________________
સાળ પ્રકારના ઉત્પાદન દોષોથી, તથા દશ પ્રકારના એષણા દોષથી જે શુદ્ધ હાય, તથા વવાયય-વિચચત્તવેર્ચ” જે આહાર પગત હાય, ચ્યુત હેય, ચ્યાવિત હાય, અને ત્યક્ત દેહ હાય, વ્યપગત એટલે સામાન્ય રીતે જે ચેતના પર્યાયથી રહિત થઈને અચેતનત્વ અવસ્થા પામ્યા હાય-સચિત્ત ન હાય, ચ્યુત એટલે જીવનાદિ ક્રિયાએથી સર્વથા રહિત હૈાય તેવા, ચ્યાવિત એટલે નાકર આદિ દ્વારા ચેતના પર્યાયેાથી અલગ કરાવેલ હાય, ત્યક્ત દેહજીવના સંબંધથી રહિત હાય, એવા આહાર સાધુએ લેવા જોઇએ. એ જ વાતને સૂત્રકાર સ્પષ્ટ કરે છે—“ ામુä ” જે આહાર સાધુ પોતાના ઉપયાગમાં લે તે પ્રાસુક હાવા જોઇએ. પ્રાસુકમાં પ્ર” રહિત અના બાધક છે,
66
66
,,
મુ ” પ્રાણના બાધક છે, એટલે કે જે આહાર પ્રાણેથી જીવાથી રહિત હાય છે તે પ્રારુક આહાર કહેવાય છે. તથા વવન્ત્યાંનોય ” સયેાજના દોષથી તે આહાર રહિત હાવા જાઈ એ. “ નિનારું ” અગાર દોષથી રહિત હાવો જોઈએ અને વિચધૂમં ” ધૂમ દોષથી રહિત હાવો જોઈએ. ત્યારે જ તે સાધુઓને કલ્પે તેવા બને છે. tr छाणनिमित्त છ કારણેાથી સાધુ આહાર ગ્રહણ કરે છે-તે છ સ્થાનરૂપ કારણ આ પ્રમાણે છે (૧) ક્ષુધા વેદના (૨) વૈયાવૃત્ય, (૩) ઇર્ષ્યા-ગમન, (૪) સયમ રક્ષા (૫) પ્રાણધારણુ અને (૬) ધમ ચિન્તન કહ્યું પણ છે—
,,
16
,,
''
वेयण १ वेयावच्चे २ इरियट्टाए ३ य संजमट्ठाए ४ । तह पाणवतियाए ५, छटुं पुणधम्मचिंताए ६ ॥ १ ॥ " તથા छक्कायपरिरक्खणट्टाए રક્ષા થાય છે. તેથી સાધુને “ નિ નિ ” પ્રતિદિન પ્રાસુક ભિક્ષાથી “ વક્રિયન્ત્ર ” પ્રાણધારણ કરવા જોઈ
,,
છ સ્થાનરૂપ કારાને ધ્યાનમા લઈ ને છકાયના જીવાની રક્ષા કરતા થકા
66
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
ܕܕ
આહાર ગ્રહણ કરવાથી છકાયના જીવાની પણ
ઃઃ
फासुएण भिक्खेण " એ એટલે કે તે પૂર્વોક્ત
૩૬૦