________________
,,
66
{'
66
,,
,,
,,
પણ વિષાદ રહિત ચિત્તવાળા, “ સુક્ષ્મળે ” સુખમન-સંયમમાં અનુરક્ત ચિત્ત વાળા, તથા વિનમાળે ” કિલષ્ટ મનાભાવ રહિત હૃદયવાળા, અને સમાયિમળે ’” રાગદ્વેષ રહિત હાવાને લીધે ઉપશાન્ત મનવાળા, તથા “સદ્ધા સંવેગનિજ્ઞમળે ” શ્રદ્ધા-તત્ત્વાર્થીમાં શ્રદ્ધા, સંવેગ-મેાક્ષની રુચિ અને નિરા કક્ષપણુમાં મન રાખનાર “ વવચળવØનિયમળે ’ પ્રવચનાનુરાગથી જેનું ચિત્ત અનુરજિત બન્યું છે એવા તે સાધુ ' ટ્રેળ'' પેાતાના સ્થાનેથી ઊઠીને ઃઃ पह ” અતિશય આનંદિત અને“ તુરું ” સંતુષ્ટ થઈને “ નાાનિયું. સાવે '' યથા પર્યાય-નાના મોટાના ક્રમ પ્રમાણે સાધુઓને ભાવપૂર્વક “ નિમંतइत्ताय આહાર ગ્રહણ કરવાને માટે વિનતિ કરે ત્યાર બાદ “गुरुजणेणं વિળૅચ ” ગુરુજના વડે અપાયેલ આહાર “ તમે ભાજન કર ” એવી આજ્ઞા મળતા તે સાધુ “ વિદે” ચાગ્ય આસન પર બેસીને સન્નીસું હાચચાઁ સમગ્નિ ’શિરથી લઇને પેાતાના આખા શરીરને તથા હથેળીને સારી રીતે પ્રમાર્જિત કરીને “ અમુદ્ધિપ્ આહારના વિષયમાં અભૂચ્છિત બનીને તે સાધુ 66 નિર્દે” અપ્રાપ્ત રસની અકાંક્ષાથી રહિત તથા અઢિ રસાનુગત આકાંક્ષારૂપી તનુજાળથી અનાબદ્ધ મુક્ત તથા अगरहिए ૨ના વિષયમાં કે દાતાના વિષયમાં ગરૂ કરવાનો ક્રિયાથી રહિત તથા જ્ઞોવવળે ” રસની ખાખતમાં લાલુપતા રહિત બનીને આહાર કરવા તે સમયે તે “ બનાઙે ” અનાવિલ-કલેશ રહિત અને અનુà લાભરહિત થઈને બળકૃિત અનાત્માર્થિક-કેવળ આત્મરવાર્થી ન ખને આહાર કરતી વખતે તે “ અસુરપુર ” “સુર સુર' શબ્દ ન કરે ‘વવવવધ
??
""
cr
,, આહા
''
અલધ
'
64
ર
,,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
પ્રકાશ
સવ
, ચપડે ચપ શબ્દ ન કરે. “ અä ” વધારે ઝડપથી ખાય નહીં, ‘ વિહંચિ ’વધારે ધીમેથી ખાય નહીં તથા “ પરિમાઽિય ” ખાતી વખતે આહારના પદાર્થને જમીન પર પડવા દીધા વિના “ બાહોયમાચળે ’ વાળા પાત્રમાં “ લચ”યતના પૂર્વક Çમત્તેૉ” ઘણી સાવધાનીથી गय संजोगं " સચેાજનાદિ દોષ રહિત-એટલે કે વધારે મીઠા આદિ વાળી વસ્તુને થાડા મીઠા આદિ વાળી વસ્તુ સાથે એકત્ર કર્યાં વિના ‘‘અનિારું દૃષ્ટ અગાર દોષ રહિત આહાર સામગ્રીમાં રાગ રહિત તથા विगयधूमं " ધૂમ દોષ રહિત દ્વેષ રહિત ૬ અવોવલળવળાનુછેળમૂત્રં ” જેમ ગાડાની ધરીમાં તેલનું સિંચન ભારવહનને માટે જ કરાય છે, પણ બીજા કાઈ કારણે કરાતુ
66
66 अण
જોઇએ.
ܕܕ
૨૬૦