________________
'
" विसमप्पवेसं
22
66
''
છે, दुरणुचर ” તથા જેમાં ફરવું અતિશય કઠિન છે, જેમાં પ્રવેશ કરવા ઘણા મુશ્કેલ છે, તુવોત્તાર'' જેને આળગવા અતિશય મુશ્કેલ છે, “ તુરાલચ જે સદા દુઃખદ સ્થાન રૂપ છે, “ નળહિત્યપુન્દ્ગ ” જે ખારાં પાણીથી સદા ભરપૂર રહે છે, એવા સમુદ્રને “ અસિનિય સમુષ્ઠિઓછું ’ જેમના ઉપર કાળા અને સફેદ વસ્ત્ર ખાધેલાં છે એવી “ ત્ય કરતા પાણી ઉપર વધારે ઝડપથી તરે છે એવી
*ઃ
,,
, अइवइत्ता આક્રમણ કરીને
परदव्वहरा
66
,,
तर हिं ” જે અન્ય વાહના “ વાળäિ” નૌકાઓ દ્વારા પરધનનું હરણ કરનારા, નિરનુ ંવા ” નિર્દય અને “વિચવવા' પોતાના પરભવને સુધારવાની ભાવનાથી ના’” ચાર લાકા ‘“ સમુદ્ભજ્ઞે રાંત ” સમુદ્રની વચ્ચે જઈને जणस्स ” માણસાની “પોતે ’ નૌકાઓના “નંતિ
રહિત એવા
” નાશ કરી નાખે છે ! સૂ-૧૦ ॥
પરદ્રવ્યનું હરણ કરનારા ચારા પછી શું કરે છે? સૂત્રકાર આ સૂત્રદ્વારા તે પ્રગટ કરે છે— ગામાર ” ઇત્યાદિ.
66
(C
*
ટીકા - બળમિદ્રે ગામવારનાવવબેંકમદંવરોળમુદ્દાસનિયમजणवए ધનધાન્યથી સમૃદ્ધ બનેલ ગામ, આકર, નગર, ખેટ, કટ, મડ’ખ, દ્રોણુમુખ, પત્તન, આશ્રમ, નિગમ અને જનપદ એ બધાંને “ તેજ ” પરધન હરી લેનાર ચાર આદિ લોકો નાશ કરે છે. જ્યાં બુદ્ધિ આદિ ગુણેાને હ્રાસ થાય છે તે ગામ છે. સેાનું, ચાંદી આદિ ધાતુએનાં ઉત્પત્તિ સ્થાનને આકાર-ખાણ કહે છે. અઢાર પ્રકારના રાજકર જ્યાં લેવાતે નથી તેને નગર કહે છે. ધૂળના કિલ્લા જ્યાં હાય છે તે સ્થાનને ખેટ કહે છે. જેમાં ઘેાડા જ માણસેા વસતા હોય તે સ્થાનને કટ કહે છે. જેની આસપાસમાં અઢી ગાઉમાં ગામ હાતાં નથી તેને મબ કહે છે. જ્યાં જળમાગે તથા સ્થળમાર્ગે જઈ શકાય છે તે સ્થાનને દ્રોણુમુખ કહે છે. જ્યાં બધી વસ્તુઓ
મળી શકે છે તે
"3
તસ્કરકે કાર્ય કા નિરૂપણ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૩૨