________________
પાંચસંવર હારોં કે નામ ઔર ઉનકે લક્ષણોં કા નિરૂપણ
મીોભાગ—
પહેલા વિભાગમાં પાંચ આસ્રવેનું વહુઁન કરાયુ છે હવે આ ખીજા વિભાગમાં તે પાંચ આસ્રવોથી વિરૂદ્ધના પાંચ સંવરે વિષે વર્ણન કરવાની ઈચ્છાવાળા શ્રી સુધર્માસ્વામી સૌથી પહેલાં તેઓમાંના અહિંસાલક્ષણ સંવરદ્વારનું વિવેચન કરવાને માટે જ ખૂસ્વામીને સ ંએધીને પહેવું સૂત્ર કહે છે— “સંપૂ ” 12 ઇત્યાદિ
66
“ હ્તો ” આસ્રવદ્વાર વિષે વર્ણન કર્યાં પછી હવે
6
સંન્યૂ • ” હું જ મૂ ! “ત્રાળુપુરુષોર્ ” અનુક્રમે पंच संवराराई ’” પાંચસંવર દ્વારા “વોચ્છામિ” કહીશ. જે આત્મપરિણામથી કર્મોના આસવના કારણભૂત પ્રાણાતિપાતાદિક પિરણામને રોકવામાં આવે છે તેનું નામ સંવર છે. તેના ઉપાયરૂપ દ્વારા અહિંસા વગેરે પરિણામ છે. એ જ પિરણામેાને સવરદ્વાર કહે છે. હું તે સવરદ્વારાનું વર્ણન મારી બુદ્ધિ પ્રમાણે કરીશ નહીં પણ
66
,, भगवया ભગવાન
મહાવીરે
સજ્જ તુષિમોરવળટ્ટાપ ” સમસ્ત પ્રાણીએનાં દુઃખા દૂર કરવાને માટે जह ” જે રીતે તેનું “ માળિયાળિ ’” પ્રરૂપણ કર્યું" છે. એજ રીતે હું તેનું પ્રરૂપણુ-વર્ણન કરીશ. ।। ૧ ।।
,,
''
66
""
હવે તે પાંચ સંવરદ્વાર કર્યાં કયાં છે? તેના અનુક્રમે નામ નિર્દેશ કરવાને માટે સૂત્રકાર કહે છે—“ પઢમં હોર્ અહિંયા ” ઇત્યાદિ તે પાંચ સવદ્વારામાં ” પદ્મમ” સૌથી પહેલુ સંવરદ્વાર अहिंसा રોરૂ અહિંસા છે, “ વિત્તિયં ” બીજી સંવરદ્વાર સૂચવચળ ’ સત્ય વચન ત્તમન્નાય ” ત્રીજી સંવરદ્વાર દત્તાનુગ્રહણ છે, ચેાથુ સવરદ્વાર “ હંમશેર' ', બ્રહ્મચય છે, અને પાંચમુ` સવરદ્વાર “ અત્તિ '' અપરિગ્રહત્વ છે રા આ પ્રમાણે પાંચ સંવરદ્વારાનાં નામ કહીને હવે સૂત્રકાર સૌથી પહેલાં સવરદ્વાર અહિંસાનું વર્ણન કરવાને માટે ત્રીજી ગાથા કહે છે. तत्थ ” એ પાંચ સંવરદ્વારામાં “ પઢમં ” પહેલું સવરદ્વાર “ अहिंसा અહિંસા છે.
(6
""
ܕܕ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૨૩