SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ज्झदूयआविद्धमल्लदाम। 66 ,, 27 26 ?? आयतह (6 '' 27 ઃઃ सुरतकणवीरहिय કરેણના લાલ ફૂલામાંથી ગૂંથેલી “ વિમુકુરુ ” કંઠમાં રહેલા ક...ઠાભરણ જેવી, वझदूय ધ સૂચક 66 आविद्ध मलदामा હાવાથી વધ્યદ્ભૂતવધચિહ્ન જેવી ફૂલમાળા તેમને પહેરાવવામાં આવે છે. मरणभयुप्पण्णसेय आयतणेहुत्तप्पिय किलिण्णरान्ता ‘મામયુવળજ્ઞેય ” મરણના ભયથી ઉત્પન્ન થયેલ પસીનાથી “ તેમનાં અંગ ભીનાં થાય છે, તે ભયથી તેમનાં શરીર બ ઉત્તેયિ ’ મળવાં લાગે છે, અને તે કારણે “ વિાિત્તા” તેમનું આખુ શરીર તરએાળ થાય છે. “ મુળનુંઢિય સરીરા ” તેમનાં શરીર પર ચૂના ચોપડયો હાય છે, જેથી શરીરમાં વધારે ખળતરા થાય છે, તથા रेणुभ ” તેમના વાળમાં બહારની ધૂળ ઉડીને ભરાય છે, કારણ કે તે સમયે વાળ એળવાનાં સાધના તેમની પાસે હાતાં નથી. ક્યું નિમુદ્રા ૮. જીનું મન ' કૌસુ ખી રંગથી “ કળિમુન્નુયા” તેમના વાળ રંગી નાખવામાં આવે છે. “ છિન્નીવિચારા ” તે બિચારા સમજી જાય છે કે હવે અમે થાડા સમયના મહેમાન છીએ, એટલે કે તેમની જીવવાની આશા તૂટી જાય છે. ઘુળતા ” મેાતના ભયથી વ્યાકુળ થવાથી તેમના મગજ ચક્કર ચક્કર ઘૂમવા લાગે છે “ વળાવિયા ’ તેને વધ્ય—જેના વધ થવાના છે તેને પેાતાના પ્રાણ જ સૌથી વહાલા લાગે છે, એટલે કે તે સમયે તેને બીજી કાઇ પણ ચીજ ગમતી નથી, પણ ચેડા સમય પછી જેને નાશ થવાના છે તે પ્રાણ જ સૌથી વધારે પ્રિય લાગે છે. “ તિતિનું ચૈવ છિન્નમાળા * રાજ પુરુષા તે તેમનાં અંગ ઉપાંગોના તલ તલ જેવડા ટૂકડા કરે છે “ सरीरविकत्तलोहिओलित्तका गणिमंसाणिखावियंता " તે રાજપુરુષો લેાહીથી ખરડાયેલા માંસના નાના ટુકડાએ તેમને ખવવાવ” તે ઘણા જ પાપી હાય છે. “વરક્ષ” અતિશય ચિકણા પત્થરના ટુકડાઓથી ભરેલા સેકડા કારડાઓના સાન્નિમાળા” તેમનાં શરીર પર માર પડે છે. તથા વાતિનનાભિંવરિવુઠ્ઠા ” મર્યાદ રહિત સ્ત્રી પુરુષાના સમૂહથી તેએ વી'ટળાયેલા રહે છે. વિચ્છિİતા ચ નારનળે” તેમને જોવાને માટે નાગરિકા આવ્યા કરે છે. વનેસ્થિયા” તેના પાષાક વધ્યને ચેાગ્ય હોય છે. માળ ખિન્નતિ” રાજપુરુષા તેમને નગરની વચ્ચે થઈને લઈ જાય છે. ‘‘વિવિળજીળા” ત્યારે તે લેકેાને અતિશય દીનદશા અનુભવે છે. અન્નાળા” તે યાતનામાંથી તેમને પ્રચાલનાર કોઇ ન હેાવાથી તે લેાકા ભત્રાના રક્ષણવગરના હાય. છે, असरणा ” તેમને શરણું આપનાર કોઈ પુરુષ ન હેાવાથી તેઓ અશરણ હાય છે. “ બળાāા ” રક્ષકને અભાવે તે અનાથ હાય છે, “ અયંથવા ” રાવે "" 66 ,, 22 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર .. ܕܐ ૧૪૬
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy