SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ वीहणओ तासणओ अणज्जओ णिरवयक्खो, निद्धम्मो, निष्पिवासो, निकलुणो निरयवासगमणनिधणो, मोहमहब्भयपयट्टओ मरणवेमणस्सो तिबेमि" શંકા–જ્યારે સૂત્રકારે આ અધ્યયનમાં મહાવીરોક્તતાનું નિરૂપણ કર્યું છે ત્યારે તે વાત તે આપોઆપ સિદ્ધ થઈ જ જાય છે કે તેમાં આવતા ફલવિપાક પણ તેમના દ્વારા કહેવાયેલ છે, તે શા કારણે તેમાં અલગ રીતે મહાવીરેક્તતાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે ? ઉત્તર-શંકા બરાબર છે પણ તેને ઉદ્દેશ કેવળ એટલે જ છે કે ફરીથી તેમાં જે તેમના દ્વારા કથિત હવાનું પ્રતિપાદન કર્યું છે તેથી તેમાં પ્રાણ વધમાં એકાન્તિક અશુભ ફલદાયતા હોવાથી અત્યંત હેયતા પ્રગટ કરાઈ છે. એ જ વાત સૂત્રકાર આગળ આવતાં આ પદે દ્વારા સ્પષ્ટ કરે છે-“gો ” આગળ દર્શાવવામાં આવેલ સ્વરૂપવાળે તે “Tળવો” પ્રાણવધ “વો” ક્રોધજનક હવાથી ચંડ છે, “ો” રૌદ્રરસ દ્વારા પ્રવર્તિત હોવાથી રૌદ્ર છે, તુદો ” અધમ લેકે દ્વારા આચરિત હેવાને કારણે મુદ્ર છે, “સાહસિકો” અસમીક્યકારી લેકે દ્વારા કરાતો હોવાથી સાહસિક છે, “ગળોોિ ” મહેચ્છ લેકે દ્વારા આચરિત હોવાથી અનાર્ય છે. “નિળિો ” પ્રાણવધ કરનાર મનુષ્યને પાપ પ્રત્યે ધૃણા થતી નથી. તેથી તે પ્રાણવધ પણ નિણરૂપ છે, “નિરંણો કૂર લેકે તેનું સેવન કરે છે તેથી તે નૃશંસરૂપ છે, “મમમ ” તે કરતી વખતે કરનારને મહાન ભયનું કારણ તે બને છે તેથી તે મહા ભયરૂપ છે. gફો ” સઘળાં પ્રાણીઓને તે ભયના કારણરૂપ હોવાથી પ્રતિભયરૂપ છે. “અરૂમ” મૃત્યુના ભયને જનક હોવાથી તે અતિ ભયરૂપ છે. “વાજો ભયને ઉત્પાદક હોવાથી તે ભયાનક છે. “તાસT ” હૃદયમાં અકસ્માત ઉદ્વેગને જનક હોવાથી તે ત્રાસનકરૂપ છે, “T==ો” ન્યાયરહિત હોવાથી તે અન્યાય રૂપ છે, “વચનો” જીવમાં ઉદ્દેગ ઉત્પન્ન કરનાર હોવાથી તે ઉદ્વેગકરૂપ રૂપ છે. “વિચાવોપર પ્રાણીઓનું રક્ષણ કરવાની અપેક્ષાથી રહિત શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૭૧
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy