________________
इहलोओ
વિપાક પિરણામ
,,
66
વહુ
આ લેકની મનુષ્યલેાકની અપેક્ષાએ ‘અન્વયુદ્દો ” કુત્સિત ઇન્દ્રિયાના ભાગજનિત સુખનું ઉત્પાદક હોવાથી અલ્પ સુખવાળું', તથા ‘ ‘વારોએ ” પરલોકની-નરકાદિ ગતિની અપેક્ષાએ જુવો ” નરકાઢિ ગતિના કારણરૂપ હોવાથી બહુ જ દુ:ખદાયી, “ મમત્રો ” મહા ભયવાળું તથા વટ્ટુચવ્વાનો” અત્યંત અશુભ કર્મોવાળુ છે. તે “ટ્રાનો” નરકાદિ ગતિના ભય પેદા કરનાર હોવાથી ભયંકર છે. ૮ કસો ” દુર્ભેદ્ય હોવાને કારણે કર્કશ કઠોર છે. 1 લત્તાઓ ” અશાતા-વેદનીય રૂપ હોવાથી પોતે અશાતારૂપ છે. એવુ' તે પ્રાણવધ પરિણામ वाससहस्सेहिं मुच्चई પલ્યેાપમ તથા સાગરોપમ આદિરૂપ હજારો વર્ષ સુધી ભેગવતા ભાગવતા છૂટે છે—નષ્ટ થાય છે. એ જ વાતને હવે બીજી રીતે પ્રગટ કરે છે-વેચત્તા ન मोक्खो अथ વેચત્તા” તેના વિપાક ભેગળ્યા વિના જીવને
""
e
66
66
tr
'
66
ન ચોદુ. મોવો અસ્થિ ” કદી પણ છુટકારા થઇ શકતા નથી, આ કથનને પ્રમાણભૂત સિદ્ધ કરવાને માટે સૂત્રકાર તેનાં સાક્ષાતુ પ્રમાણુરૂપ પરમાત્માદ્વારા તેની પ્રતિપાદિતતા સિદ્ધ કરવાને માટે કહે છે કે—એવું મેં જે કહ્યું છે તે મારી તરફથી કહ્યું નથી પણ एवमाह सु ” અતીત તીર્થંકર અને ગણધર આદિ દેવેએ એવુ' કહેલ છે, તથા नायकुलनन्दणो महप्पा जिणो उ वीश्वर નામધેનો વાળવલ fવવામાં દેશીય ” સાતકુળન ́દન-સિદ્ધાર્થનાં કુળને આનંદ દેનાર પરમાત્મારૂપ, જિન-રાગ આદિ આંતરિક શત્રુઓ પર વિજય મેળવનાર પ્રશસ્ત નામવાળા શ્રી ભગવાન મહાવીરે પણ પ્રાણવધનુ ફળ એવુ જ અતીત તીર્થંકરોના કથનાનુસાર જ કહેલ છે-“ તોલો જાળવો ચૂળ્યો रुद्दो खुद्द साहसिओ अणारिओ निग्विणो निस्संसो महत्भओ पइमओ अइमओ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર