________________
“નમનિયHTTU WEITZત્ત ? પ્રાણાતિપાત વિરમણ આદિ યમોથી અને અભિગ્રહ આદિ નિયમમાંથી, કે જે સવે ગુણોમાં શ્રેષ્ઠ મનાય છે. યુક્ત છે. તથા “દિમયંતમહંત તેમંત ” જે હિમાલય પર્વતની જેમ વિશાળ અને તેજસ્વી છે, એટલે કે જેમ હિમાલય પર્વત સઘળા પર્વતે કરતાં મહાન અને તેજસ્વી મનાય છે તેમ આ બ્રહ્મચર્ય વ્રતને પણ સઘળાં વ્રતોના કરતાં વિશાળ તેજસ્વી વ્રત માનવામાં આવે છે. કહ્યું પણ છે–
"व्रतानां ब्रह्मचर्य हि, निर्दिष्टं गुरुकं व्रतम् ।
तज्जन्यपुण्यसंभार, - संयोगाद् गुरुरुच्यते ॥ १॥ વ્રતમાં સૌથી મોટું વ્રત બ્રહ્મચર્ય છે. કારણ કે બ્રહ્મચર્યના પાલનથી જે પુન્ય સમૂહ પ્રાપ્ત થાય છે–તેના કારણે તેને ગુરુ મનાય છે. એટલે કે આ બ્રહ્મચર્યનું પાલક જ સાચે ગુરુ કહેવાય છે. તથા “સરથમ થિનિમણૂં” તે બ્રહ્મચર્યના પાલનથી તેનું પાલન કરનારનું અંતઃકરણ શુભ, ગંભીર, અગાધ, અને સ્થિર થઈ જાય છે. તથા “ભગવાન ”િ આ બ્રહ્મચર્ય, આર્જવ, સરલ ભાવમાં લીન થયેલ સાધુજનો દ્વારા આચરવામાં આવે છે. તથા “મો કરવમો ” આ બ્રહ્મચર્ય, તેનું પાલન કરનારને મેક્ષની પ્રાપ્તિ કરાવનાર હોય છે. તથા “વિરૂદ્ધસિદ્ધિાનિસ્ટ” આ બ્રહાચર્ય વિશદ્ધ રાગાદિ દેથી રહિત હોવાને લીધે નિર્મળ-કે કૃતકૃત્યતા રૂપ ગતિ છે તેનું ઘર છે-સિદ્ધિગતિ પ્રાપ્ત કરાવાનાર હોવાથી સિદ્ધિનું સ્થાન છે, તથા “રાજવં” કાયમી શિવ સુખનું જનક હોવાથી આ બ્રહ્મચર્ય શાશ્વત છે “અજ્ઞાવાદ ” શારીરિક અને માનસિક દુઃખોથી રહિત હોવાને કારણે આ બ્રહ્મચર્ય અવ્યાબાધ-બાધાથી રહિત છે, “મપુળદમયં ” તેના પ્રભાવથી સંસારમાં જીવને પુનર્જન્મ લે પડતા નથી. તેનું તે પ્રતિરોધક છે તેથી તે અપુનર્ભવરૂપ છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૨૩