________________
ખવાય છે અને તેના ટુકડે ટુકડા કરાય ગ્રાહી ચોરે જો મેાતમાંથી મચે છે. તા
છે. તથા
66
6
ક્ ” કેટલાક અદત્ત
33
રાગાદિક
किमिजायकुहियदेहा
99
tr
**
“ સારું' થયું કે
આ પાપી
કારણેાથી તેમનાં શરીરમાં ઉત્પન્ન થયેલ કીડાઓથી દુર્ગંધ યુક્ત શરીરવાળા થઇને “ નિર્દેવળેäિ ” લેકનાં આ પ્રકારનાં અપ્રિય વગનેૌથી અપમાનિત થાય છે- મુદ્દેષ નં મોત્તિ વાવો આ રીતે મરી રહ્યો છે ” અથવા “ મરેલાના જેવી સ્થિતિ અનુભવે છે, ’ તથા તેમના મૃત્યુથી ખુશી થનારા માણસે દ્વારા માર ખાઈને “વચનવિય” સ્વજના તથા ખીજા લેાકેાથી “ ટ્વીારું' લાંખા સમય સુધી ‘Ø વિજય લજજા ‘- કુંત્તિ ” પામે છે ! સૂ−૧૭૫
,,
અદત્તગ્રાહી ચોર કી પરલોક મેં કૌન ગતિ હોતી હૈ ઉનકા નિરૂપણ
सप्पमाणा
??
22
હવે સૂત્રકાર એ બતાવે છે કે તે ચારલેકા આ લેકમાં તે ઉપરોક્ત પ્રકારનાં દુઃખા અનુભવે છે પણ પરલેાકમાં પણ તેમનીકેવી દુર્દશા થાય છે— “ મચારંતા ” ઈત્યાદિ
22
ટીકા-તે અદત્તગ્રાહી ચાર મયાસા ” મરીને “ પુળો ” પછી “ પોત સમાવખ્યા ” પરલેાકમાં જઈને “ નોનસ્કૃતિ ” નરકર્તિમાં ઊત્પન્ન થાય છે જે નરકાગર 66 निराभिरामे ” સુન્દરતાથી રહિત છે, તથા " अंगारपलित्त गकप्प ” અતિ પ્રજવલિત અંગારા જેવું ઉષ્ણ અને “વથસીય ” હિમકાળ જેવું અત્યંત શીતળ છે. ત્યાં નારકી જીવાને તે ઉષ્ણતા અને શીતની “ વેચા આસાયનો ફિળ ” વેદનાની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલ “ सय्यदुक्ख सय ” સેંકડા દુઃખા નિરંતર “ સમમિમૂલ” દુઃખી કરે છે. “ आसादन ” આ પદને સૂત્રમાં ઉપયેાગ થયા છે. તેના એક અથ તેા “ પ્રાપ્ત થવું ” છે, જે સૂત્રમાં હમણાં જ અપાયા છે. તથા તેના ખીલે અથ આ પ્રમાણે છે—તે અદત્તગ્રાહી ચાર કે જે મરીને નારકીની પર્યાયમાં ઉત્પન્ન થઈ ચુકયો છે, ચિરકાલાનુખ શ્રી– ભવભવમાં કડવા ફળ દેનાર અદત્તાદાનના પ્રભાવે ઉત્પન્ન થયેલ અશાતા વેદનીય કર્મ દ્વારા ઉત્પન્ન થયેલ વેદનાથી વ્યાપ્ત તે નરકામાં નિર'તર સેકડા દુઃખા ભાગળ્યા કરે છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૫૦