________________
શુકન થાય, કરગ્રહનીદશા બેઠી હોય, અને અમગળ જનક નિમિત્તો જણાય ત્યારે તેમની અશુભતા દૂર કરવાને માટે પ્રાણીઓનીહિંસા દ્વારા પ્રાયશ્ચિત્ત કરે. જુવા ! તેણે તેના શત્રુને મારી નાખ્યું તે સારૂં થયું તેને છિન્ન ભિન્ન કર્યો તે સારૂ કર્યું. ” ઈત્યાદિ પ્રાણી પ્રાણપીડક વચને તે મૃષાવાદી ખેલે છે અને તેમાં આનંદ અનુભવે છે. ॥ સૂ−૧૪ ॥
મૃષાવાદિયોં કો નરક પ્રાપ્તિરૂપ ફલ પ્રાપ્તિ કા વર્ણન
આ રીતે અહીં સુધી સૂત્રકારે અલીક ભાષણનું વ્યાખ્યાન એ ત્રીજા દ્વારથી તથા “ ચેવિ ૨ યુવ્રુત્તિ ’” એ પાંચમા કર્યું હવે “ નાäિ જ્ડ વેક્ ” એ ચાથાં દ્વારથી તે છે तस्स य ” ઇત્યાદિ.
દ્વારથી તેનુ
,,
66
66
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
ܕܕ
<<
વિવાન”
""
,,
ટીકા—‹ તરસ ચ અયિલ” તે મૃષાવાદ રૂપ બીજા આસવ દ્વારના ફળરૂપ વિપાકને अयाणमाणा ન જાણતા તે તે મૃષાવાદી લાકા ‘મમય ” અત્યંત ભયંકર “ વિસ્સામવેગળું ” નિરંતર વેદનામય તથા दीहकाल बहु ટુવસનું ” પલ્ય તથા સાગરોપમ પ્રમાણુ કાળ સુધી વિવિધ પ્રકારનાં દુઃખા વાળી " निरयतिरियजोणिं નરક તથા તિય ઇંચ ચેાનિને “ વૃત્તિ ” વધારે છે. એટલે કે મૃષાવાદી લાકે અસત્ય વાણીથી નિત પાપાના ઉદયથી પદ્મ પ્રમાણવાળી તિય ચ ચેાનિને તથા ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ પ્રમાણુ વાળી નરકગતિને પોતાની ઉત્પત્તિનું સ્થાન બનાવે છે ત્યાં તે સખ્યાતકાળ, અસખ્યાતકાળ અને વનસ્પતિની અપેક્ષાએ અનતકાળ સુધી રહે છે. “ તે ચ હિદુન ” તે અસત્યભાષણ કથી અને પાણીની જેમ પરસ્પર એક ક્ષેત્રાવગાહરૂપ સંબધી વિશિષ્ટ થયેલ તે જીવે पुणभबंधारे भीमे ' ફરી ફરીને જન્મ લેવા રૂપ ભયંકર અંધકારમાં “ મમતિ ” ભ્રમણ કરે છે, એટલે કે મૃષાવાદી લાકે જન્મ, જરા, અને મરણુરૂપ ગાઢ અંધકારમાં પડીને વિવિધ કોને ભાગવ્યા કરે છે. તથા ST મુિવયા તેય ટીમંતિ ” જો કદાચ તેઓ કોઈ પણ કારણે મનુષ્ય લેકમાં
<<
” દૂધ
,,
સમજીવના બંધાયેલા
આના
64
23
66
यथाकृत
એકત્ર રીતે વર્ણન કરે
૧૦૭