SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ इहलोओ વિપાક પિરણામ ,, 66 વહુ આ લેકની મનુષ્યલેાકની અપેક્ષાએ ‘અન્વયુદ્દો ” કુત્સિત ઇન્દ્રિયાના ભાગજનિત સુખનું ઉત્પાદક હોવાથી અલ્પ સુખવાળું', તથા ‘ ‘વારોએ ” પરલોકની-નરકાદિ ગતિની અપેક્ષાએ જુવો ” નરકાઢિ ગતિના કારણરૂપ હોવાથી બહુ જ દુ:ખદાયી, “ મમત્રો ” મહા ભયવાળું તથા વટ્ટુચવ્વાનો” અત્યંત અશુભ કર્મોવાળુ છે. તે “ટ્રાનો” નરકાદિ ગતિના ભય પેદા કરનાર હોવાથી ભયંકર છે. ૮ કસો ” દુર્ભેદ્ય હોવાને કારણે કર્કશ કઠોર છે. 1 લત્તાઓ ” અશાતા-વેદનીય રૂપ હોવાથી પોતે અશાતારૂપ છે. એવુ' તે પ્રાણવધ પરિણામ वाससहस्सेहिं मुच्चई પલ્યેાપમ તથા સાગરોપમ આદિરૂપ હજારો વર્ષ સુધી ભેગવતા ભાગવતા છૂટે છે—નષ્ટ થાય છે. એ જ વાતને હવે બીજી રીતે પ્રગટ કરે છે-વેચત્તા ન मोक्खो अथ વેચત્તા” તેના વિપાક ભેગળ્યા વિના જીવને "" e 66 66 tr ' 66 ન ચોદુ. મોવો અસ્થિ ” કદી પણ છુટકારા થઇ શકતા નથી, આ કથનને પ્રમાણભૂત સિદ્ધ કરવાને માટે સૂત્રકાર તેનાં સાક્ષાતુ પ્રમાણુરૂપ પરમાત્માદ્વારા તેની પ્રતિપાદિતતા સિદ્ધ કરવાને માટે કહે છે કે—એવું મેં જે કહ્યું છે તે મારી તરફથી કહ્યું નથી પણ एवमाह सु ” અતીત તીર્થંકર અને ગણધર આદિ દેવેએ એવુ' કહેલ છે, તથા नायकुलनन्दणो महप्पा जिणो उ वीश्वर નામધેનો વાળવલ fવવામાં દેશીય ” સાતકુળન ́દન-સિદ્ધાર્થનાં કુળને આનંદ દેનાર પરમાત્મારૂપ, જિન-રાગ આદિ આંતરિક શત્રુઓ પર વિજય મેળવનાર પ્રશસ્ત નામવાળા શ્રી ભગવાન મહાવીરે પણ પ્રાણવધનુ ફળ એવુ જ અતીત તીર્થંકરોના કથનાનુસાર જ કહેલ છે-“ તોલો જાળવો ચૂળ્યો रुद्दो खुद्द साहसिओ अणारिओ निग्विणो निस्संसो महत्भओ पइमओ अइमओ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy