________________
66
,,
કરણી નીચ હાય છે, વિષમ ભૂમિ આદિ જગ્યા ઝુમોચા ” કાદરા આદિ કન્નુન્ન ( ખરાખ અન્ન) “ સુળો” તેમનામાં શારીરિક અને માનસિક લેાકેા હમેશાં તેનાથી રહિત હાય છે. “ સંયળ ખરામ હાય છે, એટલે કે તેમનાં શરીર કાંતે અતિશય ઊંચા અને કાંતા અતિશય નીચાં હોય છે. “ સંઠિયા ” તેમનાં અંગા અપ્રમાણુસરનાં હોય છે,
**
66
??
કુવા ” તેમનું રૂપ પણ સુંદર હેતું નથી. “ નૈદુદ્દોોળામાયા સ્રોમા” તેએ ઘણા ક્રોધી હાય છે, અને માન, માયા અને લેભનું પ્રમાણ તેમનામાં વધારે હોય છે. “ ચંદુમોદ્દા ’” તે ઘણા કામી હોયછે. “ધર્મસસિન્મત્તવમટ્ઠા ” શ્રુત ચારિત્રરૂપ ધમ બુદ્ધિથી તથા જિન વચનામાં શ્રદ્ધારૂપ સમ્યકત્વ રુચિથી તે લેાકેા સદા રહિત હાયછે.‘યુરિોવદવામિમૂયા’ તેમનાં ઘરામાં સદા દારિદ્રય રહેછે,અને તે દરિદ્રય તેમના સદા તિરસ્કાર કરાવે છે, તેથી તેએ “સિઁ” સદા વરમાળો ” પારકાની નાકરી કરનાર હાય છે, બીજાનાં ઘરમાં નીચ કામ કરનારા હોય છે, “ નીવળત્યરક્રિયા મનુષ્ય જન્મના પ્રત્યેાજન રૂપ ધર્મધ્યાન આફ્રિ સદાચારીથી રહિત હાય છે, · વિવિળા ” દીન હાય છે, “ વવિકતા ’’ રિપંડ ઉપર સદા આધાર રાખનાર હાય છે–પરદત્ત ભેાજનની ઇચ્છા રાખનાર હાય છે, 1, દુ(હ્રદ્ધાારા ''. મહા મુશ્કેલીથી પેાતાનું પેટ ભરી શકે છે. અલવિલતુ યુનિવપૂરા ” અરસ-હિંગ આદિના વઘાર રહિત, વિરસ– પુરાણુ’-અતિપુરાણું અને વળી તુચ્છ-કળથી આદિ અન્ન, કે જે તેને ઘણી મુશ્કેલીએ મળે છે, તેના વડે જ તેઓ પેાતાનું પેટ ભરે છે. ‘‘વરક્ષ્ણ દ્વિલવારभोयणविसेससमुदयविहिं पेच्छंता " ખીજાની ઋદ્ધિ સંપત્તિ, સત્કાર્
66
પર
""
તેમની શય્યા બને છે. તેમનું લેાજન અને છે. પવિત્રતા હોતી નથી, તે
માળા ” તેમનું સહનન
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૬૦