________________
જળપાત્ર ઢાંકવાનું વસ્ત્ર, “શોર ” ગોચ્છક–પ્રમાજિકા તથા “તી જા” ત્રણ પ્રચ્છાદક-ચાદર (તેમાં બે સૂતરાઉ અને એક ઉનની કામલ હોય છે). “સોળ-ગોઝાદ-મુvi–તાનાથ ? રજોહરણ, ચલપટ્ટક, મુખાનન્તક–દેરા સહિતની મુહપત્તી, આદિ ઉપકરણે રહે છે, વળી “ચંપિચ ” તે ઉપકરણ પણ “સંગમ વવવ્યા ” તે સાધુના સત્તર પ્રકારના સંય. મની રક્ષાને માટે અને વૃદ્ધિને માટે જ હોય છે તથા “વાવાયવસમસ વિહિનpયા” વાત, તડકે, દંશ મશક અને શીતથી રક્ષણ કરવાને માટે છે. તેથી “સંજ્ઞM” સંયતને “વો”િ રાગદ્વેષથી રહિત થઈને “ઉજવં”) સર્વદા તે ધર્મોપકરણ “પરિવદિનં ધારણ કરવાં જોઈએ, એટલે કે પિતાની પાસે રાખવાં જોઈએ. અને તેમની “કિલ્લેખ પષ્કોપમાળા” પ્રતિલેખના – આંખ વડે સારી રીતે અવલોકન અને પ્રટન–યતનાપૂર્વક ઝટકારવારૂપ કિયા તથા પ્રમાર્જન કર્યા પછી “મહોય ૨ાગોચ 5 દિવસે કે રાત્રે જયારે પણ લેવા કે મૂકવાની જરૂર પડે ત્યારે તે “ માયણમંદિવાર ” ભાજન, ભાંડ અને વસ્ત્રાદિરૂપ ઉપધિને “મામત્તેજ” અપ્રમત્ત થઈને સાધુએ “સ ” સદા નિરિવાર” યતનાપૂર્વક મૂકવા જોઈએ અને “નિશ્વિવું જ રૂ” યતના પૂર્વક ઉઠાવવા જોઈએ
ભાવાર્થઆ સૂત્ર દ્વારા સૂત્રકારે કે આહાર મુનિએ લેવું જોઈએ અને કયી કયી સામગ્રી પિતાની પાસે રાખવી જોઈએ તે બધું બતાવ્યું છે. આચારાંગના બીજા શ્રુતસ્કંધમાં જે પિંડેષણું નામનું પહેલું અધ્યયન છે તેના
અગિયાર ઉદ્દેશમાં આહારના જે દેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે દેથી જે આહાર રહિત હેય, કયણ આદિના કૃત આદિરૂપ નવ પ્રકારે જે શુદ્ધ હોય, ઉદુગમ, ઉત્પાતના અને એષણાથી જે શુદ્ધ હોય, વ્યપગત આદિ વિશેષણ વાળ હોય, પ્રાસુક હોય, સંજના દેષ વિનાને હોય, અંગાર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર