________________
કારણે સંવૃતબહુલ, તથા “સમાવિદુ” ચિત્તની સ્વસ્થતારૂપ સમાધિથી અત્યંત પ્રમાણમાં યુકત હોવાને કારણે સમાધિબહલ, બનેલ તે સાધુ “વાતચંતે વITધીરે” પરીષહોને સહન કરતાં કરતાં શરીરથી ધીર-ક્ષોભરહિત રહે છે તથા “સયાં અન્નપજ્ઞાનનુત્તે ” નિરંતર આત્માવલંબનરૂપ ધ્યાનથી યુક્ત બનેલ તે સાધુ “સમિg” પાંચ સમિતિના પાલનથી “ ” એકલે રાગદ્વેષ રહિત થઈને “ધમ રેન્ન” શ્રુતચારિત્રરૂપ ધર્મનું આચરણ કર્યા કરે છે “ga” આ રીતે “જ્ઞા સમિg નોm” શય્યાસમિતિના યોગથી “માવિકો સંતરા ભાવિત થયેલ જીવ “નિશૈ” નિત્ય “દિવાળRMવાવમવિદg” શય્યાપરિકલ્પનાથે વૃક્ષાદિના છેદન ભેદનરૂપ સાવધ અનુષ્ઠાન કરતાં, બીજા પાસે કરાવતાં તથા અનુમોદનારૂપ પાપકર્મથી નિવૃત થઈ જાય છે. તથા “ત્તરUTUT૩ મારૂ” દત્તાનુજ્ઞાતાવગ્રહ રુચિવાળ-દત્તાનુજ્ઞાતૈિષણીય પીઠ, ફલક આદિનો ઉપભોગકર્તા બને છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા શય્યાપારિકર્મવર્જન નામની ત્રીજી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમણે તેમાં એ સમજાવ્યું છે કે જે સાધુ આ ભાવનાનું સેવન કરે છે, તેનું કર્તવ્ય એ છે કે તે પિતાને નિમિત્તે કપાયેલ વૃક્ષમાંથી બનાવેલ પીઠ, ફલક આદિનો ઉપભેગ કરવાને પરિત્યાગ કરે. તથા જે ગૃહપતિને ત્યાં તે ઉતરે ત્યાં જ એટલે કે એ જ મકાનમાલિક પાસેથી અથવા વસ્તીમાંથી તે પિતાની શયાની ગવેષણા કરે. જે ત્યાંની જમીન ઊંચી નીચી હોય તે તેને સમતલ ન કરે. જે ઉનાળાની ઋતુમાં કેઈ ગૃહપતિના આવાસમાં ભવાની જરૂર પડી હોય અને ત્યાં હવા આવવાની વ્યવસ્થા ન હોય તે તે હવા આવે તેવા સ્થાનની ઈચ્છા ન કરે તથા જે શિયાળામાં કોઈ ગૃહપતિને ત્યાં અથવા કેઈ ઉપાશ્રય આદિમાં ઉતરવાનો અવસર આવે અને તે સ્થાનમાં પવન આવતું હોય તે તેણે પવન ન આવે એવા સ્થળની ઈચ્છા જોઈએ નહીં. ડાંસ, મચ્છર આદિ સતાવે તે પણ તેણે ચિત્તમાં ક્ષોભ પામે જોઈએ નહીં. અને તેને નસાડવાને તેણે વિચાર કે ઉપાય કરવું જોઈએ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૧૪