________________
વિ વિસંમવાળો” તે વિશ્વાસઘાતી છે, “વાવલwવાર ” “ પાપકૃત્ય કરે છે, “મા ” અનુચિત કૃત્ય કરનારે છે, “ પામી” અગમ્યગામી છે-ભગિની આદિનું સેવન કરનાર છે, “વાર્થ ” આ દુરાત્મા “વદુર્ણ જ પાસું ગુનો” અનેક પાપકર્મોમાં લીન રહે છે” “મ” નિર્દોષપુરુ
ને “” તથા અન્યના ગુણેને દ્વેષ કરનાર, તથા “કુત્તિ ને પરોગ નિર્વિવાના” વિનય આર્જવ આદિ ગુણોથી રહિત, કીર્તિ તથા નેહથી રહિત, અને પરલેકની આકાંક્ષા રહિત “gવં લાંતિ” ઉપર પ્રમાણે બોલે છે. તેને પિતાને પરલોક સુધારવાની પણ ચિન્તા હોતી નથી. “g gg” આ રીતે તે “વિચાર ” અસત્ય બોલવામાં ઘણે નિપુણ, તથા “ઘરહોસુણાચાર્જસત્તા ” અન્યના દેને જાહેર કરવામાં જ લીન એ તે મૃષા વાદી પુરુષ “અજરૂચવીer” અક્ષતિક જીવ-અક્ષય દુઃખને માટે કારણ રૂપ
Hવધળા” કર્મબંધથી “37 ”પોતાની જાતને “વે તિ” પરિવેણિત કરે છે, એટલે કે નરક નિગેટ આદિનાં અનન્ત દુઃખ દેનાર કર્મોનું ઉપાર્જન કરે છે એવા કેણ હોય છે?—“મુર” જેમનું મુખ જ તેમને શત્રુ હોય છે, અને “બસમિવિચારવી” જે વિના વિચાર્યું અનર્થક પ્રલાપ કરનાર હોય છે. તેઓ જ પૂર્વોક્ત પ્રકારનું અસત્ય ભાષણ કરે છે તે સુ-ટા
વળી તેઓ શું કરે છે તે સૂત્રકાર કહે છે-“નિવેવે” ઈત્યાદિ. ટીકાથ-“રસ નથમિ ઢિદ્ધિા ” બીજાના ઘનને માટે લેલુપ બનેલા તે “વિષે જાતિ” ધરોહરને-અનામત થાપણને પચાવી પાડવા માટે આ પ્રમાણે કહે છે-“તમે મારે ત્યાં તમારી થાપણ મૂકી જ નથી.” તથા “મિકુતિ ચ ારં વસંતપહિંબીજા લેકમાં તેમનામાં ન હોય તેવા દેનું આપણુ કરીને તેમને કલંકિત કરે છે.
“સુદ્રા ય પૂરવિત્ત, તિ” પારકાના ધનને લેભે તેઓ બેટી સાક્ષી આપે છે તથા “a” શબ્દથી બીજાનાં ખીસ્સાં કાપે છે અને જોત જોતામાં ધન પણ ચોરી લે છે. “ ” તે અસત્યવાદી લેકે “કથાજિ” અર્થાલીક, “જ્ઞાઝિ” કન્યાલીક, “મોમા”િ ભૂમ્પલીક, “ત€T
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૯૩