________________
બ્રહ્મચર્ય આરાધન કા ફલ
કમિશ” ઈત્યાદિ– ટકાઈ–“મિચ માહિg” જે બ્રહ્મચર્ય વ્રતનું સેવન કરવાથી “goi સાં સાહિ” આ પ્રવજ્યારૂપ વ્રત આરાધિત થઈ જાય છે, તથા “ સર્વ सीलं तवो य विणयो य संजमो य खंत्ती, गुत्ती, मुत्ती इहलोइय, परलोइय जसो य કિસી ર વો ” સત્ય, શીલ, સદાચાર, (મુનિને આચાર) તપ, વિનય, સંયમ, ક્ષાંતિ, મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, નિર્લોભારૂપ મુક્તિ, તથા આલેક સંબંધી તથા પરલેક સંબંધી યશ-એક દિશામાં ફેલાનાર પ્રસિદ્ધિ, કીર્તિસઘળી દિશાઓમાં ફેલાનાર પ્રસિદ્ધિ, તથા પ્રત્યય-“આ સાધુ છે” એ પ્રકારને વિશ્વાસ, એ બધાં આરાધિત થઈ જાય છે. “ તç તેથી “નવમો. વિરુદ્ધ” નવ પ્રકારે-ત્રિકરણ ત્રિયાગથી નિર્મળ બનાવીને “નિgui” નિશ્રા ભાવથી “વંમર” આ બ્રહ્મચર્ય મહાવતનું “જાવળીવાજીવન પર્યન્ત પરિચવં” પાલન કરવું જોઈએ. જ્ઞાવ સેટ્ટિસોરિ ” “ચવ7
તારિસંવત” એટલે કે કઠેર તપશ્ચરણ આદિ દ્વારા પિતાના શરીરનું લેહી સૂકાઈ જવાથી સફેદ હાડકાં જ તેમાં બાકી રહ્યા હોય એવી સ્થિતિમાં પણ આ વ્રતનું પાલન કરવું જોઈએ. અથવા ચાવત્ યોર્થ સંત-એટલે કે જ્યાં સુધી સાધુને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ મહાવ્રતનું પાલન કરતાં રહેવું જોઈએ. “ના રેનિંગો તેની એક સંસ્કૃત છાયા “કાસ્થિસંવતઃ” થાય છે, અને બીજી “એવોડલિંવતઃ” એવી પણ છાયા થાય છે. “ મળવું વ માવા” આ પ્રમાણે અન્તિમ તીર્થંકર ભગવાન મહાવીરે આ વ્રતનું કથન કર્યું છે. “તંગ રુમં” આ મહા વ્રતનું સ્વરૂપ ત્રણ ગાથાઓ દ્વારા કહે છે.
“મgવચક્ષુદવયમર્જ » આ બ્રહ્મચર્ય મહાવ્રત પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતરૂપ સુત્રોનું મૂળકારણ છે. “સમur ” ચિત્ત સમાધિનું જનક છે, “મારૂઝ સાહૂ સuિri ” નિર્મળ ચરિત્રધારી સાધુઓ દ્વારા સારી રીતે અરાધિત થયેલ છે, “વેરવિરામપાવતા ” વેર વિરોધને અન્ત લાવીને તે પરમ પ્રીતિનું જનક થાય છે. કહ્યું પણ છે
"सप्पो हारायए तस्स. विसं चावि सुहायए। बंभचेरप्पभावेणं, रिऊ मित्तायए सया ॥१॥
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૩૦