SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ (C સત્યવાદી પસંદ કરતાં નથી 'अमणुयं ” તે અમનેાન હોય છે-અજ્ઞાનરૂપ હાય છે—તેમનાથી વાસ્તવિક વસ્તુના ખોધ થતા નથી, “ નિષ્ફક્કું ” નિર્લજ્જ લજ્જારહિત હાય છે, એટલે કે એવાં વચના ખોલનારને કઈ પ્રકારની શરમ આવતી નથી, “ હોળિજ્ઞ ” જે વચનાની સઘળા લેાકે નિંદા કરે છે, " वहबंध परिकिले सबहुल એવાં વચને ખોલનાર માણસ તે વચનેને કારણે ઘણા વધારે વધ, અધન અને પરિકલેશ પામે છે. जरामरणदुक्ख સોનેમં” તે વચને જરા, મરણ, દુઃખ અને શાકનાં હેતુભૂત હાય છે. “ असुद्ध પળિામમિંિહટ્ટ ” તેવાં વચને બોલનારનાં પિરણામ-મનેાભાવ-અશુભ હોય છે. આ પ્રકારનાં અસત્ય વચને ચંચળ વૃત્તિના માણસો ખોલે છે. ! સૂ~~ I "" ,, મૃષાવાદિયોં કે જીવ ધાતક વચન કા નિરૂપણ 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ઃઃ 66 66. ,, વળી તે કેવાં હેાય છે તે સૂત્રકાર કહે છે—“ અહિયાદિ ' ઇત્યાદિ ટીકા-સિયાદિ સંધિસંનિનિર્દે” અલીકવાદના અભિપ્રાયમાં રહેલ મૃષાવાદી k असंतगुणुदीर ” અવિદ્યમાન અસ્તિત્વ વિનાના ગુણાનું કથન કરનાર અને સંતશુળનાસા ય ” વિદ્યમાન ગુણાને છુપાવનાર હોય છે, અહિયસવલત્તા” આ રીતે અસત્ય ખોલવાને તત્પર થયેલ તે “હિંસામૂોવધાચ ’પ્રાણીઆની હિંસા થાય તેવાં “ સાવનું ’ સાવદ્ય, ‘‘સર્જ સમસ્ત પ્રાણીઓનું અહિત કરનારાં ‘' સાદુરનિŕ ” સાધુ પુરુષો દ્વારા નિંદ્ય અને ‘વધÆગળi” અધમ જનક “ વચળ ” વચના “ મળત્તિ'' ખોલે છે. હું अहिगयपुण्णपावा " તથા જે પુન્ય અને પાપના ફળજ્ઞાનથી રહિત હોય છે, તથા पुणो वि અદ્દિશરળ ઋિચિાવવત્તા ” વારંવાર પાપારંભની ક્રિયાઓનાં પ્રવર્તક હાય છે, તે “ અવળો પરસ્ત ચ ” પેાતાનું અને પારકાનું “ વદુવિદ્” અનેક પ્રકારે ‘‘નળ” અહિત અને ‘વમ” વિનાશ ‘‘વિરાધના ’ “રે‘તિ’કરે છે સૂ-૧૦૫ ,, 66 ૯૫
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy