________________
પિપાસા–પ્રાપ્ત ચીજને ઉપભેગ કરવાની ઈચ્છા રૂપ “Tચારું” પાતાળથી તે યુક્ત છે, તથા “મિરરૂાવોસધાવહુવિદઘવિરજીતારાચંપાર ” “મા” શબ્દાદિ વિષયમાં અભિરુચિરૂપ કામરતિ, “IT” અનુકળ વિષયોમાં પ્રીતિરૂપ રાગ, અને “હોય” પ્રતિકૂળ શબ્દાદિ વિષયોમાં અપ્રીતિરૂપ શ્રેષ, જે “ વંધા બંધનનાં કારણો છે, તથા “વહૂતિં ” અનેક પ્રકારના જે મનઃસંક૯પે છે એ બધા આ સંસાર સાગરમાં “વિકસ્ટાર” વિસ્તીર્ણ જળ બિન્દુઓ છે. “બંધાર” તેમના વેગરૂપ અધકારથી તે વ્યાપ્ત છે. એટલે કે કામરતિ આદિ રૂપ જળકણોના વેગથી ઉત્પન્ન થયેલ અંધકારથી તે યુક્ત છે. “મોદમાવત્તમોત્તમમાળામigછ૪તદુમવાસપોચિત્તiળવં ” તથા “મોટHE ” મેહરૂપ મહા વમળે તેમાં ઉત્પન્ન થયા કરે છે. અને તે આવોંમાં–વમળમાં જ્યાં “મા” વિષય-ભગ જ “મનમા” ભ્રમણ કરી રહ્યા છે, “Tદવનાવ્યાકુળ થઈ રહેલ છે, તથા
કુરછત ઉછળી રહ્યા છે. અને તે સંસાર સાગરમાં “વાદમવાર” મનુષ્ય, પશુ, પક્ષી આદિ નિરૂપ વિવિધ પ્રકારના ગર્ભોમાં પ્રાણીઓ-સંસા રની અપેક્ષાએ જી તથા સમુદ્રની અપેક્ષાએ મગરમચ્છ આદિ જળચર
જો આવી આવીને નિપતિત થઈ રહેલ છે. એટલે કે તેમાં જન્મ લઈ રહેલા છે. “gધાવિય-ધન-ઇ–ચંડ-માસ-નાયાSyoખવારિ-વાસ્ટિય-માંતિ-નિક્વોત્ર-સંગુરુષારું ” તથા આ સંસાર સમુદ્ર “પધારિય” અહીં તહીંથી પ્રાપ્ત “વસામાવા” અનેક ( વ્યસને) દુખેથી પીડાતાં પ્રાણીઓનાં “a” દનરૂપ “ચંદુમાર” પ્રચંડ વાયુથી “માદ” પરસ્પર અથડાતાં “મgવી”િ અમજ્ઞ દુખની પરંપરા રૂપ તરગેથી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૫૫