SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ તલથાવરસૂચવેમરી ” તે અહિંસા સ, સ્થાવર વગેરે સમસ્ત જીવેનું કલ્યાણ કરનારી છે. “ સમાવળાણુ તીને ” હું જપૂ ! તે પાંચ ભાવનાએ સહિત અહિંસાના “ વિ” કેટલાક દ પુછ્યું ’’ગુણાને પરિચય તમને વોચ્છ” કહીશ શા tr << એ જ પૂર્વોક્ત અને હવે સૂત્રકાર લખાણ પૂર્ણાંક સમજાવે છે— * ઃઃ મુખ્ય ! ” હું સુદર વ્રતધારી જ" ! જે સવા કહેવામાં આવ્યા છે “ તાનિ ૩ માનિ ” તે આ પ્રકારે છે—“ મવચારું ” તે મહાવ્રતરૂપ છે—તે સવરરૂપ મહાવ્રતામાં હિંસા આદિ પાંચે પા। મન, વચન અને કાયાથી કરવાનું, કરાવવાનું અને તેને અનુમેદવાનુ જીવનપય"ત છેડી દેવામાં આવે છે. તે કારણે તે મહાત્રતા કહેવાય છે. અથવા અણુવ્રતાની અપેક્ષાએ અહિંસા, સત્ય આદિ સંવરરૂપ તેને મહાવતા કહેવામાં આવે છે, એટલે કે તે મહાત્રતામાં જીવન પર્યંત સવે સાવઘયાગાના ત્યાગ કરવામાં આવે છે. તેથી તે સંવરદ્વાર “ હોચિત્તવચારૂં'' લાકહિત સત છે લેાહિતને માટે સત શ્રેષ્ઠ વ્રત છે, એટલે કે ત્રસકાય પૃથિવીકાય, અપૂકાય; તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય એ છ નિકાયરૂપ લેાકનું તેનાથી હિત સધાય છે, તેથી તે સન્નતા છે. એટલે કે એ સવરદ્વારામાં પ્રવૃત્ત થયેલ સાધુ સા કાયના જીવોની રક્ષા કરવાને તત્પર રહે છે, જેથી કાયના જીવોની વિરાધના થાય એવી કાઇ પણ પ્રવૃત્તિ તે કરતા નથી. તે સંવરદ્વાર सुयसागरदेसिया શ્રુતસાગર દેશિત છે—ગભિરતા આદિ ગુણાથી ‘કલ્પવ્યવહારાદિશ્રુતમાં ’ તેમને સાગર જેવાં કહેલ છે. તથા તે સંવરદ્વાર સયમ મહાવ્રતરૂપ છે-અનશન આદિ ખાર પ્રકારની જે તપસ્યા છે તેને તપ કહે છે. તે તપ પૂર્વ સચિત કર્મોની નિર્જરા કરાવે છે, એટલે કે તેનું એજ ફળ મળે છે કે તે આચરવાથી પૂર્વસ ંચિત કર્મેનિી નિર્જરા થાય પૃથિવીકાય આદિ છકાયના જીવાનુ` રક્ષણ કરવું તેને સયમ કહે છે, તેમાં ઃઃ "" 66 7) तव सजममहव्वयाइ તપઃ છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ,, ૨૨૪
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy