________________
હજી પણ સૂત્રકાર કહે છે–“વંતારું વિસારું” ઈત્યાદિ.
ટીકાઈ–વંતારૂં” તેલ આદિપીલવાનાં ઘાણી આદિ પદાર્થોને “વિતા એક ક્ષણમાં જ પ્રાણ હરી લેનાર તાલપુર, સર્પ આદિ સ્થાવરજંગમ વિષોને, “મૂત્રજન્મ-દેવળ-ગાવિંધા-ગામિ -તોરણ-rsોને” ગર્ભઘાતન આદિ રૂપ મૂલકર્મને, અથવા મૂળ નક્ષત્રમાં જન્મેલા બાળકની દેષશાન્તિ માટે સ્નાનકર્મ આદિને, નગરાદિમાં ક્ષોભ ઉત્પન્ન કરવારૂપ આક્ષેપણને, મંત્રપ્રયોગ વડે ધનાદિનાં હરણરૂપ આવર્ધનને, વશીકરણાદિરૂપ આભિયોગ્યકર્મને, તથા મંત્ર પ્રયોગોને, ઔષધિ પ્રયોગોને તથા “વોચિયારામનવદુજાવવામાં ચેરી, પરદારગમન, આદિ પાપકર્મો કરવાને, તથા “સવારે” સૈન્ય શિબિર આદિ દ્વારા આક્રમણ કરીને અન્યના બળનું મર્દન કરવારૂપ કર્મ તથા ધાડ પાડવાના કાર્યને, “જામાળે ” ગામ ભાંગવારૂપ દુષ્કૃત્યને, “વારતા મેથUTUજંગલમાં આગ લગાડવાના તથા જળાશને તેડી પાડવાના દુષ્કને, “વૃદ્ધિવિસાવલીરબમારૂચારૂં” મંત્રાદિના પ્રયોગથી પારકાની બુદ્ધિને, અને, શબ્દાદિક પાંચેઈન્દ્રિયોના વિષયને પિતાને વશ કરી લેવા રૂપ દુષ્કાને કઈ પૂછે અથવા ન પૂછે તે પણ તે મૃષાવાદી બતાવ્યા કરે છે, તથા “મિચ માળ વિપુજાયારૂં” ભય. મરણ, કલેશ, ઉદ્વેગ આદિ ઉત્પન્ન કરનાર અસત્ય વચને, તથા “ માવદુસંક્રિસ્ત્રિક્રુઢિાળિ” અત્યંત સંકિલષ્ટ, અન્યને અતિશય સંતાજનક એવાં અધ્યવસાયથી મલિન થયેલ તથા “મૂચવાળો
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર