________________
16
सव्व
""
66
66
યુક્ત મુનિજનાને “ મેચવો ” પાલન કરવા યાગ્ય છે. આ અદત્તાદાન વિરમણુ રૂપ ચેાગ “ અળાવો” નવાં કર્મોના આગમનથી રહિત હાવાને કારણે અનાસવરૂપ છે, “ બ્રુસો ” અશુભ અધ્યવસાયથી રહિત હોવાને કારણે અકલુષ છે, “અજ્જિો” પાપને સ્રોતતેનાથી છિન્ન થઇ જાય છે તેથી અદ્રિ છે, ‘લવરિસ્સાની ’'કરૂપ જળનું બિંદુ પણ તેમાં પ્રવેશી શકતું નથી તેથી તે અપરિસાવી છે, “ અસિંિહંદો' અસમાધિ ભાવ રહિત હાવાને કારણે તે અસ.કલષ્ટ છે, “ મુદ્દો ” ક' મળથી રહિત હાવાને કારણે તેશુદ્ધ શુછે, “ નિગમનુળાઓ ” સમસ્ત પ્રાણીઓનું તેનાથી કલ્યાણ થાય છે, તે કારણે સમસ્ત અર્હત ભગવાનને તે માન્ય થયેલ છે, વ' ” એવુ' ,, तइय આ તૃતીય સંવરદ્વાર છે. આ સંવરદ્વાને જે “ ાસિય... ” પેાતાના શરીરથી આચરે છે, વાહિય” નિર'તર ઉપયાગ પૂર્ણાંક તેનું સેવન કરે છે, સોશ્ર્ચિ” અતિચારાથી તેને રહિત કરે છે, તારિત્ર્ય ” પૂર્ણ રૂપથી તેનુ સેવન કરે છે. ‘િિટ્ટય” તેનું પાલન કરવાના અન્યને ઉપદેશ આપે છે. “ સન્મ્યું ” ત્રણ કરણ ત્રણ ચાગેાથી તેનું સારી રીતે “ જ્ઞા’િ” અનુપાલન કરે છે, आणा अणुपालय' भवइ" તેમના દ્વારા આ ચેાગનું, તીથંકર પ્રભુની આજ્ઞા અનુસાર પાલન થાય છે એમ માનવામાં આવે છે. ” IS >> આ પ્રકારે “ નાયમુનિના મવચા જ્ઞાત નામના પ્રસિદ્ધ ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલ મુનિરાજ ભગવાન મહાવીરે “ જ્ળવિય ” શિષ્યાને માટે આ વિષય સામાન્ય રૂપે સમજાવ્યે છે, “ પ’િ’ ત્યાર બાદ ભેદ પ્રભેદ સહિત તેનું કથન કર્યું છે. તેથી “ સિધ્ધે ” જિનવચનમાં તે પ્રખ્યાત થયેલ છે એટલે કે જિનવચન અનુસાર જ આચાય પરપરાથી તેનું આ રીતે પાલન કરવાનું ચાલ્યું આવે છે. તેથી सिद्धवरसाસમિનું ઋ ભૂતકાળમાં જેટલા સિદ્ધો થઇ ગયા છે તેમનું રૂપ શાસન છે. “ આવિય ” એવું. ભગવાન મહાવીરે
,,
''
,,
::
66
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
આ મુખ્ય આજ્ઞા સવભાવથી તેને
૩૨૦