________________
વળી તે મૃષાવાદી શું કરે છે તે કહે છે–“gવમેવઈત્યાદિ ટીકાઈ–“gવમેવ” પૂર્વોક્ત પ્રકારે અબુદ્ધિપૂર્વક “iqમાળા” આગળ કહેવામાં આવનાર સાવદ્ય (પાપયુક્ત) વચને કહીને તેઓ મહિષાદિ પ્રાણીઓ શિકારીને બતાવી દે છે. તે આ પ્રમાણે છે.
“દિરે સૂરે જ ઘાચાi સાતિ” પાડા અને સૂવરની હત્યા કરવાને માટે શિકારીઓને તે કહે છે કે “આ વનમાં જાઓ. ત્યાં અનેક પાડા અને સૂવર છે ” તથા “સસસોહિણે સાëતિ વાપુરી” તથા સસલાં, મૃગ અને હિષ-મૃગ વિશેષ-ને જાળથી પકડનાર વાઘરી આદિ મૃગઘાતકોને તે કહે છે કે “ જાઓ, આ વનમાં ઘણાં મૃગાદિ જાનવરે છે, તેમને મારે” “ રિત્તિવઢાવ ૨ લાવંતસ્ત્રાવોચા ચ સાણંતિ મળે ” તથા તેતર, બટેરપક્ષીઓ લાવા પક્ષીઓ, કપિલે અને કબૂતર આદિ પક્ષીઓ શકુનિકા (પારધીઓ ) ને બતાવી દે છે. “સસમારજીમે ચ સતિ દિશા” તથા માછીમારોને માછલીઓ, મગરો અને કાચબા જે જળાશયોમાં હોય તે જળાશયો બતાવી દે છે.
સવ ને જ પતિ મારા” તથા “ HHIYi '' જળમાં ફરનારા ધીવરને શનાં, અંકના વિશેષ પ્રકારના શંખકા અને ક્ષુલ્લકાનાં-કડીઓનાં સ્થાન બતાવી દે છે “–નોન-નં૪િ-વીવર મંદાર કાતિ વાસ્ટિવાળ” તથા વ્યાલિકને સાપ પકડનારને અજગરનાં, બે મુખવાળા ગોસનાં, મંડલીનાં, દવકરનાંફણા ફેલાવનાર સાપનાં, મુકુલીના-ડાં પ્રમાણમાં ફણ ફેલાવનારા સાપનાં નિવાસ સ્થાન બતાવી દે છે “હા હા ૨ સટ્ટા સ૨ ૨ સતિ સુદ્ધરા' ગોધા- ઘે, સેહ-સહેલી, શલ્યક- સીસેલીયા,ત શરટક-કૃકલાસ ગિરગિટકાચંડા વગેરે જ શિકારીઓને બતાવી દે છે. “ જયપુસ્ત્રવાર સાત્તિ પરિવાળે ” તથા પાશિકોને-ગજ આદિને પકડનારાને હાથીઓ તથા વાનરોનાં નિવાસસ્થાન બતાવી દે છે. “સુવાનિયતાના કારણે ૨ નાëતિ પોતાળ” તથા પક્ષીઓને પાળનારને તે પોપટ, મેર, મેના કયલ, હંસ વગેરે પાળવાનું કહે છે. અને સારસ પક્ષીઓને પણ પાળવાની સલાહ આપે છે “વવંદનાચળે સાËરિ નોમિયા” અપરાધને જાહેર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર