________________
અન્ય મનુષ્યોં કે મૃષાભાષણ કા નિરૂપણ
બીજાં મનુષ્ય પણ જે પ્રકારે અસત્ય બોલે છે તે સૂત્રકાર બતાવે છે“અરે અહમાગો” ઈત્યાદિ.
ટીકાઈ–“મારે કેટલાક માણસે દારો’’ અસત્ય વચનરૂપ અધર્મને જ સ્વીકાર કરીને “ચ” નીતિવિરૂદ્ધ “મા ” અસત્ય દેષારોપણ રૂપ “જજિયં” અલીક વચને “મતિ” કહે છે, ન કરાયેલ કાર્યની પણ કલ્પના કરીને લેકેની સમક્ષ કહ્યા કરે છે. જેમકે-“ોર્થિ જતં વો”િ ચોરી ન કરનારને પણ “આ ચાર છે” એવું કહે છે એટલે કે જેણે કદિ પણ ચોરી કરી હોય તેવા પુરુષને પણ ચોર તરીકે ઓળખાવે છે, તથા “વ” એ જ રીતે “વહાલી ” ઉદાસીન–જે તટસ્થ હોય તેને “હામરિકોગ્નિવિ ” એટલે કે ઝગડે ન કરનારને “આ ઝગડે કરનાર છે” એવું કહે છે. તથા
ટુસિસ્ટોત્તિ ” “આ દુષ્ટ આચરણવાળે છે ” અને “ઘરવા જઈફ” “ આ પરસ્ત્રીગામી છે” આ પ્રકારનાં અસત્ય દેષારોપણ યુક્ત વચનેથી “રીઢક્રસ્ટિ” સદાચારી પુરુષને “મતિ ” તે કલંકિત કરે છે અને ૩યં જ હતો ” “તે પણ ગુરૂપની સાથે સહવાસ કરનારે છે”
એવું બેટું દષારોપણ કરે છે. “અને કેટલાક મૃષાવાદી લેકે “વવારતા ” અન્યની આજીવિકા અને કીર્તિને નાશ કરવાને માટે “મેવઆ પ્રમાણે બોલે છે- “ મિત્તજઇત્તારૂં સેવ” “તે પિતાની મિત્રપત્નીનું સેવન કરનાર છે” તથા “બચે ”િ તે “સુધHT” ધર્મરહિત છે. તથા “ રૂમો
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર