SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુએ ભિક્ષાવૃત્તિ કરવી જોઈએ. તથા “વફા” જે ઔષધ આદિ ગણાય છે તેને પણ સંગ્રહ ન કર જોઈએ તે બાબતમાં સૂત્રકાર કહે છે કે – “મારા સુવિચિત” સુવિહિત શ્રમણને “વશ્વા િનાચે સંજો” અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થતાં, જેવાં કે “રાજાવિલિમારૂત્તિવિચણિયા” કુપિત વાયુની અધિકતા, કુપિત પિત્ત અને કુપિત કફની અધિકતા હોય તથા એ દેથી તેને સન્નિપાત પણ “ ” થઈ ગયે હોય, તથા એવું દુઃખ કે જે “૩ ગઢવવિકઢાવહિંદુલે” ઉજજ. વલ–લેશ પણ સુખ વિનાનું હોય, અતિશય કષ્ટકારક હોય, વિપુલ–આત્માનાં પ્રતિ પ્રદેશમાં નદીના વેગની જેમ વધતું જતું હોય, કર્કશ-કઠેર હોય અને પ્રગાઢ-પ્રતિક્ષણ અસમાધિ જનક હેય “ત” તથા એવાં રોગાતંક “s. ચત્ત” ઉદય પામ્યા હોય ‘કુમકુચારસંવંવિધા” કે જેના ફળરૂપ વિપાક અશુભ રૂપ જ હોય, લીંબુ જે કટુક અનિષ્ટ હોય, પરુષ-કઠેર સ્પદ્રવ્યના જે જે અરુચિ કારક હોય, અને ચંડ-દારુણ હોય તથા “દમ” અતિ ભયંકર હોય, “નવિયંતરેજેમાં જીવનને અંત આવવાની પણ શક્યતા હોય “સવાર-પરિતાવજો” અંગ, પ્રત્યંગમાં જેને કારણ અસહ્ય સંતાપ વધતો જતો હોય “ag તારિણે વિ” ભલે તે રોગાતંક પિતાને માટે થતાં હોય કે ભલે બીજા સાધુને માટે થઈ રહ્યા હોય, તે સમયે પિતાને કે અન્યને નિમિરો જે “મોસમે ઝમત્તળ” ઔષધ, ભૈષજ્ય અને ભકત પાન હોય “તૂવિચ” તે પણ તે પરિગ્રહ વિરક્ત સાધુને “સંનિ”િ સંગ્રહના રૂપમાં પિતાની પાસે રાખવા “ર છcq” કલ્પતા નથી. તે પરિગ્રહ વિરત સાધુને માટે પિતાની પાસે કયી કયી ચીજો રાખવી કરે છે ? તે તે સૂત્રકાર કહે છે કે –“સમસ્જ સુચિત ૩ વહિargધારા” પાત્રધારી તે સુષિહિત સદાચારયુકત સાધુની પાસે “ના” જે કઈ “માય મંડોહિ ૩વરાહિnહો મારું ” ભાજન-ઉદક, ભાંડ-જળપાત્ર, ઉપધિ-વસ્ત્રાદિરૂપ ઉપકરણ, તથા પતગ્રહ-ભેજન પાત્ર હોય તે તથા “જાવંધન પાયરિચા પાવન ” પાત્રબંધન-ઝોળી, પાત્રકેસરિકા પાત્ર પ્રમજિંકા, પાત્રસ્થાપન વસ્ત્ર તથા “સિવાયત્તારૂં” ત્રણપટલ-પાત્રને એક બીજાની ઉપર મૂકવાને વખતે તે પાત્રોની રક્ષાને માટે પાત્રોની વચ્ચે રાખેલ ત્રણ વસ્ત્રખંડ, “ચાળે ” શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૬૧
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy