________________
મંગળ આદિ ગ્રહમાં, અશ્વિની આદિ નક્ષત્રમાં, અને તારાઓમાં જેમ ચં. ન્દ્રમાં સર્વશ્રેષ્ઠ મનાય છે એજ પ્રમાણે સર્વત્રતામાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. તથા “ મણિમુત્તપિત્રણવારરરચનામાં જ રહા સમુદ” ચન્દ્રકાન્ત આદિ મણિઓની, મેતીની, મૂંગેની અને પદ્યરાગ આદિ રક્તરનોની ઉત્પત્તિ કરવાના સ્થાનમાં જેમ સમુદ્ર શ્રેષ્ઠ મનાય છે. એ જ પ્રમાણે આ વ્રત પણ સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ મનાય છે તથા “નવ જળાં ” જેમ મણિઓમાં વૈડૂર્યમણી, “ક વ રામૂળા મરો” આભૂષણોમાં જેમ મુગુટ છે ત્યાં હોમગુરું જેવ” વસ્ત્રોમાં જેમ લૌમયુગલ “અરવિંદ્ર જેવ કુષને " પુપમાં જેમ અરવિંદ, “બોરીસં વેવ ” ચંદનમાં જેમ હરિચંદન. “ોહીનું નિવો રે” ઔષધિઓનાં ઉત્પત્તિ સ્થાનોમાં જેમ હિમાલય પર્વત, “નિઝTi સીતા જેવ” નદીમાં જેમ શીદા નદી“૩ સુદા સમૂરHળો” સમુદ્રોમાં જેમ સ્વયંભૂરમણ સમુદ્ર “મંસ્ટિાપદવવાળા
” માંડલિક પર્વતમાં જેમ રુચકવર પર્વત, “વારે ” શ્રેષ્ઠ મનાય છે, તે જ પ્રકારે સઘળાં તેમાં આ બ્રહ્મચર્યવ્રત શ્રેષ્ઠ મનાય છે તથા “કના રાવળ રૂ” હાથીઓમાં જેમ ઐરાવત હાથી શ્રેષ્ઠ હોય છે, “ મિri TET ની પ્રવર” મૃગોની વચ્ચે-જંગલી જાનવરની વચ્ચે-જેમ સિંહ શ્રેષ્ઠ હોય તે, “ગુપન્નાઈ ધ જુવે” સુપર્ણ કુમારેમાં જેમ વેણુદેવ શ્રેષ્ઠ હોય છે, “ના પન્ન ફંટાચા ધ ” પન્નગને ઈન્દ્રરાજ ધરણેન્દ્ર જેમ નાગકુમારેમાં શ્રેષ્ઠ હોય છે, “gri જૈવ વંટો” માં જેમ પાંચમે બ્રહ્મલેક શ્રેષ્ઠ હોય છે, “સમાસુ સ મ ” સભાઓમાં જેમ સુધર્મા સભા શ્રેષ્ટ હોય છે, એટલે કે સુધર્માસભા, ઉત્પાદસભા, અભિષેક સભા, અલકારસભા. વ્યવસાય સભા, એ સભાઓમાં જેમ સુધર્માસભાને શ્રેષ્ઠ માનવામાં આવે છે; એ જ પ્રકારે આ બ્રહ્મચર્ય વ્રતને પણ સર્વે તેમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તથા “ કિસ ક વષત્તમ વ્રજવરા” આયુષ્યમાં જેમ અનુત્તર વિમાનવાસી દેવેનું આયુષ્ય જેમ ઉત્તમ મનાય છે, અને “rvi વિકમપોતાનું દાનોમાં જેમ અભયદાન શ્રેષ્ઠ મનાય છે, એ જ પ્રમાણે આ બ્રહ્મચર્ય વ્રત પણ સમસ્ત વ્રતોમાં શ્રેષ્ઠ મનાય છે. તથા “વાઇ શિમિરાવો જેવ” કમળમાં જેમ રક્ત કમળ સઘળે વેવ વસિમે” છ સંહનામાં જેમ વાઋષભ સંહનન, “સંડા વેવ સમવસરે” છ સ્થાનમાં જેમ સમચતુરસ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૨૮