________________
ઉપરજન્માંધ હોય છે. જન્મથી જ તેમની આંખે ફૂટી ગઈ હોય છે,
અરવિ?િ ચક્ષ વિહિત હોય છે, તેમની આંખોમાં કેઈ ને કઈ ખામી રહે છે, “સંચિ ” સંચિલ્લક હોય છે. તેમનાં નેત્ર ચપટાં હોય છે,
વાદિવાિ ” વ્યાધિ અને રોગથી પીડાયા કરે છે-તેઓ કઢ આદિ વ્યાધિથી, ખાંસી, દમ આદિ રોગથી પીડાયા કરે છે. “અgsટૂંકા આયુષ્યવાળા હોય છે, “સ્થવજ્ઞ” શસ્ત્રપ્રયોગથી તેમનું મૃત્યુ થાય છે. “રાજા” બુદ્ધિ વિનાના હોય છે, “ agશિસહા” ખરાબ લક્ષણોવાળા હોય છે, એટલે કે સારી રેખાઓથી રહિત હોય છે, “સુ ” દુબળ-બળ હીન હોય છે, “કુર્તા ” તેમનું સંહનન–અસ્થિોની રચના–બરાબર હોતી નથી, “રુપમાળાશરીર પ્રમાણસરનું હોતું નથી–કાં તો તે અતિશય લાંબા હોય છે કે અતિ નીચા હોય છે. “દિવા” સંસ્થાન–આકાર દેખાવ પણ બેડેળ હોય છે. “ વા” સુંદર રૂપથી રહિત હોય છે. “વિ”િ દરિદ્ર હોય છે, અથવા તેમનામાં દાન દેવાની શક્તિ હોતી નથી. “સી” તેમનું કુળ અને જાતિ અને હીન હોય છે. “ીળસત્તા” તેઓ ઉત્સાહ વિનાના હોય છે અથવા ભીરુ ડરપોક સ્વભાવના હોય છે. નિરવ સોહ્નવિકિયા” હંમેશા સુખથી રહિત દુઃખી હોય છે. “સુરવમાની” આ રીતે તેઓ અશુભાનુબંધી દુખેથી યુક્ત “હીતિ” દેખાય છે. પાપી જીવ “નાગો” નરકમાંથી “દવેટિયા સમાજ” નીકળીને “હું” આ મનુષ્યલેકમાં “લવસે Hiપાપ કર્મોનાં અશુભ ફળ ભેગવવા છતાં પણ બાકી રહેલ અશુભ કર્મ સાથે લઈને આવે છે. તે સૂ૦ ૪૬ / હવે ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-“ના તિરિક્વો ”િ ઈત્યાદિ.
ટીકાર્થ—- ” ઉપરોક્ત પ્રકારે “રનરકમાં, ત્યાંથી મનુષ્યલેકમાં આવતા “તિવિયનોMિ” તિર્યંચ યોનિમાં અને “કુમાપુનત્ત” કુન્જ, વામન આદિ રૂપે વિકૃત અંગે પાંગવાળી મનુષ્ય યોનિમાં “હિનાનાભ્રમણ કરતા “પાવાવ ” પ્રાણાતિપાતરૂપ પાપ કરનાર જી “મiતા સુવાડું” અનંત દુઃખો “વારિ” ભગવે છે. “ઘણો નોપ્રત્યક્ષ દષ્ટિગોચર થતું “નવવહંક્સપ્રાણવધરૂપ હિંસાનું “વિવા” તે પરિણામ છે. પ્રાણવધને આ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર