________________
સદ્ભાગ્ય પ્રત્યે તેઓ ઈર્ષ્યા ભાવથી જોવે તથા પેાતાનાં પાપકૃત્યોની નિંદા કરે પુરે ” પૂર્વભવમાં ‘“ વાવનારૂં કાર્ અમારે ભોગવવું પડે છે,' એ પ્રમાણે
66
'
""
આ ફળ
સન્માન, તથા લેાજન, તથા તેના છે, તથા પેાતાના ભાગ્યની, આત્માની છે. ‘ અમે 'इहय આ સ’સારમાં પાપકર્મો કર્યા છે, એનું જ “ વિચતા ” ખીજાને કહેતા “ વિમળશો ’” પાતે દીન થઇને “ સોળ લગ્નમાળા શાકથી જળતા परिभूया ૐ દુ:ખી “દુતિ” થાય છે. એટલે કે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થવાના દુઃખથી નિર ંતર સ ંતાપયુક્ત થઈને મનમાં ને મનમાં ઉદ્વિગ્ન બનીને તે બીજા લેાકા દ્વારા તિરસ્કૃત થયા કરે છે; અને દુઃખા सत्तपरिवज्जिया य ” મનેાખળથી રહિત એવાં તે
,,
''
'
ભાગળ્યા કરે છે. તથા
'
""
:
'
‘એમ્મા ” અસહાય હોવાને કારણે દરેક વ્યક્તિ દ્વારા અનાદરણીય (તિરસ્કૃત) થયા કરે છે, તથા “ સિવ્વ ” ચિત્રાદિની રચના કરવાના વિજ્ઞાનથી, જા’ ધનુર્વેદ આદિ કલાઓથી, અને“ સમચત્તસ્થ્ય ” અહંત પ્રણીત શાસ્ત્રોના અભ્યાસથી. “ વિક્તિચા ” રહિત હોવાને કારણે “નન્હા નાય સુમૂયા ’ યથાજાત પશુના જેવા લાગતા તેઓ “ અનિયંત્તા ” કાઈની પણ સાથે પ્રીતિ રાખતા નથી, કારણ કે તેઓ “ નિરૢનીયમોવનીળિો” હમેશા નીચ કોપજીવી હાય છે. : થયા જ્ઞાત પશુમૂત ના વાચ્યા આ પ્રમાણે છેઉત્પન્ન થતી વખતે પશુ જે ગુણાથી યુક્ત હેાય છે એ જ ગુણાથી યુક્ત માટું થતાં પણ રહે છે તે માટું થાય તે પણ શિક્ષાદિક ની પ્રાપ્તિ વડે પેાતાની ઉન્નતિ કરી શકતું નથી. એ જ રીતે અદત્તાદાન લેનાર વ્યક્તિ પણ જન્મ સમયે હેય અને ઉપાદેયના જ્ઞાનથી જેટલી રહિત હાય છે એટલી જ મેટી ઉમરે પણ તે જ્ઞાનથી રહિત રહે છે. તેથી તેને “ યથા જાત પશુભૂત ” કહેલ છે “ હોયયુનિના '' સઘળા લેાકે તેમની નિંદા કરે છે, “ મોમનોરા તેમના સઘળા મનેરથા અપૂર્ણ રહે છે. “ ઈચ્છિત વસ્તુ ન
निरास बहुला
ૐ
,,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
""
૧૬૧