વર્ણવાળું-કથિત-સડેલ, પૂતિક-દુગધવાળા, તેથી અમનોજ્ઞ-અસુંદર તથા વિનષ્ટ–અત્યંત વિકૃત અવસ્થાવાળા અને એ કારણે જેમાંથી અત્યંત દુર્ગધ નીકળતી હોય તેવા તથા જે “સિત્તડુચાચવિઝ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૮૬ Page #403 -------------------------------------------------------------------------- ________________ "L रसलिंदीरसाईं • મરીચ-મધ્યાં જેવાં તીખાં હાય, ચરપરા હાય, કટુકલીમડા જેવાં કડવા હાય, આમળા જેવાં તુરા હાય, કાચી કેરી જેવાં ખાટાં હાય, હિંદૂ-જે શેવાળયુક્ત પુરાણા પાણી જેવાં હાય, વિગત રસ હોય, એવાં ઉપર કહેલા અરસ વરસ આદિ ભાજનામાં રહેલ અમનેાજ્ઞ પાપક-અરુચિકર રસોનું આસ્વાદન કરીને “ સમળેળ મુનિએ “ તેવુ ” તે “અમનુન્નવાવણ્યુ અમનેાજ્ઞ પાપક-અરુચિકર રસામાં તથા “બળેસ વમાડ્યું રહેવુ’” એ જ પ્રકારના ખીજા રસામાં પણ ન નિયત્ર નાવ નચમ 'રાષ કરવા જોઇએ નહી”. “ નીહિચવ', ન નિચિવ, ન વિત્તિયન્ત્ર, મૈં છિંચિત્વ’, નમિત્રિયવ', ન વહેંચવ, ન દુગુંછાવત્તિયાવિ માં કવ્વાણું' તેમની અવજ્ઞા ન કરવી જોઇએ, તેમને જોઈને તેમની પરોક્ષ રીતે નિંદા ન કરવી જોઈ એ, તથા અરુચિકર રસવાળા દ્રવ્યનું છેદન ન કરવું જોઇએ, ભેદન અને નાશ ન કરવા જોઇએ. પેાતાના મનમાં કે પારકાના મનમાં તેના પ્રત્યે જુગુપ્સાવૃત્તિ થાય તેવું વન કરવુ જોઈએ નહીં, આ રીતે “ મારે જિજ્ઞા ઈન્દ્રિયને વશ રાખવી જોઇએ. નહી. તે મારે મહાન અનને પાત્ર અનવુ પડશે.” આ પ્રકારની જિહ્વા ઇન્દ્રિયની ભાવનાથી જ્યારે મુનિ ભાવિત થાય છે ત્યારે તે મને જ્ઞરૂપ અને અમનેાના રૂપ, સુંદર અને અસુંદર દ્રવ્યેા પ્રત્યે રાગ દ્વેષથી રહિત મની જાય છે. આ પ્રકારની ભાવનાથી યુક્ત બનેલ સાધુ મન, વચન અને કાય, એ ત્રણે ચેાગોને શુભ અને અશુભ વ્યાપારથી રહિત કરી લે છે. અને આ ઇન્દ્રિયના સંવરણથી યુક્ત બની જાય છે. આ રીતે રસના ઇન્દ્રિયના સંવરણથી યુક્ત થઈને તે ચારિત્રરૂપ ધર્મનું પાલન કરવામાં બધી રીતે દૃઢ બની જાય છે. ભાષા - —આ સૂત્ર દ્વારા સૂત્રકારે આ વ્રતની ચેાથી ભાવનાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે તેમાં તેમણે સમજાવ્યું છે કે સાધુએ પેાતાની રસના ઇન્દ્રિયને રુચિકર અને અરૂચિકર રસેાના આસ્વાદનને કારણે ઉત્પન્ન થતાં રાગદ્વેષને પક્ષપાતથી રહિત કરવી જોઇએ; ત્યારે જ તે રસનેન્દ્રિય પર વિજય મેળવી શકે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܕܕ ૩૮૭ Page #404 -------------------------------------------------------------------------- ________________ છે એવું ન બનવું જોઈએ કે રૂચિકર રસ મળે તેા તેના પ્રત્યે ચિત્તમાં રાગભાવ પેદા થઈ જાય છે, અને અરૂચિકર રસ મળે તેા દ્વેષભાવ પેઢા થાય. બન્ને પ્રકારના રસા પ્રત્યે સમભાવ રાખવા તે સાધુનું પહેલું કન્ય છે. એ વિષયનું વર્ણન કરતાં આ સૂત્રમાં રૂચિકર રસયુક્ત ઉગ્ગાહિમ આદિ કેટલાક પદાર્થોને તથા અરૂચિકર રસયુક્ત અરસવિરસ આદિ પદાર્થને પતાવ્યા છે તથા સાથે સાથે એ સમજાવ્યું છે કે ગૃહસ્થાવસ્થામાં જે રૂચિકારક રસાને સ્વાદ લીધેા હતા તે રસાનું સાધુ અવસ્થામાં સ્મરણ કરવું તે પણ ચેાગ્ય નથી. કારણ કે તેને યાદ કરવાની જિહ્વા ઇન્દ્રિયમાં રસના પ્રત્યે લાલસા વધે છે. આ રીતે રસના ઇન્દ્રિયની બાબતમાં સમભાવ રાખનાર સાધુ ચરિત્ર ધર્મનું સારી રીતે પાલન કરનાર બની જાય છે, । સૂ૦ - ૧૦ | સ્પર્શેન્દ્રિયસંવર નામકી પાંચવી ભાવના કા નિરૂપણ હવે સૂત્રકાર આ વ્રતની પાંચમી ભાવના મતાવે છે— "पंचमं पुण ” ઈત્યાદિ " ટીકા — ચમં ઘુળ ’” પાંચમી ભાવના સ્પર્શેન્દ્રિય સવર નામની છે તે આ પ્રમાણે છે “ ાÉિવ્નિ ’ સ્પર્શેન્દ્રિયથી मगुणभद्दगाइ फासाई " મનોજ્ઞભદ્રક સ્પર્શેન્દ્રિય સુખકારક સ્પર્ધાના “ સિય '' સ્પ કરીને સાધુએ તેમના પ્રત્યે રૂચિભાવ-રાગપરિણતિ કરવી જોઇએ નહી 46 તે ? ” રૂચિકારક સ્પવાળા કયા કયા પદાર્થો છે તે પ્રશ્નના ઉત્તર આપતા સૂત્રકાર એવા કેટલાક પદાર્થાનો ઉલ્લેખ કરીને કહે છે કેगिम्हकाले दगम'डव - हार-- सेयचंदण सीयलविमलजल • विविहकुसुमसत्थर-મુત્તિય-મુળા--ઢોલિળા-વેદુળ-વૅવન--તાહ્રિચંટ-વયળા---ળિય મુી. ચડે ચ વળે ” ગ્રીષ્મ ઋતુમાં દકમંડપ જ્યાં પાણીના ફુવારા પાણીને ઉડાડીને બોલી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૮૮ Page #405 -------------------------------------------------------------------------- ________________ જગ્યાને ઠંડી રાખતા હોય, એવાં જલયંત્રવાળાં સ્થાન, હાર, વેત ચંદન, શીતલ. નિર્મળ જળ, વિવિધ પ્રકારના પુ વડે બનાવેલી શય્યા, ઉશારખશ, મુક્તાફળ, મૃણાલ-કમળનાળ, અને દક્ષિણ--ચંદ્રિકા-ચાંદનીની, તથા પિણ ઉકખેવગ-મેરનાં પીછાંના બનાવેલ પંખાના, તાડપત્રમાંથી બનાવેલ પંખાના અને વાંસની સળીઓમાંથી બનાવેલ પંખાના, સુખદાયક શીતળ વાયુનો તથા સુખપ્રદ સ્પર્શવાળાં અનેક પ્રકારનાં શયન અને આસનોનો સ્પર્શ કરવો જોઈએ નહી તથા “ સિરાજા” શિયાળાનાં “સુહૃક્ષાસાળિ ચ” નરમ સ્પર્શવાળાં શીત દૂર કરનાર “વહૂળ સંચાનિ શાસનાનિ ચ” અનેક પ્રકારના શયને અને આસને, તથા “વારજજુને ” ઓઢવાનાં ચાદર આદિ વસ્ત્રોને, “movપચાવજ ” અગ્નિના ઉણ સ્પર્શને, “ગાવનિક્રમ:ચણીય-સિન-હૃદુચા ” સૂર્યના તાપને, મુલાયમ પદાર્થને, કમળ પદાઈને, ઉષ્ણ પદાર્થને, હલકા પદાર્થને, કે “” જે “વહુઠ્ઠાણા” જે તુ પ્રમાણે જેને જેને સ્પર્શ સુખદાયક લાગે છે અને “ યુનિવું ફર” શરીરને તથા મનને આનંદ આપે છે, તેમને શરીરથી સ્પર્શ કરીને “સમા ” સાધુએ “સેતુ” તે દરેક “મણુન્નમતું તનેzભદ્રકરુચિકારક સ્પર્શોમાં તથા “અomયુ gવમાફાહુ ” તે સિવાયના બીજા પણ સ્પર્શોમાં “ર રિન્નાદ, ન થવું, ને નિક્સિચવું, ન મુકિય, न विणिधायं आवज्जियव, न लुभियव्यं, न अज्झोववज्जियव्व, न तुसियव्वं, = ચિદä, સ ર મહૃર તી યુઝા' કદી પણ આસક્તિથી પિતાના ચિત્તને બાંધવુ નહીં, તેમનામાં રાગભાવ કરવો નહીં. તેની લાલસા રાખવી નહીં. તેમાં મુગ્ધ થવું નહીં તેને ખાતર પિતાના ચારિત્રને પરિત્યાગ ન કરવો જોઈએ. તેમાં લેભાવું ન જોઈએ અને તેની પ્રાપ્તિને માટે વધુ પ્રયત્ન પણ કરવું જોઈએ નહીં. જે તે અનાયાસે મળી જાય તે તેની પ્રાપ્તિથી પરિતિષ માનવો જોઈએ નહીં. તેની પ્રાપ્તિમાં વિસ્મય પણ બતાવવું જોઈએ નહીં. અને સાધુએ એ પૂર્વોક્ત અનુભવેલ સ્પર્શોનું સમરણ કરવું જોઈએ નહીં અને તેમને વિચાર પણ કરવો જોઈએ નહીં. “પુષિ” એ જ રીતે “ wiઉંgિ » સ્પર્શેન્દ્રિયથી “ અમgUTUવાડું” અમનોજ્ઞ પાપક-અરુચિકારક સ્પર્શીને સ્પર્શ કરીને તેમના પ્રત્યે સાધુએ ઠેષ કરવું જોઈએ નહીં. “જિં તે ” અમને જ્ઞ પાપક-અરુચિકારક સ્પર્શવાળા કયા ક્યા પદાર્થો છે, તે પ્રશ્નને ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે કે “સાવધ--તાઈiણ--અરમારાપોવા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૮૯ Page #406 -------------------------------------------------------------------------- ________________ अंगभंजण-सूईनखप्पवेस-गायपच्छण-लक्खारस-खारतेल्लकलकलंत-तउसीसककाल -लोहसिंचण--हडिबंधण-रज्जुनिगल--संकलन हत्थंडुयकुंभिपाकदहणसीहपुच्छण उब्बधण-सूलभेय--गयचलणमलण- करचरणकन्ननासोट्ट सीसछेयण जिब्भछेयण--वसण - नयण-हिययदतभंजण-जोत्तलयंकसप्पहार-पादपहि जाणुपत्थर निवाय पालणकवि. શું-શાળવિ-ક્રવાજાચવર્માનિવાણ” તે અનેક પ્રકારની લાકડી આદિના પ્રહારરૂપ વધ, વૈઘા-દેરડા આદિ બાંધવારૂપ બંધન, રાજ-થપ્પડ આદિના માર રૂપ તાડન, સંવાળ-તપાવેલા લોઢાના સળીયા વડે શરીર પર ડામ દેવારૂપ નિશાન, અમારા-વધારે પ્રમાણમાં ભાર લાદવ, મંગળશરીરના અંગનું છેદન. સૂનવણ-સોયને નખમાં ભેંકી દેવી, નાચ-છr– વાંસલા આદિથી શરીરનાં અવયવોને છોલવાની ક્રિયા, વાસ-ગરમ લાખના રસથી વત્તેણું-ક્ષારયુક્ત પદાર્થથી તપાવેલા તેલથી, તથા ૪૪ત–અત્યંત ગરમ કરવાથી ઓગળેલા “ત” કથીરથી, “વીસ”—સીસાથી “ઢોરકાળાં લેઢાથી, “લર” શરીર પર રેડવાની ક્રિયા, “દિવંધr –હેડમાં પૂરવું, “ગુનિ સ્ટસર્જન”-દોરડાં અને બેડી વડે બાંધવું, “ઘંદુર”—હાથકડીમાં બાંધવું, “કુંભીપા” કુંભમાં પકાવવું, “” –અગ્નિમાં બાળવું “વીegછUT ”—લિંગને તેડવું, “દવંધન’ ફાંસીએ લટકાવવું, “મેચ”— સૂળી પર ચડાવવું, “Tયવસ્ટ”—હાથીના પગ તળે ચગદાવવું, “વારવUT સવાસોની છે ” હાથ, પગ, કાન, નાક, હોઠ અને મસ્તકનું છેદન કરાવવું, “વિરમયા ” જીભનું છેદન કરવું, “વફા-નવા-હિંચય-વંત-મંગા” અંડકેષ, નેત્ર, હૃદય અને દાંત તેડવા, “નોત્ત-જય-વસ-cg@ાર” ચામડાની દેરીથી નેતર-આદિ લતાથી તથા ચાબુકથી ફટકારવું, “ વાહૂનાગુવારનિવાર ” પગ, એડી અને ઘૂંટણ પર પત્થરનું પડવું, “વ ” યંત્રમાં પીલવું, “વિ -કળિ-વિદવ દ”-કરેંચની ફળી, અગ્નિ અને વિંછીને ડંખ, “વાચાચવવંસમાનિવાણ” શિયાળામાં ઠડે પવન લાગ, ઉનાળામાં તડકે લાગવે, તથા ડાંસ અને મચ્છરેનું શરીર પર પડવું, એ બધા સ્પર્શને શરીર પર અનુભવ કરીને “દુગિરિદુન્નિશીહિયાકષ્ટકારક આસન અને સ્વાધ્યાયની ભૂમિના સ્પર્શને અનુભવીને “સેતુ સમજુગાવો,” તે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૯૦ Page #407 -------------------------------------------------------------------------- ________________ 66 અમનેાજ્ઞ પાપક-અરુચિકારક સ્પર્શમાં, તથા एवमा बहुविसु कक्खड - गुरुसी उसिणलुक्सु તે ઉપરાંત ખીજા પણુ જે કશ, ગુરુ, શીત, ઉષ્ણ, સ્પર્શ છે તેમના પ્રત્યે “ સમળેા નસિયત્વ, ન દ્દષ્ક્રિયX ન નિયિત્વ', ન નચિત્ર, નિિસયત્વ, ન ઇિચિત્ર, મૈં મિચિત્ર', TM, વહેલ, ૬ રૂડુ કાવત્તિયા વિરુમા પુવાસ'' સાધુએ રુષ્ટ થવુ જોઇએ નહી, તેમની એવહેલના ન કરવી જોઇએ. નિંદા ન કરવી જોઇએ. ગાઁ ન કરવી જોઈ એ. તેમના પર ખિસિયાવું જોઇએ નહી. તે અમનેાજ્ઞ સ્પવાળાં દ્રવ્યનું છેદન કરવું જોઈએ નહી, ભેદન કરવુ જોઈએ નહી' નાશ કરવા જોઇએ નહી' અને પેાતાનાં કે અન્યના મનમાં તેમના પ્રત્યે ગ્લાનિ ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. હવે સૂત્રધાર આ પાંચમી ભાવનાને ઉપસ'હાર કરતાં કહે છે. " एवं फासिंदियभावणाभाविओ अंतरप्पा भवइ मणुन्नामनुन्नसुब्भिदुब्भि रागदोसे पणिहियप्पा साहू मणबयणकायगुत्ते संवुडे पणिहिईदिए धम्मं चरेज्ज " રીતે જ્યારે મુનિ સ્પર્શેન્દ્રિયની ભાવનાથી ભાવિત થઈ જાય છે ત્યારે તે મનેજ્ઞરૂપ શુભ સ્પર્શી પ્રત્યે તથા અમનેાજ્ઞરૂપ અશુભ સ્પર્શ પ્રત્યે રાગદ્વેષથી રહિત અની જાય છે. આ રીતે તેમના પ્રત્યે રાગદ્વેષ કરવાથી નિવૃત્ત થયેલ સાધુ પેાતાના મન, વચન અને કાયરૂપ ત્રણે ચેગાને સ્પર્શ સંબધી શુભ અશુભ વ્યાપારથી રહિત કરી લે છે, અને આ સ્પર્શેન્દ્રિય સવરથી યુક્ત થઈ જાય છે. આ રીતે આ ઇન્દ્રિયના સવરથી યુક્ત બનેલ તે સાધુ ચારિત્રરૂપ ધર્મની સારી રીતે આરાધના કરવા લાગી જાય છે. આ . ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા આ પરિગ્રહ વિરમણ વ્રતની પાંચમી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે તે પાંચમી ભાવનાનું નામ સ્પર્શેન્દ્રિય સવરણ છે. આ ભાવનાથી ભાવિત થયેલ મુનિએ સ્પર્શેન્દ્રિય વડે અનુભવાતા આઠ પ્રકારના સ્પર્શ પ્રત્યે રાગદ્વેષને સથા પરિત્યાગ કરવે જોઇએ-ભલે તે સ્પ રુચિકર હોય કે અરુચિકર હાય પણ તેમના પ્રત્યે રાગદ્વેષ રાખવા જોઇએ નહીં. ગરમીના દિવસેામાં શીત સ્પર્શની શિયાળામાં ઉષ્ણુ સ્પની અને અન્ય ઋતુઓમાં જુદા જુદા પ્રકારના સ્પર્શની ઇચ્છા સાધુએ કરવી જોઇએ નહી. સૂત્રમાં દર્શાવેલ દગમંડપ આદિ મનાજ્ઞભદ્રક સ્પર્શમાં તથા અનેક વધખ ધન આદિ અમાના પાપક સ્પની ખાખતમાં સાધુએ સમભાવ રાખવા જોઇએ. એ જ આ સ્પર્શેન્દ્રિય સંવરણ નામની ભાવના છે. ા સૂ૦૧૧ ૫ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૯૧ Page #408 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન કા ઉપસંહાર હવે સૂત્રકાર આ પાંચમાં સંવરદ્વારને ઉપસંહાર કરે છે ટકાર્થ “gવનિ સંવરવારે” આ પ્રમાણે આ અપરિગ્રહ નામના સંવરદ્વારનું “સન્મ સંવરિ’ સારી રીતે સેવન થતાં “સુપૂજિ”િ સુરક્ષિત થઈ જાય છે. તેથી “મળવળાંચરિવરવહું” મન, વચન અને કાય, એ ત્રણે ગોથી પરિરક્ષિત થયેલ “હિં પંચઠ્ઠિ જારહિં ” એ પાંચે ભાવનાઓનું “ ” સદા “ગામvid” જીવન પર્યત “ઘ ” આ અપરિગ્રહ સંવરરૂપ વ્યાપાર “ધિHવા મડ્ડમચા નેચવો ધર્યશાળી અને હેય અને ઉપાદેયના વિવેકથી યુક્ત બુદ્ધિમાન સાધુએ સેવન કરવું જોઈએ, કારણ કે તે દેગ “સનાતો” નૂતન કર્મોના આગમનથી રહિત હોવાને કારણે અનાશ્રવરૂપ છે. “હુલો શુભ અધ્યવસાયરૂપ હોવાથી અકલુષ છે, “દિકરો” તેનાથી પાપને સ્રોત છિન્ન થઈ જાય છે તેથી તે અચ્છિદ્ર છે, “પરિણા બિન્દુ જેટલું પણ કર્મ જળ તેમાં પ્રવેશ પામી શકતું નથી, તે અપરિસ્ત્રાવી છે, “અવંશિસ્ટિો” અસમાધિભાવથી રહિત હોવાને કારણે તે અસંકિલષ્ટ છે અને “સુ” કર્મમળ વિનાનું હોવાથી તે શુદ્ધ છે. “દરમિgUTTગો તેનાથી સમસ્ત પ્રાણીઓનું હિત થયું છે અને ભવિષ્યમાં પણ હિત થશે એવું જાણીને જ સમસ્ત અરિહંત ભગવાને તેને માન્ય કરેલ છે. “gવં વંજમં સંવરા'” આ સૂત્રમાં કહ્યા પ્રમાણે જે આ પાંચમાં સંવરદ્વારનું “જાનિર્ચ ' પોતાના શરીરથી આચરણ કરે છે, “પાર્થ” નિરન્તર ઉપગ પૂર્વક તેનું સેવન કરે છે, “રોહિ” અતિચારોથી તેને રહિત કરે છે, “તરિ ” પૂર્ણ રીતે તેનું સેવન કરે છે “ક્રિદિચ” અન્યને તેના પાલનને ઉપદેશ આપે છે નારિ” ત્રણ કરણ અને ત્રણ વેગથી સારી રીતે તેની આરાધના કરે છે, “શાળા, કનુviયિં મવતેમના દ્વારા તે યુગનું તીર્થકર પ્રભુની શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૯૨ Page #409 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા પ્રમાણે જ પાલન થયું ગણાય છે. “” આ રીતે “નાગિના માવા” જ્ઞાતુ કુળ નામના ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલ મુનિરાજ ભગવાન મહાવીરે “gurવિચં” શિષ્યને માટે આ પાંચમાં સંવરદ્વારને સામાન્યરૂપે સમજાવ્યું છે, “પકવચં ” ભેદ પ્રભેદ પૂર્વક તેનું વિવેચન કર્યું છે, “સિદ્ધ પ્રમાણ પ્રતિષ્ઠિત હોવાથી જિનવચનમાં તે પ્રખ્યાત થયું છે, એટલે કે જિન વચન પ્રમાણે જ આચાર્ય પરંપરાથી તેનું આ રીતે પાલન થતું આવ્યું છે, તથા “સિદ્ધવરસાસમિi” ભૂતકાળમાં જેટલા સિદ્ધ થઈ ગયા તેમનું આ પ્રધાન આજ્ઞારૂપ શાસન છે, “કવિ” એવું ભગવાન મહાવીરે સર્વ ભાવથી તેને વિષે કહ્યું છે, અને “સુનિચં?” દે. મનુષ્ય અને અસુરેની પરિષદામાં તેનો ઉપદેશ દીધું છે. “ઘર્થ ” તે સેવે પ્રાણીઓનું હિત કરનાર હોવાથી મંગળમય છે, આ રીતે આ “વંર” પાંચમું “ સંવરા' સમત્ત” સંવરદ્વાર સમાપ્ત થયું ‘‘ત્તિનિ ” એમ હું કહું છું. એટલે કે “હે જંબૂ! આ પાંચમાં સંવરદ્વારનું કથન જે પ્રમાણે મેં સાક્ષાત્ મહાવીર પ્રભુને મુખે સાંભળ્યું હતું, એ જ પ્રમાણે તે હું તમને કહું છું. મારી તરફથી તેમાં કંઈ પણ ઉમેરવામાં આવ્યું નથી. ભાવાર્થ–પૂર્વોક્ત પાંચ ભાવનાઓનું સારી રીતે સેવન કરવામાં આવે તે અપરિગ્રહ નામનું પાચમું સંવરદ્વાર સ્થિર થઈ જાય છે તેથી મુનિજને તેનું તે રીતે પાલન કરવું અતિ આવશ્યક છે. બધા તીર્થકરોએ તેને સઘળાં પ્રાણુઓનું હિતકારક સમજીને તેનું પાલન કરેલ છે. તે અનાશ્રવ આદિ વિશેષણે વાળું છે. ભગવાન મહાવીરે પણ પરિષદાઓમાં તેનું પાલન કરવાને ઉપદેશજીને આપે છે. એવું મંગળમય આ પાંચમું સંવરદ્વાર સમાપ્ત થયું સૂરિ હવે સૂત્રકાર પચે સંવરોને ઉNહાર કરતાં કહે છે...“gયા ઈત્યાદિ. ટકાર્થ “સુદ ! ” શોભનત્રત યુક્ત હે જંબૂ ! ” ચારૂં વંચવ મહેંકારૂં” અહિંસા આદિ તે પાંચ મહાવ્રત “અરિહંત સાથે દેકસવિપિત્ત gછાડું હારૂ ” અહંત પ્રભુના શાસનમાં સેંકડો નિર્દોષ યુક્તિયોથી વિસ્તારથી કહેવામાં આવ્યાં છે. “સંવરી સમાજ વં” તે સંવર સંક્ષિપ્તમાં પાંચ છે પણ “વિસ્થા ૩ વળાવીર” વિસ્તારથી પોત પોતાની પાંચ પાંચ ભાવનાઓ સહિત હોવાને કારણે પચીસ થાય છે. “સંag” એ સંવરદ્વારનું પાલન કરનાર સંયત “” ઈસમિતિ આદિ પચીસ ભાવનાઓથી યુક્ત “gિ” જ્ઞાનદર્શનથી યુકત અને “સંપુ” કષાય અને ઇન્દ્રિયોના સંવરણથી યુકત થઈને “રા” સદા “ નચાવડાઘુવિરુદ્રાક્ષને ” પિતાના તત્વાર્થ શ્રદ્ધાના શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૯૩ Page #410 -------------------------------------------------------------------------- ________________ રૂપ દર્શનને પ્રયત્નપૂર્વક-પ્રાપ્ત સંયમનાં સરક્ષણરૂપ પ્રયત્નથી તથા ઘટનથી અપ્રાપ્ત સયમની પ્રાપ્તિ કરવાની ઘટનાથી અત્યંત વિશુદ્ધ રાખે છે. “ ૬૬ અનુÇિ ” એ પૂર્વોકત સંવરોનું પાલન કરીને “ મિસરીધરે અન્તિમ શરીરધારી “ વિÆફ ” થશે એ પ્રમાણે સમજી લેવું. '' "" ભાવા—સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ સમજાવ્યુ` છે કે જે મુનિ આ પાંચે સંવરદ્વારાનું શાસ્ત્રમર્યાદા અનુસાર પાલન કરશે અને પચીસ ભાવનાએ વડે તેમને સ્થિર રાખશે, તે ચરમ શરીરી થશે, એટલે કે તેને સંસારમાં ફ્રી જન્મ લેવા પડશે નહી, તે અવશ્ય મેક્ષ પ્રાપ્ત કરશે. સંક્ષિપ્તમાં પાંચ જ સંવરદ્વાર છે, પણ વિસ્તારની અપેક્ષાએ પેાત પેાતાની પાંચ, પાંચ ભાવનાંઓ સહિત હોવાને કારણે તે પચીસ પણ કહી શકાય છે! સૂ૦ ૧૩ ॥ ૫ પાંચમું સવરદ્વાર સમાસ ॥ દશમાઅંગ મેં શ્રુતસ્કંધાદિ કા નિરૂપણ હવે આ દશમા અંગમાં કેટલા શ્રુતસ્કંધ આદિ છે તે સૂત્રકાર ખતાવે પરાવાળું ” ઇત્યાદિ "" ટીકા--“ વ ાના રહેi” આ પ્રશ્નવ્યાકરણમાં “તો સુચવવધો” એક શ્રુતસ્કંધ છે. ક છાયા” દસ અધ્યયન છે. તે ઇસે અધ્યયન '‘FRETRY ઉદ્દેશ વિભાગ આદિથી રહિત છે. સત્તુ ચેત્ર વિસેતુ કિિસiતિ” અને દસ દિવસમાં જ તેનું વાંચન્નકરી શકાય છે “વાંતરે બાવિòતુ નિન્દ્વનુ બારત્ત મત્તવાTi” સભામાં તેનું વાંચન કરનાર સાધુએ દસ દિવસ સુધી એકાન્તરે આયખિલ કરવા જોઇએ. આય ખિલવ્રત કરતાં અશનાદિ સામગ્રી પર એષણાદિ શુદ્ધિનું ખાસ ધ્યાન રાખવુ' જોઈએ. આ સૂત્રને અવશિષ્ટ અંશ જેવા આચારાંગ સૂત્રને છે તેવા જ સમજી લેવા જોઇએ ! સૂ ૧૫ ગા ૫ આ રીતે પ્રશ્નન્યાકરણ નામનું આ દશમું અંગ સમાપ્ત થયું ॥ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૯૪ Page #411 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રપ્રશસ્તિ || ટીકાકારની પ્રશસ્તિ / સૌરાષ્ટ્રમાં મુનિજનની સાથે વિહાર કરતાં મેં જેતપુરમાં આનંદપૂર્વક ચોમાસું વ્યતીત કર્યું, ત્યાંથી વિહાર કરીને હું મુનિઓ સાથે ધોરાજી નામના પ્રસિદ્ધ શહેરમાં આવ્યું. શેષ કાળમાં ત્યાં રહીને વિક્રમ સંવત ર૦૦૭ના પિષ માસની પૂર્ણિમાની તિથિને મંગળવાર અને પુષ્ય નક્ષત્રના દિવસે પ્રશ્નવ્યાકરણની આ વૃત્તિ જેનું નામ સુદશિની છે, તે મેં–ઘાસીલાલે રચી છે. ત્યાંની શ્રી સંઘે તેનો ઘણે આદર કર્યો. તે શહેરમાં લિમડી સંધ દ્વારા સ્થપાયેલ એક પૌષધશાળા છે ત્યાં રહીને પ્રવચનના રહસ્યથી પરિપૂર્ણ અને મોક્ષના સુખની દાતા આ વૃત્તિ મેં પૂરી કરી છે 5 છે સંઘમહિમા ધોરાજી શહેરને તે મહાન શ્રીસંઘ અત્યંત ઉદાર છે, ઘણે જ ધાર્મિક છે, શુદ્ધ સ્થાનકવાસી ધર્મમાં દઢ રીતે માનનાર છે, સમ્યકત્વ ભાવથી યુક્ત છે, તવ અતત્ત્વને દૂધ અને પાણીની જેમ વિવેક કરવામાં હંસ સમાન છે. સઘળાં પ્રાણીઓને ઉપકાર કરનાર છે, તેથી તેને સદા જય જયકાર હે દા જેમને દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે નિત્ય ભકિતભાવ છે, તથા સદાચાર પ્રત્યે જેમની અભિરૂચિ છે એવા ધર્મરત ઉદાર શ્રાવક અને સુશ્રાવિકાઓ અહીં દરેક ઘરમાં છે. જે 7 છે અંતિમ મંગલાચરણ અન્તિમ તીર્થકર ભગવાન મહાવીર મંગળરૂપ છે, ગૌતમપ્રભુ મંગલરૂપ છે સુધર્માસ્વામી મંગળરૂપ છે. અન્તિમ કેવળી જંબુસ્વામી મંગળરૂપ છે, અને આ જૈન ધર્મ મંગળરૂપ છે. એ 8 છે શ્રી રઘુ-ગુમ મૂયાત છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 395