________________
કરીને કાટવાલ પાસે જીવેાના વધ કરાવે છે, બંધનમાં નખાવે છે અને પીડા પહોંચાડે છે. “ ધનધસવેરુણ્ ય સારૃતિ તારાળ ’ ચારાને મળી તેમને ધન, ધાન્ય, ગાય અને ઘેટાંઓની ચારી કરવાનું કહે છે " गामनगर पट्टणे य સાદંતિ વાચાળ ’ગુપ્તચરોને ગ્રામ આદિને ભેદ ચાખી લાવવા પ્રેરે છે, અથવા તેમને ગ્રામ આદિનો ભેદ્ય બતાવે છે “ पारवाइयपंथघाइयाओसाहेति गंथिभेयाणं " જે ગ્રન્થિભેદક હાય-એટલે કે ચારીના માલ ખાનાર હાય છે તેમને, તથા પરઘાતિકે-ગામની સીમા પર ધાત કરનારાને તથા માગમાં લૂટી લેનારને “ હૈં ય ચોચિંગમુત્તિયાળ સાદંતિ ’ કાટવાળાને નગર આદિમાં થયેલ ચારી કરનારને પતાવવામાં મદદ કરે છે હું છળ-નિકંદળ-ધમન-ટુદ્દા-પોસળ-વળળ-જુવા-વાળાાિરૂં સાëત્તિ વૃકૂળિ નોમિયાનું ” ગાવાળાને તેઓ ગાય આદિનાં શરીર પર ડામ દેવાને, “નિર્દોળ ’ તેમને નિર્લો છન—વધ્યા કરવાને માટે धमण ” તેમનાં શરીરમાં હવા ભર
66
""
વાને માટે, “ વ્રુદળ`, દોહવાને માટે “પોલળ ” પોષણ કરવાને માટે જવ, ચણા આદિ આપીને પુષ્ટ બનાવવાને માટે वणण ” વનન—જે ગાયનું વાઇરડુ' મરી ગયું હોય તે ગાયને દોહવાને નિમિત્તે તેને ખીજી ગાયનું ખચ્ચું ધવરાવવા માટે, “ ટુવા દાવણ-દાવાને વખતે દોરડા વડે પગ આદિ બધવાને માટે અને ‘વાદળ ” ગાડી આદિ વાહને જોડવાને માટે વારંવાર કહ્યા કરે છે. “ ધાર મળિસિદ્ધવ્વવાહચળાનો ચ સાદુંતિ આપીળું ” ખાણેાંના માલિ કોને લોખંડ આદિ ધાતુઓ, ચન્દ્રકાન્ત આદિ મણીઓ, પથ્થરા, પ્રવાલેા અને રત્ન આઢિનાં ઉત્પત્તિ સ્થાનેા ખતાવે છે. તથા “ પુત્ત્રવિદ્ધિ વિદ્િ ૨ સાěતિ માહિચાળ ” માળીઓને પુષ્પાતિ તથા ફળતિ બતાવે છે, એટલે કે “ બાગમાં અમુક જાતિમાં ફૂલ ઉગાડા, અમુક જાતિનાં ફળ ઉત્પન્ન કરો ” એ પ્રકારની સલાહ આપે છે. “ અપમદુજોસર્ચ સાન્હેંતિ વળવાળું ” તથા વનમાં ફરનારા ભીલેાને તે આ પ્રમાણે કહે છે. “ તમે મધ અથવા મધપુડા લાવ્યા કરે. તમને અમુક કિંમત મળશે-અમસ્તા બેસી રહે શુ વળશે ? કરનાર વ્યક્તિ જીવાને કષ્ટ આદિ પહોંચશે તેનું સહેજ પણ ધ્યાન રાખતી નથી, તથા જીવાને કષ્ટ પહાંચાડનાર જે માણસા હોય છે તેમને દરેક પ્રકારે જીવાને કષ્ટ પહેાંચાડવા ને ઉશ્કેર્યા કરે છે સૂ−૧૧ ॥
મૃષાવાદ પાપ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૯૭