SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ,, ત ” પદ દ્વારા 46 "" નથી. . ચંડ-ટુ-વ્પયા-નૉમી-લિનિકના 2 દારૂણ દંડ પ્રદાન કરતી વખતે જેમના દેખાવ ઘણા ગંભીર થઈ જાય છે. એટલે કે દુષ્ટાને શિક્ષા કરવાની આજ્ઞા આપતી વખતે જેમના દેખાવ દુષ્ટ લેાકેાને માટે યમદેવના જેવા ક્ષેાલ ઉત્પાદક બની જાય છે. અને સજ્જને માટે તેમની મુખાકૃતિ ચન્દ્રની જેમ પ્રિયદર્શીનવાળી હાય છે. “ તાજીયા કમ્નિા હજી વન-નંતચિપ્પિય મુદ્રિયવાળુરપૂર” તેઓમાંના બળદેવની ધ્વજા તાલવૃક્ષની નિશાની વાળી હાય છે. અને વાસુદેવની ધ્વજા ગરુડના નિશાનવાળી હોય છે અને ઘણી ઉંઉંચી હાય છે. કૃષ્ણને મારવા માટે કંસ દ્વારા કરવાયેલ મલ્લયુદ્ધમાં ખળદેવે મારા જેવા પહેલવાન કાણુ છે. ” એવા અભિમાનથી જે મદોન્મત્ત બનીને ઘેાષણા કરી રહ્યો હતા એવા મૌષ્ટિક નામના મલ્લને મારી નાખ્યો અને વાસુદેવ કૃષ્ણે ચાણુર નામના મલ્લને માર્યું એ જ વાત “ વઢવા મતાવવામાં આવી છે. તથા रिसभघाइणो ” જે કંસના રિષ્ટ નામના માયાવી ખલીવના ઘાતક હતા તથા 'केसरीवाड સિહના મુખને પણ ફાડી નાખતા હતા. તે વિશેષણુ ત્રિપૃષ્ઠ નારાયણને અનુલક્ષીને વપરાયું છે, કારણ કે તેમણે નગરમાં ઉપદ્રવ મચાવનાર જંગલી સિ’હુના મુખને ચીરી નાખ્યું હતું. “ ચિનાÜમળા ” તથા જે નારાયણે યમુનામાં રહેતા અતિશય ઝેરી કાળીનાગને વશ કર્યો છે, તથા નમનુળમંજ્ઞા ” નારાયણે તેમના પિતા યમળ અને અર્જુન નામના બે દુશ્મન વિદ્યાધર, કે જે મામાં પેાતાની વૈક્રિય શક્તિથી વૃક્ષના રૂપ લઈ ઉભા થઈ ગયા હતા તેમને માર્યા હતા. મહાસઽનિપૂયરિ ”તથા જે વિદ્યાધરની મહાશકુનિ અને પૂતના નામની એ સ્ત્રીઓના દુશ્મન હતા અને તે કારણે ખાળપણમાં તેમણે એ બન્નેને મારી હતી, તથા “ સમકોના ” કૃષ્ણે કંસના મુગટના ચૂરે ચૂરા કરી નાખ્યા હતા. ચાણુર મલ્લનેા કૃષ્ણે વધ કર્યા પછી જ્યારે કંસે કૃષ્ણ સાથે લડવાની ઇચ્છા ખતાવી ત્યારે કૃષ્ણે તેના મુગટ પકડીને તેને સિ’હા સન ઉપરથી નીચે ખેંચીને જમીન ઉપર પછાડીને મારી નાખ્યા, આ રીતે નરસિધમાામના ’કૃષ્ણે રાજગૃહ નગરના રાજા જરાસ ધને! વધ કર્યો હતા. કસના વધ થયા પછી જ્યારે જરાસધ ક્રોધે ભરાઈને લડવાને થયા ત્યારે કૃષ્ણે એક ઘડીમાં તેનો રણમેદાનમાં વધ કર્યાં હતા. તથા अविरलसमसं दियच 'दमंडल समप्पभेहिं सूरमरीइ कवयं विणिमुयतेहिं આયવર્તાä ધરિનંદું વિચંતા” તેઓ ઘણા સળિયા વાળાં છત્રેથી 66 66 66 તૈયાર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ઃઃ 66 तेहि य दौंडे हिं શેાલતા ૧૭૮
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy