________________
તથા “નવસિરિસમુચTIળ€” જેમની ઉપર તે ઢોળાય છે, તેમની રાજલક્ષમીની વિપુલતાના તે સૂચક હોય છે. તથા “વરકુચારૂં” સાધારણ સ્થાનોમાં તે બનતાં નથી પણ જે શિલ્ય પ્રધાન નગરે હોય છે, તેમાં જ તે ચામર બનાવવામાં આવે છે. તથા “સદ્ધિરાવકુવિચહિં” બળદેવ અને વાસુદેવ પર જે ચામર ઢોળવામાં આવતાં તે તેમની વંશપરંપરાથી ચાલ્યા આવતાં હતાં. “સ્કાજુ-વહુર-સુહ-ધૂવવાર-વિસિઝું-પુત્qયામરામા” તે ચામરને કાળા અગરુ, ઉત્તમ ચીડા નામનું સુગંધીદાર દ્રવ્ય, તથા લબાનને ધૂપ દઈને તેમના ગંધથી સુગંધ યુક્ત બનાવ્યાં હતાં, તેથી તેમની સુગંધ મેર ફેલાઈ રહી હતી તેથી તે મનહર લાગતાં હતાં, તથા “જિસ્ટિય”િ તેઓ તેમની કાન્તિથી ઘણું જ તેજસ્વી લાગતાં હતાં. એવા તે “નાનાર્દિ” ચામર કૃષ્ણ અને બળદેવની “મો પસંff” આજુબાજુએ બને પડખે ઢાળવામાં આવતા હતાં. “સુચાચવીચં” તેનાથી ઉત્પન્ન થતે શીતળ અને સુખદ વાયુ તેમનાં શરીરપર વીંઝાતે હતે. “અનિવા” તે બળદેવ અને વાસુદેવ બીજા લેકે દ્વારા અપરાજિત હતા. “કચરા” તેમના રથને રોકવાની તાકાત કઈ પણ વ્યક્તિમાં ન હતી. તેથી તેઓ અજિતરથ હતા. “દુમુત્તસ્ત્રાવળી” બળદેવના હાથમાં હળ, મુસળ અને સોનાનાં કડાં રહેતાં હતાં. પાંચજન્ય નામનો શંખ, સુદર્શનચક, કીમોદકી નામની ગદા, શક્તિ નામનું શસ્ત્ર અને નંદક નામની તલવાર એ બધું કૃષ્ણ વાસુદેવ પાસે રહેતું હતું. “ઘવજીતુથ-વિમસ્ત્ર-શુમ- ધારી અત્યંત ભાસ્વર-સુંદર રીતે તૈયાર કરેલ, સ્વચ્છ કૌસ્તુભ રત્ન તથા કિરીટમુગટ કૃષ્ણવાસુદેવ ધારણ કરતા હતા. તથા “હસ્રોફTUT” તે બને ભાઈઓનાં મુખ કર્ણાભૂષણથી સદા પ્રકાશિત રહેતાં હતાં, “jરીચયા” તેમનાં નયન પંડરીક (સફેદ કમળ) જેવાં સુંદર હતાં. “gવહીવટફુચવવ
છો કંઠમાં જે એક સરવાળે હાર પહેર્યો હતો તે છાતી સુધી લટકતા હતા. % રિવિઝાંઝTIT” તેમના વક્ષસ્થળ ઉપર શ્રી વત્સ નામનું સ્વસ્તિક વિશેષ ચિહ્યું હતું, “વરાણ” તેમની કીર્તિ ચોમેર વ્યાપી હતી, “સોરા-યુ. મિનરલ્ફા-પરું-ત-વિલંત વિચિત્તવમાસ્ટ-રચવા તેમના વક્ષસ્થળ પર જે પુષ્પમાળા લટકતી હતી તે બધી ઋતુઓનાં સુગંધિદાર ફૂલે વડે ગુંથેલી હતી, અને બહુ લાંબી હતી, તેથી તે ઘણું સુંદર લાગતી હતી, તથા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૮૧