SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે “વિનયગુણ સંપ્રયુક્ત” કહેવાય છે. એવા “મિરવુ” સાધુ “વિવે HIT કુત્તે ” ભિક્ષાની એષણામાં “ સમુઝ” ભિક્ષાને માટે અનેક ઘરે ફરે, અને ત્યાંથી “મિવાર છે ” અ૯પ અલ્પ માત્રામાં ભિક્ષા બત્તળ ગ્રહણ કરીને તે “ગુરુષારસ પાd ગા” પોતાના ગુરુજનની પાસે આવે, “ મriામriારકિવિતાચળવાય ચ રાઝી” અને તે ગમનાગમનના અતિચારોના પ્રતિકમણ વડે ઇર્યાપથિકી પ્રાયશ્ચિત્તથી પ્રતિકાન્ત થાય અને એ રીતે પાપની નિવૃત્ત થઈને તે “ગુરુષારણ “ગુરુજનને “G” અથવા “ગુસંદિર ” ગુરુથી નિર્દિષ્ટ અન્ય રત્નત્રયધારી મુનિની “ષણોવા ઉપદેશ પ્રમાણે જ્યાં જ્યાંથી તેણે ભિક્ષા મેળવી હોય તે તે પ્રકારે તે સૌની “નિરરૂચા” નિરતિચાર આલોચના કરે. આલેચના કરીને “વમ પ્રમાદ રહિત બનેલ તથા “gra marg vયg” ભવિષ્યકાળમાં ઉદ્રમાદિ દેષરૂપ અનેષણામાં પ્રયત્નશીલ બનીને–એટલે કે એષણાગત દેના ત્યાગમાં સાવધાન બનીને તે મુનિ “ મિત્તા” કાર્યોત્સર્ગ કરીને “સંત” પ્રશાન્ત બને–આહારને માટે આતુર ન બને. “માણીરિસ” બેસી જાય અને ભિક્ષાને નિમિત્તે ગમનાગમનમાં થતાં પરિશ્રમને સહેજ પણ વિચાર ન કરે પ્રત્યંત સુખ પૂર્વક–બરાબર રીતે બેસે “ભુત્તમે જ જ્ઞાન કુમઝોજનાનસ જ્ઞાચવિરમ ” તે સમયે તે એક મુહૂર્ત સુધી ધર્મધ્યાનાદિરૂપ ધ્યાનથી, શુભ ગથી, ભગવાન દ્વારા કથિત સેક્ષની હેતુભૂત નિરવદ્ય સાધુ વૃત્તિના વિચારથી, તથા મૂળસૂત્રના પરિગુણનની બહારના વિષયમાં પોતાના મનને જતા કે અને પિતાના મનને શ્રતચારિત્રરૂપ ધર્મમાં પરોવે. આ રીતે “ઘમ” ધર્મ મનવાળા તથા “વિમળ” અવિન–અરસ, નીરસ આદિ આહાર પ્રાપ્તિમાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૫૯
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy