________________
“તું પુળ ” ઇત્યાદિ.
'
ટીકા-તં ઘુળ ચોચિ' તકા દરે ત્તિ ” આ ચારીનું કૃત્ય ચેર લોકો કરે છે. “વરબ્બા” તે ચારા બીજાનું દ્રવ્ય હરી લેનાર હેાવાથી તેમને પરદ્રવ્ય હર કહેવામાં આવે છે “છેયા” ચારલેાકેા પેાતાના ચારી કરવાના કાર્ય માં નિપુણ હાય છે. ચાર સદ્ગુરુવઘા” વારવાર ચારી કરતા રહે છે તેથી તેઓ ચારી કરવાના અવસરના જાણકાર હાય છે. “ સારૂત્તિયા ” અન્યનું દ્રવ્ય હરી લેવામાં તેમનું માનસિક ખળ ઘણું જ તીવ્ર હોય છે. ” તેમને આત્મા लहुस्सगा અતિશય તુચ્છ હાય છે, તથા બીજાના દ્રવ્યનુ અપહરણ કરવાની તેમની અમાિ” અતિશય લાલસા હાય છે, તેથી તેએ મહેચ્છાવાળા છે. “ હોમવસ્થા ” તેએ લેાભથી અતિશય વધારે જકડાયેલાં અંતઃકરણ વાળા હાય છે. 66 બોવીના '' તેમની ખેાલવાની રીત એવી હાય છે કે જેથી તેએ તેમને જોનારની નજરે જલ્દી ચોર રૂપે દેખાતા નથી. “નેદિયા ” તેઓ પરદ્રવ્યમાં અતિશય લેાલુપ હાય છે “મિર” ધનાદિના લાભમાં પડીને તેઓ મરણની પણ સન્મુખ રહે છે-તેમને માતની બીક લાગતી નથી. અથવા ચોરી કરવા જતાં તેમાં આડખીલી રૂપ થનારને મારી નાખે છે. “ બળમંના ' તેમની પાસે કોઈ નું લેણુ હાય તે તેઓ તે ચુકવતા નથી. “ મળસંધિયા ” તેએ પેાતાના ઇષ્ટ મિત્રાદિ તરફ પણ પ્રેમ રાખતા નથી, તેમના પર સ્નેહ રાખવાથી અથવા તેમના સ્નેહ પ્રાપ્ત કરવાથી તેઓ રહિત હોય છે. “રાચવુંદુરી” રાજનીતિથી વિરુદ્ધનું તેનું આચરણ હમેશાં રહેછે. “ વિસનિ‰ઢોળવલ્લા ” રાજ્યમાંથી તેમને હાંકી કાઢવામાં આવે છે તેથી તેએ લેાકખાહ્ય હાય છે. ૮ उद्दहगगामघायगपुरघायगपंथघायगआदीवगतित्थभेयया ” “ उद्दहग ” તે ભારે દ્રોહી હાય છે, જેમના ઉપર તેમની વક્રદ્રષ્ટિ પડે છે તેમની સલામતી રહેતી નથી. “ નામધા ચ’” તેઓ ગામેાનાં ગામા નષ્ટ કરી નાખે છે. “ પુવાચન ” નગરોના નાશ
66
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૨૦