________________
મળવાને કારણે તેઓ સદા નિરાશ જ રહે છે. “ગરપાસ હિiદ્ધપા” છતાં પણ તેઓ જીવી શકે છે તેનું કારણ તેમની આશા છે. તે આશાના પાશમાં જ તેમના પ્રાણ બંધાયેલા રહે છે “ઢોરે” કે તેઓ લકોમાં સારભૂત મનાતા “અથોત્પાચમોત્તે” અર્થાજન (ધન કમાવામાં) તથા ઈન્દ્રિય જનિત સુખમાં “કુસુવિષમતા ” સારી રીતે પ્રયત્નશીલ રહે છે, પણ “મજીવંત T” તેમને ઈચ્છિત વસ્તુ મળતી નથી. તેનાથી તેઓ રહિત “હુતિ” રહે છે. “તવિ સુઝુત્તન્મજયદુવસંવિદ સિવિંદસંવર”
તવિ સુઝુર”દરજ ઉદ્યોગ કરવા છતાં પણ “મા” કરેલા કામથી “સુવસંવિર” મુશ્કેલીથી મળેલ “ સિરપંચપરા ” ધાન્યકાનાં સમૂહને સંગ્રહ કરવામાં જ લાગ્યા રહે છે. એટલે કે આખો દિવસ મહેનત કરવા છતાં પણ તેઓ અતિ ભારે પરિશ્રમથી ફક્ત એ એક દિવસ ચાલે એટલી અન્ન સામગ્રી માંડ માંડ પ્રાપ્ત કરી શકે છે. “વીજ સારા” દ્રવ્યરૂપ સારથી રહિત હોવાને કારણે તેઓ દરિદ્ર હોય છે. “ ળિદ વધourોરિમો વિનિયા સર્વદા તેઓ સોનામહોરો આદિ ધન, શાલી આદિ ધાન્ય અને વાસણના ભંડારની તેમના ઉપભેગથી રહિત રહે છે, “ફિચરામમો પરિમાણ વોવરથી” શબ્દ અને રૂપ સ્વરૂપ કામના ગંધ, રસ, અને સ્પર્શાસ્વરૂપ પરિભેગના સુખેથી તેઓ રહિત હોય છે “પરિમોમાનિHળનારા” “પરિરિ ” તેઓ અન્ય વ્યક્તિઓની લક્ષ્મીના “મોજવમો” ભેગ તથા ઉપગના “નિરામારાથr” આશ્રયની વાસનામાં જ સદા લીન રહે છે, જે એક વાર ભેગવવામાં આવે છે એવા આહાર પુષ્પ આદિ પદાર્થ ભેગ ગણાય છે, અને જે વારંવાર ભેગવાય છે એવાં ઘર, વસ્ત્ર આદિ પદાર્થોને ઉપભેગ કહે છે “વરn” તેઓ હંમેશ દીન દશામાં રહે છે, “ જામિયા” તેમને દુઃખ ભોગવવાની ઈચ્છા હોતી નથી, પણ તેમને ઈચ્છડ્યા વિના પણ “વિnિgતિ તુવ” દુઃખ સહન કરવા પડે છે તેમને “વ સુë વ ળવુડું સવમંતિ” આખું જીવન કદી પણ સુખ મળતું નથી, અને તેમને કદી નિવૃત્તિ-(મનની શાંતિ) પણ પ્રાપ્ત થતી નથી, કારણ કે તે લેકે “ગરવતવિરજવરચસંજીત્તા ” અત્યંત વિપુલ, સેંકડો દુઃખોથી દુઃખી થયા કરે છે, એ દુઃખોથી પણ દુઃખી થવાનું કારણ એ છે કે તેઓ “g હું ને ગવરિયા'' પરધનનું અપહરણ કરવા રૂપ કુકૃત્યથી વિરક્ત થઈ શક્તાં નથી, તે કારણે તે બિચારાઓને સુખ મળતું નથી અને શાંતિ પણ મળતી નથી ? સૂ૦ ૨૦ ||
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૬ ૨