________________
એષણા સમિતિ નામની ચૌથી ભાવના કે સ્વરૂપના નિરૂપણ
હવે સૂત્રકાર એષણ સમિતિ નામની થી ભાવના બતાવે છે “ચં” ઈત્યાદિ
ટીકાર્થ—“ગાજણસTI મુદ્દે વેરિયંદવં” સાધુ આહારેષણથી શુદ્ધ-નિર્દોષ ૩૦૪ ડી ડી માત્રામાં ભિક્ષાની ગવેષણ કરે. તેનોભ વાર્થ એ છે કે જેમ લણાયેલ ખેતરમાંથી કણનું આદાન થાય છે, એ જ રીતે સાધુએ પણ ગૃહસ્થને માટે તૈયાર કરેલ અગ્નિ છેડી થોડી માત્રામાં ગવેષણા કરવી જોઈએ. જ્યારે તે ભિક્ષાની ગવેષણ કરે ત્યારે તેણે “અUTIg” અજ્ઞાત રહેવું જોઈએ. દાતાને તે વાતની ખબર ન પડવી જોઈએ કે તે ધનિક સ્થિતિમાંથી દીક્ષિત થયેલ છે. આ પ્રકારે તેણે દાતાથી અપરિચિત રહેવું જોઈએ. “અgિ ” અકથિત રહેવું જોઈએ-“હું ધનિક હતો ગરીબ ન હતો છતાં પણ મેં દીક્ષા લીધેલ છે” એ પ્રકારને પિતાને પરિચય તેણે દાતાને દેવે જોઈએ. નહીં “ટ્રિ” અશિષ્ટ રહેવું જોઈએ. આ સાથે ઉગ્રવંશીય છે. ભેગવંશીય છે,” તે પ્રકારે દાતા આગળ તેણે પ્રગટ થવું જોઈએ નહી. “વીને ” અદીન રહેવું જોઈએ-દીનતાના ભાવથી રહિત રહેવું જોઈએ–પિતાના વ્યવહારથી દાતા આગળ તેણે દીનતાને ભાવ પ્રગટ કરે જોઈએ નહી. “કસ્તુળ” અકરુણ-ઓછી વૃત્તિથી રહિત થવું જોઈએ, તેની વૃત્તિ એવી ન હોવી જોઈએ કે તે દાતાની દૃષ્ટિએ ઓછી જણાય, “બવિરાછું” તેણે વિષાદ રહિત રહેવું જોઈએ. ભિક્ષાલાભ મળશે કે નહીં એ વિષાદ તેણે કર જોઈએ નહીં, “ગારિવંતો ” અપરિતંતગી–અલાભ આદિ અવસ્થામાં પણ તેણે તનતનાટ ન કરે જોઈએ. “ વચT, ઘg-a-વરિચ –વિનોરંજક” પ્રાપ્ત સંયમ યોગમાં ઉદ્યમ કરવો તેને “યતન ” કહે છે. આ યતનને તથા અપ્રાપ્ત સંયમ ગની પ્રાપ્તિની ચેષ્ટા કરવી તેને ઘટનકહે છે. આ ઘટનને જે કરનાર છે તે વતનધાનેરા છે. તથા વિનયગુણને પહેલેથી જ જેમણે આચર્યો છે તથા સમાધિગુણના રોગથી જે યુક્ત બનેલ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૫૮