________________
સંસ્થાન જેમ શ્રેષ્ઠ મનાય છે તેમ આ બ્રહ્મચર્ય વ્રત પણ સઘળા વ્રતમાં મુખ્ય મનાય છે. એ જ પ્રમાણે “ગ્રાળ, વરં સુક્ષા ” ચાર ધ્યાનમાં જેમ પરમ શુકલધ્યાનને ચે ભેદ ઉત્તમ હોય છે, અને “નાડુ ૨ પ્રમજેવા સિ” આભિનિધિક આદિ પાંચ જ્ઞાનમાં જેમ કેવળજ્ઞાન ઉત્તમ હોય છે, “સોરાસુ મસુરાના” કૃષ્ણ આદિ છ લેફ્સાઓમાં જેમ શુકલલેશ્યા-શુકલધ્યાનના ત્રીજા પદમાં-પાયામાં થનારી લેશ્યા–ઉત્તમ હોય છે. “= મુi તિથ” મુનિની વચ્ચે જેમ તિર્થંકર સર્વોત્તમ હોય છે, “ જાહેર ના વિદે” ક્ષેત્રોમાં જેમ વિદેહ ક્ષેત્ર સર્વોત્તમ છે, એ જ પ્રમાણે આ બ્રહ્મચર્ય વ્રત સઘળાં વ્રતમાં પ્રધાન શ્રત છે. તથા “મંથરે જિરિરાયા” જેમ જંબૂદ્વીપમાં પર્વતેમાં ગિરિરાજ મંદરવર શ્રેષ્ઠ છે, “વળે, ન વળFor gવ ' વનમાં જેમ નંદનવન શ્રેષ્ઠ છે, “તુમેમુ સુરંar કંવૂ રિસુચના” વૃક્ષમાં જેમ જંબૂવૃક્ષ પ્રસિદ્ધ યશ સંપન્ન છે, કે “ નિજ નામે અ લીવો” જેના નામથી આ દ્વીપ જંબુદ્વીપ કહેવાય છે, એ જ પ્રમાણે ઘતેમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. તથા “તુરાવ, જવ, રાઈ, નરવર્કરાચા, T વેવ રણ માવાણ, gવમળાTM[ gmમિ રંમરે મહા મસિજેમ હયદળવાળ, ગજદળવાળ, રથદળવાળે અને પાયદળવાળો રાજા પ્રસિદ્ધ હોય છે તથા રથાતિની વચ્ચે મહારથાહી પ્રખ્યાત હોય છે, એ જ પ્રમાણે વ્રતમાં પણ બ્રહ્મચર્ય વ્રત પ્રખ્યાત છે. આ પ્રમાણે શ્રેષ્ઠતા, વિકૃતવ, આદિ અનેક ગુણ આ એક બ્રહ્મચર્યને આધીન હોય છે, એટલે કે એક બ્રહ્મચર્ય વ્રતને આચરવાથી સમસ્ત ગુણ પુરુષમાં આવી જાય છે. તે કારણે વ્રત મધ્યે આ બ્રહ્મચર્યવ્રત સર્વ શ્રેષ્ઠ વ્રત છે, તેથી તેની આરાધના કરનાર વ્યક્તિ સર્વ શ્રેષ્ઠ હોય છે.
ભાવાર્થ—આ એક બ્રહ્મચર્ય વ્રતની આરાધના કરવામાં આવે તે સમસ્ત સદ્દગુણ તેની જાતે જ આરાધિત થઈ જાય છે અને તેને નાશ થતા તે સમસ્ત સદ્ગુણોનો નાશ થઈ જાય છે. તેથી સઘળાં તેમાં આ વ્રત સર્વશ્રેષ્ઠ છે સુરા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૨૯