SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવા—આ સૂત્ર દ્વારા સૂત્રકાર ચાથા સંવરદ્વારનું વિવેચન કરેછે. તેમાં નવ પ્રકારે અબ્રહ્મના સપૂર્ણ ત્યાગ થઇ જાય છે. તેથી તે બ્રહ્મચ મહાવ્રત કહેવાય છે. વ્રતનું તાત્પર્ય એ છે કે દોષાને સમજીને તેમના ત્યાગના નિયમ કર્યાં પછી ફરીથી તેનુ સેવન ન કરવું. બ્રહ્મચર્ય વ્રતનું પરિપાલન કરવાને માટે અતિશય ઉપકારક કેટલાક ગુણા છે, જેમાં કે આકર્ષીક સ્પ, રસ, ગંધ, રૂપ શબ્દ અને શરીર સસ્કાર આદિમાં ફસાવુ' નહી', ટિયાને દૂર કરવા માટે જ્ઞાનાદિ સદ્ગુણાને અભ્યાસ કરવા, અને ગુરુની આધીનતાના સેવનને માટે ગુરુકુલમાં વાસ કરવા. આ સૂત્રમાં એ જ બ્રહ્મચ મહાવ્રતના ગુણ ગૌરવનું વણન સૂત્રકારે કર્યું છે. ॥ ૧ ॥ હવે સૂત્રકાર બ્રહ્મચર્યનું મહાત્મ્ય કહે છે-“લન્દ્રિય મળે” ઈટીકા સ્મિય મળે ” જે બ્રહ્મચય વિરાધના થતા 66 सव्व विणय સીતળિયમમુળસમૂદું ” સમસ્ત વિનય, શીલ, તપ, નિયમ અને ગુણુસમૂહ એટલે કે યિા અને જ્ઞાન એ અને “ "" સત્તા ” અચાનક संभग्गमहियचुળિય-સહિય-પન્નX-પઢિય વંચિ-પરિસહિય-નિળાલિય ફોર્” ફૂટેલા ઘડાની જેમ ટુકડે ટુકડા થઈ જાય છે,—નષ્ટ થઈ જાય છે, દી'ની જેમ વિલેાડિતઅસ્તવ્યસ્ત થઈ જાય છે, ચણા આદિની જેમ ચૂરે ચૂરા થઈ જાય છે કુશલ્યવજ્રમાણથી વીધાયેલ શરીરની જેમ વિદ્યારિત થઇ જાય છે. પતના શિખર પરથી પાષાણુખંડની જેમ પેાતાને સ્થાનેથી ભ્રષ્ટ થઇ જાય છે, પતિત-મહેલની છત ઉપરથી પડેલા કલશની જેમ અધાનિપતિત થઇ જાય છે. ચીરાયેલ લાકડીની જેમ ખ'ડિત થઈ જાય છે, પરિશતિ-કાઢ આદિથી ઉપર્હત અંગની જેમ ગાલત થઇ જાય છે અને વિનષ્ટ થઇ જાય છે. “ ત વમ મળવતા 'સવેત્કૃષ્ટ ઐશ્વય શાળી પ્રસિદ્ધ છે. બ્રહ્મચર્ય गहगणनक्खत्ततारगाणं च जहा उन्डुबई શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܐܕ 99 ૩૨૭
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy