________________
6:
વખ ”ની
46
,,
અંતકર–વિનાશક હાવાથી જીવિતાન્તકરણરૂપ મતાન્યા છે. આ ખાવીસમે ભેદ છે. પ્રાણવધના પ્રસંગ ઉપસ્થિત થતાં જીવાને ભય થાય છે, તેથી તે ભયકારક હાવાથી તેને ભયંકર કહેલ છે. આ તેવીસમે ભેદ છે. એ પ્રાણવધ કરનાર પ્રાણી અનેક ભવામાં અનેક પ્રકારનાં દુઃખા ભાગળ્યા કરે છે, છતાં પણ તેના કારણે ઉત્પાદિત પાપરૂપ ઋણને તે ફેડી શકતું નથી. તે કારણે તેને ઋણકર નામ આપ્યુ' છે. આ ચાવીસમા ભેદ છે. વિવેકી વ્યક્તિ એ પ્રાણવધથી સદા દૂર રહે છે, તેથી તેને વજય-છેડવા લાયક કહેલ છે. અથવા સંસ્કૃત છાયા वज्र પણ થઈ શકે છે. વજ્રા જે રીતે મેટુ હોય છે તે પ્રકારે પ્રાણવધ પણ, તે કરનાર પ્રાણીને અધઃપાત-નરક નિગેાદ આદિમાં પતન થવાનું કારણ હાવાથી વજ્રના જેવા ભારે હેાય છે. આ પચીશમે। ભેદ થયા. જે કરવાથી વ્યક્તિને દરેક ભવમાં સતાપરૂપ પરિતાપના-પીડા સહન કરવી પડે છે, તેથી તેને પરિતાપનારૂપ આસ્રવ કહેલ છે આ છવીસમે ભેદ છે. વિનાશ પ્રાણના વિધ્વંસ કરવા, તે સત્યાવીસમે ભેદ છે. નિય્યપના-પ્રાણીઓના પ્રાણાને નિકાલવા, તે અચાવીસમા ભેદ છે. લેાપના-પ્રાણીઓના પ્રાણાને લેાપવા-દૂર કરવા, તે આગણત્રીસમા ભેદ છે. અને ગુણિવરાધના-શ્રુતચારિત્ર ગુણાના ભંગ કરવા, તે ત્રીસમેા ભેદ છે. આ રીતે પ્રાણવધના ૩૦ પર્યાયવાચી શબ્દ તેમના ગુણુ સહિત પ્રગટ કરવામાં આવ્યા છે. ॥ સૂ, પ ॥
યથાકૃત્ નામ કે તીસરા અધર્મદ્વાર કા નિરૂપણ
હવે સૂત્રકાર કુળ ’’ઈત્યાદિ.
*
ઉપશમ
ટીકા”—“ફ પાવા” કેટલાક પાપપ્રકૃતિવાળા અëજ્ઞય” અસમાહિત ઇન્દ્રિયવાળા, “અવિદ્યા ” અવિરતિ યુક્ત, ‘અનિન્નુચfરળામયુવકોના ’ રહિત પરિણામેાવાળા, અને ઇન્દ્રિય અને મનના દુષ્ટ વ્યાપારવાળા ‘વસ્તુવતુવાચળવસત્તા” પર પ્રાણીને માટે દુઃખેત્પાદનમાં પરાયણ એવા જીવા ‘‘સંપ પુળ”
66
ન ચ મા” એ તૃતીય દ્વારનું વર્ણન કરે છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
66
तं च
૧૭