SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ કલષ્ટ કર્માંરૂપ પાષણાથી પેદા થયેલ “ સરળ નિંત ’” તર’ગાથી જે ચંચળ निच्चमच्चुभय " અવશ્ય ભાવી ( જરૂર થનારા ) ઃઃ અનેલ છે, તથા જે મૃત્યુના ભયરૂપી “ તોચવવું જળના ઉપરિતન ભાગથી યુક્ત છે, એવા સંસાર સાગરમાં તે પરિભ્રમણ કર્યાં કરે છે- એટલે કે જેમ સમુદ્ર મહાપાષાણુા આઢિના આઘાતથી ઉત્પન્ન થયેલ તરંગાથી ચંચળ અનેલ હોય છે તથા પાણીથી ભરપૂર હાવાને કારણે તેમાં પડનારને માટે મેાતના ભય રહે છે તેમ સંસાર પણ ભર્ટ્સના અપમાન આદિ વિવિધ દુઃખરૂપ ફળ દેનારા ક્લિષ્ટ ક રૂપ પાષાણાથી ઉત્પન્ન થતાં, વારવાર અનુભવાતા જન્મ, જરા, મરણુ આદિના ભયરૂપ તરંગાથી વ્યાપ્ત છે कसायपायाल कलस संकुल " તથા આ સંસાર સાગર ક્રાધ આદિ કષાયરૂપ પાતાળ ળશેાથી યુક્ત છે. સંચયં” લાખા ભવરૂપ જળસ`ચયથી તે યુક્ત જીવાની અપેક્ષાએ તે અન્તરહિત છે. “ વેનનચ ” આધિવ્યાધિ આદિ સેકડો દુ:ખાથી યુક્ત હાવાથી તે ઉદ્વેગજનક છે. તથા અસીમ-અપાર છે “ મળ્ય પેદા કરનાર છે. કર્મોની ૧૪૮ ઉત્તર ચર જીવાથી તે વ્યાપ્ત છે. સમસ્ત હાવાથી તે ર भवसय सहरसजल દ છે. अणतं અનન્ત સ`સારી “ અોરવાર ” તે ?? દુસ્તર હાવાથી તે જીવેાને માટે મહાભય પ્રકૃતિરૂપ મહામત્સ્ય, મગર આદિ જળપ્રાણીઓને માટે તે ભય પેદા કરનાર पइभय ” દરેક જીવને માટે ભયજન છે. “શિમય મહિ च्छकलुसमतिवाउवेगउद्धम्ममाणासापिवासापायाल * અમિય ’ અપરિમિત તથા ‘ મિજીિ ” મેાટી વિષય વાસનારૂપ અને “જીસમતિ ” લિન તિરૂપ, “ વાઙવેન ’ વાયુના વેગથી उद्धम्ममाण ” વધતી જતી એવી આશા-અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની સંભાવના—તથા વિવાલા ” "" '' 66 आसा ** י, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર "" ઃઃ ܕܕ ૧૫૪
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy